Skip to main content

Posts

Showing posts from March, 2022

નેક કામઃ યુદ્ધમાં બરબાદ થયેલા યૂક્રેનીયનો મદદ કરવા ગુજરાતી કલાકારોએ અમેરિકામાં ડાયરો કરીને કરોડોનુ દાન એકઠુ કર્યુ, જુઓ ડૉલરો વરસાદ..........

<p><strong>અમદાવાદઃ</strong> રશિયા અને યૂક્રેન વચ્ચે 36 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યુ છે, યૂક્રેનીયનોની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે, રશિયન સૈનિકો કીવ, ખારકીવ, મારિયુપોલ સહિતના મોટા મોટા શહેરોને બૉમ્બમારાથી તબાહ કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતીઓ આ લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે કામ કરી રહ્યાં છે. આ વાતનો પુરાવો એક ડાયરાથી મળ્યો છે. અમેરિકામાં ગુજરાતી ગાયકોએ યુક્રેનીયનોની મદદ માટે ડાયરો કરીને ડૉલરનો વરસાદ કરાવી દીધો હતો, આ ડાયરાથી લગભગ 2 કરોડથી પણ વધુ રકમ એકઠી કરી હતી.&nbsp;</p> <p>પ્રખ્યાત ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારી (Geeta Rabari)ના અમેરિકામાં યોજાયેલા લોકડાયરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેઓએ યુક્રેનની મદદ માટે અમેરિકામાં લોકડાયરાનો કાર્યક્રમ યોજ્યો હતો, કર્યો, જેમાં તેમના પર લાખો ડોલરનો વરસાદ થયો હતો. સ્ટેજ પર જ્યાં જૂઓ ત્યાં ડોલરના ઢગલા જોવા મળતા હતા. લોકકલાકાર ગીતા રબારીએ અમેરિકામાં ડાયરો કર્યો ત્યારે મોટી સંખ્યામાં NRI (Non-resident Indians)એ તેમના પર ડોલરનો વરસાદ કર્યો હતો. આનાથી અંદાજે ત્રણ લાખ ડોલર એટલે કે રુપિયા 2.28 કરોડ એક...

Gujarat Election 2022 : નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે

<p><strong>અમદાવાદઃ</strong> &nbsp;ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલો પ્રમાણે, નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે. જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઈ હોવાનો દાવો દિવ્ય ભાસ્કરના અહેવાલમાં કરવામાં આવ્યો છે. નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે અશોક ગેહલોતની મહત્વની ભૂમિકા છે. પ્રશાંત કિશોરે સૂચવેલી ફોર્મ્યૂલાને કોંગ્રેસે સ્વીકારતા નરેશ પટેલની એન્ટ્રી નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.&nbsp;</p> <p>નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી તેને લઈને તમામ લોકો જાણવા માંગે છે. આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.&nbsp; નરેશભાઈ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા &nbsp;કહ્યું, &nbsp; આપ બધાને દિલગીર વ્યક્ત કરુ છુ તમે લોકો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું બહાર હતો. &nbsp;આજે આપના પ્રશ્નોના જવાબ આપવા આપની સમક્ષ હાજર થયો છું.&nbsp;</p> <p>ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. ...

PM Modi Gujarat Visit : એપ્રિલ મહિનામાં PM મોદીના બે, અમિત શાહનો એક પ્રવાસ, જાણો સંપૂર્ણ વિગત

<p><strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ શરૂ થઈ ગયા છે. આગામી એપ્રિલ માસમાં પીએમ મોદી ગુજરાતમા બે વખત ગુજરાત પ્રવાસે આવી શકે છે. 15 એપ્રિલે PM મોદી વલસાડના પ્રવાસે આવી શકે છે. વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહી શકે છે. જ્યારે 24મી એપ્રિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મુલાકાતે આવે તેવી શક્યતા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સ્થાપમાં કાર્યક્રમમા પીએમ મોદી હાજર રહી શકે છે.</p> <p><strong>ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, ક્યારે અને શું છે તેમનો કાર્યક્રમ?</strong></p> <p>ગાંધીનગરઃ ફરી એકવાર કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં જ બીજીવાર શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે શાહ ગુજરાતના પ્રવાસ આવશે. ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમા...

Gujarat Weather Forecast: ત્રણ દિવસ બાદ રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ, જાણો 40થી વધીને કેટલી ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

<p>અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. અમદાવાદમાં ત્રણ દિવસ બાદ ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં બપોરે ગરમ પવન ફુંકાતા નાગરિકો ગરમીમાં શેકાયા હતા.</p> <p>હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 48 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યાર બાદ ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. જેના ભાગરૂપે એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>તો બીજી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. તો ત્રીજી એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેંદ્રનગર, અમરેલી,કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>મંગળવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતુ. તો અમરેલીમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી પર પહોંચ્યો હતો.</p> ...

Gujarat Elections 2022: ગુજરાતમાં AAP આ દબંગ આદિવાસી નેતાની પાર્ટી સાથે કરી શકે જોડાણ. સંગઠન મંત્રી કેજરીવાલને મળ્યા, જાણો શું થઈ વાતચીત ?

<p><strong>Gujara Elections 2022:&nbsp;</strong>ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે અને ગુજરાતમાં પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં આપના નેતા થોડા દિવસ બીટીપીના નેતાને મળ્યા હતા. જે બાદ આજે આપ અને બીટીપી નેતાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ અને બીટીપી જોડાણ કરી શકે તેવી અટકળો થઈ રહી છે.</p> <p>આજે ગુજરાત આપના નેતા ઈસુદાન ગઢવી, બીટીપી ના નેતા મહેશ વસાવા, બીટીપીના ઉપાધ્યક્ષ પરેશ વસાવા તથા આપ સંગઠન મંત્રી અર્જુન રાઠવાએ &nbsp;દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. થોડા દિવસોમાં જ આ બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ શકે છે.</p> <p><strong>આ પણ વાંચોઃ&nbsp;</strong></p> <p><strong><a href="https://ift.tt/AGkz4Ir Cases Today: દેશમાં કોરોનાના નવા મામલામાં 10.6 ટકાનો ઘટાડો, જાણો છેલ્...

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પાર્ટીએ કોના નામની કરી જાહેરાત, જાણો

<p>અમરેલી: વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત કૉંગ્રેસ દ્વારા નવી નિમણૂકો કરવામાં આવી રહી છે. ગુજરાત મહિલા કૉંગ્રેસના પ્રમુખ તરીકે જેનીબેન ઠુમ્મરની પસંદગી કરવામાં આવી છે. અત્યાર સુધી ગાયત્રીબા વાઘેલા ગુજરાત કૉંગ્રેસના મહિલા પ્રમુખ હતા. જેનીબેન ઠુમ્મર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/ALd1OZ4" /></p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Hon'ble Congress President has approved the proposal of the appointment of Ms. Jenny Virjibhai Thummar as the President of Gujarat Pradesh Mahila Congress with immediate effect. <a href="https://t.co/bAtEoSCKW1">pic.twitter.com/bAtEoSCKW1</a></p> &mdash; INC Sandesh (@INCSandesh) <a href="https://twitter.com/INCSandesh/status/1508038444861497346?ref_src=twsrc%5Etfw">March 27, 2022</a></blockquote> <blockquote cl...

મહેસાણાઃ વન રક્ષકની ચાલુ પરીક્ષાએ પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર ફરતું થયું, પેપર ફૂટ્યાની આશંકા

<p><strong>મહેસાણાઃ</strong> વિવિધ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાઓ વચ્ચે ફરીથી વધુ એક સરકારી ભરતીની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હોવાની આશકા છે. મળતી માહિતી મુજબ 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો. પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો.</p> <p><strong>અન્ય પરિક્ષાર્થીઓએ મચાવ્યો હોબાળો:&nbsp;</strong><br />10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો. આ મુદ્દે અન્ય પરિક્ષાર્થીઓને જાણ થતાં જ અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ ઉપર કોણે સોલ્વ કર્યા તે અંગે પણ હાલ...

ગુજરાતમાં આત્મહત્યાની ચાર ઘટના, 25 વર્ષીય યુવકના આપઘાતથી પરિવાર માથે આભ તૂટ્યું

<p><span style="font-weight: 400;"><strong>Gujarat :</strong> રાજ્યમાં આત્મહત્યાની જુદી જુદી ચાર ઘટનાઓ સામે આવતા ચકચાર મચી ગઈ છે. રાજ્યમાં રાજકોટ, બાવળા, ભાવનગર અને સુરતમાં આત્મહત્યાની ચાર ઘટના ઘટી છે. રાજકોટમાં &nbsp; 25 વર્ષીય યુવકના આપઘાતથી પરિવાર માથે આભ તૂટ્યું છે. </span></p> <p><strong>ગુજરાતમાં આત્મહત્યાની ચાર ઘટના</strong><br />રાજકોટનો સેટેલાઇટ ચોક વિસ્તાર, જ્યાં યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ.બ્રહ્માણી પાર્કમાં રહેતા રોહિત રૈયાણીએ શેરબજારમાં 67 લાખ ગુમાવ્યા હતા.ત્યારથી તે તણાવમાં હતો અને ગત મોડી રાત્રે આ પગલુ ભર્યું.</p> <p>રાજકોટમાં મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે બ્રહ્માની પાર્કમાં રહેતા એક 25 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે. રોહીત ગોરધનભાઇ રૈયાણી (ઉવ.25)એ રાત્રે પોતાના રૂમમાં બારીની લોખંડની જાળીમાં સાલબાંધી ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરબજારમાં 67 લાખ રૂપિયા ડૂબી જતા યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. 25 વર્ષીય યુવકની આત્મહત્યાથ...

રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગે શું કહ્યું ? જાણો

<p>ગાંધીનગર: ગુજરાત (Gujarat)માં ગરમીની શરુઆત થઈ ગઈ છે, પરંતુ સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈ કોઈ આગાહી કરવામાં આવી નથી. જેને લઈ રાજ્યના લોકોને થોડા દિવસો સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે. આ વર્ષે માર્ચ મહીનાની શરુઆતથી જ કાળઝાળ ગરમીની શરુઆત થઈ &nbsp;ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી તો ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કેટલાક શહેરોમાં તો તાપમાન માર્ચ મહીનામાં જ 40 ડિગ્રીને પાર કરી ગયુ હતું. &nbsp;હવામાન વિભાગ (Meteorological Department) ના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે જેને લઈને હીટવેવની કોઈ આગાહી કરવામાં નથી આવી.&nbsp;</p> <p>અરબી સમુદ્રમાંથી ભેજ પણ આવી રહ્યો છે.જેના કારણે તાપમાન સામાન્ય નોંધાયા રહ્યું છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેતા હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. જેના કારણે હિટવેવની આગાહી પરત ખેંચી છે. આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.હવામાં ભેજ હોવાના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે. રાજ્યભરમાં છેલ્લા સપ્તાહથી જોવા મળી રહેલી હીટવેવની અસર &nb...

કૉંગ્રેસે ચૂંટણીને ધ્યાનમાં લઈ ગુજરાતમાં વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની કરી નિયુક્તિ, જાણો વધુ વિગતો

<p>ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ હાઈકમાન્ડ સતત નવી નિમણૂકો કરી રહ્યું છે. ત્યારે આજે કૉંગ્રેસ પ્રમુખે ગુજરાતામાં વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની નિયુક્તિ કરી છે. &nbsp;કૉંગ્રેસે વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની નિમણૂંક કરી છે તેમાં ઉમંગ સિંઘાર, વિરેંદ્રસિંહ, રામ કિશન અને બી.એમ.સંદિપને જવાબદારી સોંપવામાં આવી છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Hon'ble Congress President has assigned the responsibility of AICC secretaries attached with In-charge Gujarat to the following AICC secretaries, relieving them from their respective current duties, with immediate effect. <a href="https://t.co/N2us25jHW6">pic.twitter.com/N2us25jHW6</a></p> &mdash; INC Sandesh (@INCSandesh) <a href="https://twitter.com/INCSandesh/status/1507352530967216130?ref_src=twsrc%5Etfw">March 25, 2022</a></blockquote> <blockquote class="twitter-tweet"...

Gujarat : આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે થશે ગઠબંધન? જાણો શું છે સમગ્ર મામલો

<p><strong>Gujarat :</strong> ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હાલમાં દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ત્યાં સરકાર બનાવી છે. હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.&nbsp;</p> <p><strong>AAP અને &nbsp;BTP વચ્ચે થશે ગઠબંધન?</strong><br />ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને આપ નેતા ઈસુદાન ગઢવીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુ વસાવા સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ગોપાલ ઈટાલીયાએ છોટુ વસાવાને આપમાં જોડાવવા આમંત્રણ આપ્યું છે. આ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે છે.&nbsp;</p> <p><strong>શું છે BTPની પ્રતિક્રિયા?&nbsp;</strong...

ગાંધીનગર : વીજળી મુદ્દે કિસાન સંઘનો હુંકાર, સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ

<p><span style="font-weight: 400;"><strong>ગાંધીનગર :</strong> રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અપૂરતી વીજળી (power issue)ને લઈને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આ મામલે હવે ભારતીય કિસાન સંઘ (Bharatiy Kisan Sangh) પણ મેદાને આવ્યું છે. ભારતીય કિસાન સંઘે આ મુદ્દે હુંકાર કર્યો છે. ભારતીય કિસાન સંઘે આ મુદ્દે રાજ્યના ઉર્જા મંત્રી&nbsp; કનુ દેસાઈને પાત્ર લખ્યો છે અને સરકાર (Gujarat government) ને 72 કલાકનું અલ્ટીમેટમ (ultimatum) આપ્યું છે. કિસાન સંઘે કહ્યું કે જો 72 કલાકમાં વીજળી નહીં સુધરે તો કિસાન સંઘને રાજ્યવ્યાપી કાર્યક્રમો કરવાની ફરજ પડશે. કિસાન સંઘે કહ્યું કે હવે ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે.&nbsp; શું સરકાર આનાથી પણ વિકરાળ સ્થિતિ નું નિર્માણ કરવા માંગે છે ?</span></p> <p><span style="font-weight: 400;">કિસાન સંઘે લખેલા પત્રમાં કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતીમાં ખેડૂતો વિજળીથી ત્રાહિમામ પોકારી ગયા છે.ભૂતકાળની પરિસ્થિતી પૂનઃનિર્માણ થઈ રહી છે.ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે ઉભા પાકો બળી રહયા છે.શુ હજુ પણ આપણી સરકાર આનાથી પણ...

સુરેન્દ્રનગરના દેદાદરા ખાતે હવનમાં જઈ રહેલા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોતથી અરેરાટી

<p><strong>સુરેન્દ્રનગરઃ</strong> લખતરના ઓળક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદનો પરિવાર હવનમાં આવી રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો. અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે.&nbsp;</p> <p>આ અંગેની વિગતો એવી છે કે, સાઇડ કાપવા જતાં કાર સામેથી આવતા ગોપાલ નમકીનના ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અમદાવાદનો પરિવાર વઢવાણ તાલુકાના દેદાદરા ગામે હવનમાં આવી રહ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p> <p><strong>ગાંધીનગર:</strong>&nbsp;ગુજરાત(GUJARAT)નાં ચોમાસા(Monsoon)ની સિઝન શરૂ થાય ત્યારથી ખરાબ રોડ રસ્તાને લઈને લોકોની ફરિયાદો આવવા લાગે છે. દર વર્ષે વરસાદને કારણે રોડ રસ્તા&nbsp; પર ખાડા પડી જાય છે તો ક્યાંક તો રોડ જ ધોવાઈ જાય છે. આ ઉપરાં...

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત

<p style="text-align: justify;"><strong>અમદાવાદ:</strong> વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તેમની ગતિવિધિ તેજ કરી દીધી છે. આજે મોડીં સાજે ગુજરાત કોંગ્રેસે તેના સંગઠનની યાદી જાહેર કરી છે. જેમા ઉપપ્રમુખ અને મહામંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરાઈ છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને અભિનંદન સહ શુભકામનાઓ.<a href="https://twitter.com/hashtag/GujaratCongress?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#GujaratCongress</a><br /><br />(1/2) <a href="https://t.co/WeerY9zmz2">pic.twitter.com/WeerY9zmz2</a></p> &mdash; Gujarat Congress (@INCGujarat) <a href="https://twitter.com/INCGujarat/...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા

<p style="text-align: justify;"><strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં આજે &nbsp;છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 299 &nbsp;પર પહોંચી ગયો છે. રાજ્યમાં 02 લોકો વેન્ટીલેટર પર છે. &nbsp;297 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212565 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,942 &nbsp;લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી.&nbsp;અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 2 &nbsp;અને વડોદરા જિલ્લામં કોરોનાા 2 નવા કેસ નોંધાયો છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી</strong></p> <p style="text-align: justify;">અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા

<p><strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં આજે &nbsp;છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 308 &nbsp;પર પહોંચી ગયો છે. રાજ્યમાં 04 લોકો વેન્ટીલેટર પર છે. &nbsp;304 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212540 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,942 &nbsp;લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 1 દર્દીનું મોત થયું છે.&nbsp;</p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1 જ્યારે વડોદરા જિલ્લામાં 1 નવા કેસ નોંધાયા છે.&nbsp;</p> <p><strong>આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી</strong></p> <p>અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, &nbsp;નર્મદા, નવસારી, પંચમહાલ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા

<p>ગાંધીનગરઃ ગુજરાતમાં આજે &nbsp;છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 326 &nbsp;પર પહોંચી ગયો છે. રાજ્યમાં 05 લોકો વેન્ટીલેટર પર છે. &nbsp;321 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212513 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,941 &nbsp;લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 દર્દીના મોત થયા છે.&nbsp;</p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 5, દાહોદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.&nbsp;</p> <p><strong>આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી</strong></p> <p>અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, &nbsp;નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, &nbsp;પોરબંદર, રાજકોટ, રાજ...

ગુજરાતમાં સરકારી નોકરીની તક, અહીં 87 જગ્યાઓ માટે બહાર પડી ભરતી, મળે છે 37,000 સુધીનો પગાર, જાણો વિગતે

<p><strong>PGVCL Recruitment 2022:</strong> જો તમે ગુજરાતમાં જ એક સારી સરકારી નોકરી મેળવવા માંગો છે અને આ માટે તમે તૈયારી કરી રહ્યાં છો, તો તમારા એક શાનદાર સરકારી નોકરીની તક સામે આવી છે. સરકારી નોકરીની (Sarkari Naukri) શોધ કરી રહેલા ઉમેદવારો માટે હાલમાં ગુજરાતમાં જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL)માં બમ્પર ભરતી બહાર પડી છે.&nbsp;</p> <p>PGVCLમાં હાલમાં જુદી જુદી ભરતી માટે કુલ 77 જગ્યા માટે જાહેરાત બહાર પડી છે. નોકરી માટેનું નોટિફીકેશન પીજીવીસીએલની સાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે. ઉમેદવારો આ નોકરી માટે નોટિફીકેશન અને શૈક્ષણિક યોગ્યતા વાંચી અને અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 6-4-2022 છે.</p> <p>PGVCL Recruitment ખાલી જગ્યા : આ ભરતીમાં કુલ 87 જગ્યા છે. જેમાં વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની 57, ડે.સુપરિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટન્ટ્સની (ફક્ત એસટી કેટેગરી) માટે 27, વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરની 03 (ફક્ત એસઈબીસી) કેટેગરી માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. આમ ઉપરોક્ત બે નોકરીઓ ફક્ત અનામત કેટેગ...

GUJARAT : ભાજપના ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં? જાણો કોણે આપ્યું આ નિવેદન

<p><strong>GUJARAT :</strong> ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ થઇ રહ્યું છે. એક બાજુ નરેશ પટેલની રાજકારણમાં જોડાવાની વાતોએ જોર પજાડ્યું છે, તો બીજી બાજુ પક્ષપલટાની ચર્ચાઓ પણ થઇ રહી છે. થોડા દિવસ પહેલા રાજસ્થાનના અપક્ષ ધારાસભ્યએ કગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના &lsquo;રડાર&rsquo;માં હોવાનો ધડાકો કર્યો હતો, તો હવે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે.&nbsp;</p> <p><strong>ભાજપના ધારાસભ્યો અમારા સંપર્કમાં : સુખરામ રાઠવા&nbsp;</strong><br />વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ દાવો કર્યો કે છે કે પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને આ સાથે જ ભાજપમાં જેમને ટિકિટ નથી મળવાની એ ભાજપના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે ભાજપે કહ્યું હતું કે કેટલાક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. &nbsp;</p> <p><strong>રાજસ્થાનના અપક્ષ ધારાસભ્યએ કર્યો હતો દાવો&nbsp;</strong><br />થોડા દિવસ પહેલા રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાએ દાવો ક...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા, કોઈ મોત નહી

<p><strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં આજે &nbsp;છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 358 &nbsp;પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 352 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212448 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939 &nbsp;લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત નથી થયું છે.</p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 2, વડોદરામાં 1, બનાસકાંઠામાં 2, ભરુચમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.&nbsp;</p> <p><strong>આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહીઃ</strong><br />સુરત કોર્પોરેશન, અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, પાટણ, મોરબી, ભાવનગર, ગાંધીનગર, &nbsp;રાજકોટ, દાહોદ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, &nbsp;દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ, &nbsp;જામનગર, જામનગર કોર્પોરેશન...

Gujarat : આજથી ધોરણ-10 બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

<p><strong>AHMEDABAD :</strong> આગામી 28 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ-10ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. આ પરીક્ષા માટે આજે એટલે કે 19 માર્ચથી હોલટિકિટ ડાઉનલોડ થવાની શરૂઆત થઇ ગઈ છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ આજથી બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થી બોર્ડની વેબસાઈટ Gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.</p> <p><strong>ગુજરાતમાં 28 માર્ચથી ધોરણ-10ની પરીક્ષા&nbsp;</strong><br />આ વર્ષે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા 28 માર્ચ થી 12 એપ્રિલ દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ-અલગ દિવસે લેવામાં આવશે. જે પૈકી 30 માર્ચે બેઝીક ગણિત અને 31મીં માર્ચના રોજ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવશે.</p> <p><strong>ગયા વર્ષે રદ્દ થઇ હતી પરીક્ષા&nbsp;</strong><br />શૈક્ષણિક વર્ષ 2020-21માં કોરોના મહામારીના પગલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેના કારણે પરીક્ષા લે...

Gujarat : આજથી ધોરણ-10 બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

<p><strong>AHMEDABAD :</strong> આગામી 28 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ-10ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. આ પરીક્ષા માટે આજે એટલે કે 19 માર્ચથી હોલટિકિટ ડાઉનલોડ થવાની શરૂઆત થઇ ગઈ છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ આજથી બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થી બોર્ડની વેબસાઈટ Gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.</p> <p><strong>ગુજરાતમાં 28 માર્ચથી ધોરણ-10ની પરીક્ષા&nbsp;</strong><br />આ વર્ષે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા 28 માર્ચ થી 12 એપ્રિલ દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ-અલગ દિવસે લેવામાં આવશે. જે પૈકી 30 માર્ચે બેઝીક ગણિત અને 31મીં માર્ચના રોજ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવશે.</p> <p><strong>ગયા વર્ષે રદ્દ થઇ હતી પરીક્ષા&nbsp;</strong><br />શૈક્ષણિક વર્ષ 2020-21માં કોરોના મહામારીના પગલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેના કારણે પરીક્ષા લે...

GUJARAT : રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચાર તબક્કા પૂર્ણ, જાણો કેટલું થયું કામ

<p><strong>Gandhinagar :</strong> રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચાર તબક્કા પૂર્ણ થયા છે અને આજે 19 માર્ચે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોલવડા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.&nbsp;</p> <p><span style="font-weight: 400;">આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાકાર કરવા તેમણે પ્રેરણા આપી હતી.</span></p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પરિક...

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોલવડા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

<p>Gandhinagar : આજે 19 માર્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર &nbsp;પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો હતો.ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા વર્ષ ૨૦૧૮થી આ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે.</p> <p>75 દિવસ સુધી ચાલશે અભિયાન&nbsp;<br />આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ 75 વર્ષના ઉપલક્ષ્યમાં આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન 75 દિવસ સુધી લોકભાગીદારીથી હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળસંપત્તિ વિભાગના સહયોગથી 6 જેટલાં વિભાગોએ સાથે મળીને આ અભિયાન ઉપાડયું છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કોલવડા ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવી આ જળ અભિયાન વિધિવત રીતે શરૂ કરાવ્યું હતું.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામે...

ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા

<p><strong>GUJARAT :</strong> 18 માર્ચ ધુળેટીનો દિવસ ગુજરાત માટે દુર્ઘટનાનો દિવસ રહ્યો હતો. ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 16 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. &nbsp;દેવભૂમિ દ્વારકામાં 5, મહિસાગરમાં 4, વાપીમાં બે, ભરુચમાં બે, ભાવનગરમાં એક અને ખેડામાં 2 ડૂબ્યા છે.&nbsp;</p> <p><strong>ભાણવડમાં પાંચ મિત્રોના ડૂબી જતા મોત&nbsp;</strong></p> <p>દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કરુણાંતિકા સર્જાઈ છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ મિત્રોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં &nbsp;છે. આ સમાચાર બહેતા થતા સમગ્ર ભાણવડ તેમજ &nbsp;દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ પાંચ મિત્રો ધુળેટી પર્વ પર નદીમાં નહાવા માટે ગયા હતા અને આ દરમિયાન નદીના પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવ્યા દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા અને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ હોસ્પિ...

GUJARAT : ધુળેટીના દિવસે અલગ અલગ દુર્ઘટનામાં ડૂબી જતા 11 લોકોના મોત

<p><span style="font-weight: 400;">GUJARAT : 18 માર્ચ ધુળેટીનો દિવસ ગુજરાત માટે દુર્ઘટનાનો દિવસ રહ્યો છે. આજના દિવસે રાજ્યમાં વિવિધ ત્રણ દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી 11 લોકોના મોત&nbsp; થયા છે.&nbsp;</span><span style="font-weight: 400;">દેવભૂમિ દ્વારકામાં 5, મહિસાગરમાં 4 અને ખેડામાં 2 બાળકો ડૂબ્યા છે.&nbsp;</span></p> <p><strong>ખેડામાં બે બાળકો ડૂબ્યા&nbsp;</strong></p> <p><span style="font-weight: 400;">ખેડા જિલ્લાના વસો તાલુકા ઝારોલ ગામેં બે બાળકોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ધુળેટી પર્વ પર ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ બન્ને બાળકોની ઉમર 14 અને 15 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં 15 વર્ષના બાળકનું નામ પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને 14 વર્ષના બાળકનું નામ સાગર અજીતભાઈ સોલંકી છે. મૃતક બાળકોના મૃતદેહની &nbsp; પીએમની કાર્યવાહી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.</span></p> <p>...

Holi 2022: ગુજરાતનું એક એવું ગામ જ્યાં 200 વર્ષથી હોળી નથી રમાઈ, જાણો શું છે કારણ

<p><strong>Holi 2022:</strong> ભારતભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારની ઉજવણીની મુખ્ય ઓળખ હોલીકા દહન અને રંગ છે. હોલીકા દહન અને રંગો વગરની હોળીની ઉજવણી કરવાની કલ્પના પણ ના થઈ શકે. જો કે, ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં છેલ્લા 200 વર્ષથી હોળીની ઉજવણી નથી કરાઈ. આ ઉજવણી કેમ નથી કરાઈ તેનું કારણ પણ 200 વર્ષ જુની એક ઘટના છે જેનો ડર આજે પણ આ ગામના લોકોમાં યથાવત છે.&nbsp;</p> <p><strong>સંતોનો શ્રાપઃ</strong><br />ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા 200 વર્ષથી હોળીના પર્વની ઉજવણી નથી કરવામાં આવી. હોળીની ઉજવણી ના કરવાનું કારણ અહીં વર્ષો પહેલાં બનેલી એક ઘટના છે. એવી માન્યતા છે કે, એક અહંકારી રાજાએ ખરાબ કામ કર્યા હતા. રાજાના આ કામોથી કેટલાક સંતો ક્રોધિત થયા હતા અને આ ગામને શ્રાપ આપ્યો હતો. સંતોએ શ્રાપ આપીને કહ્યું હતું કે, આ ગામ સદાય માટે રંગહીન (બેરંગ) રહેશે. ત્યારથી લઈને અત્યાર સુધી આ ગામમાં હોળી ના રમવાની પરંપરા ચાલી આવે છે. આ સાથે આ રામસણ ગામમાં હોળી પણ નથી પ્રગટાવામાં આવતી.&nbsp;</...

GUJARAT : હવે AAPની નજર ગુજરાત પર, કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં આ તારીખે કરશે રોડ શો

<p><span style="font-weight: 400;">AHMEDABAD : દેશમાં હાલમાં જ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ છે. આ 5 રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, ગોવા,&nbsp; મણિપુર અને ઉત્તરાખંડના ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે, જયારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ જ્વલંત વિજય મેળવી ઇતિહાસ રચી દીધો. પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા. દિલ્હી બાજ પંજાબ એવું બીજું રાજ્ય બન્યું છે જ્યાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી હોય. હવે AAPની નજર ગુજરાત પર છે.&nbsp;&nbsp;</span></p> <p><strong>હવે AAPની નજર ગુજરાત પર&nbsp;</strong></p> <p><span style="font-weight: 400;">પંજાબમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. ગુજરાતના વર્ષ 2022ના અંતમાં વિધાનસભા ચૂંટણી થવા જય રહી છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમો શરૂ કરી દીધા છે. અને હવે એવા પણ સમાચારો મળી રહ્યાં છે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબમાં મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાત આવશે....

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા, કોઈ મોત નહીં

<p><strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં આજે &nbsp;છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 24 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 414 &nbsp;પર પહોંચી ગયો છે. રાજ્યમાં 6 લોકો વેન્ટીલેટર પર છે. 408 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212357 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939 &nbsp;લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું છે.&nbsp;</p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરામાં 2 ગાંધીનગરમાં 1, પાટણમાં 1 ગાંધીનગર કોર્પોરેશન 2, &nbsp; કોરોનાનો નવો કેસ નોંધાયો છે.&nbsp;</p> <p><strong>આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહીઃ</strong><br />નવસારી, વડોદરા, આણંદ, ભાવનગર કોર્પોરેશન, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, અમરેલી, અરવલ્લી, &nbsp;ભરુચ, બોટાદ, છોટા ઉદેપુર, &nbsp;દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ, &nbsp;જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા, કોઈ મોત નહીં

<p>ગાંધીનગરઃ ગુજરાતમાં આજે &nbsp;છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 443 &nbsp;પર પહોંચી ગયો છે. રાજ્યમાં 05 લોકો વેન્ટીલેટર પર છે. 438 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212304 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939 &nbsp;લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું છે.&nbsp;</p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશનમાં 4, બનાસકાંઠા 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 2, નવસારી 1, વડોદરા 1, આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 1 અને મહેસાણામાં &nbsp;1 &nbsp;કોરોનાનો નવો કેસ નોંધાયો છે.&nbsp;</p> <p>આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી</p> <p>અમદાવાદ, અમરેલી, અરવલ્લી, &nbsp;ભરુચ, બોટાદ, છોટા ઉદેપુર, &nbsp;દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ, &nbsp;જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરત...

લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ જ લેવાશે,  જાણો હસમુખ પટેલે ટ્વિટ કરી શું કહ્યું ?

<p>ગાંધીનગર:&nbsp; હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા તારીખ 10 એપ્રિલના રોજ જ લેવામાં આવશે. ભૂતકાળમાં જ્યારે પણ તારીખમાં ફેરફાર થયેલ છે ત્યારે તરત જ વેબસાઈટ તથા ટીવી ચેનલોના માધ્યમથી ઉમેદવારોને જાણ કરવામાં આવેલ છે. ઉમેદવારો વેબસાઈટ જોતા રહે અને અફવાથી સાવચેત રહે.</p> <p>[tw]https://twitter.com/Hasmukhpatelips/status/1503693148706336770[/tw]</p> <p>પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે તેવો ખોટો મેસેજ સોશિયલ મીડિયા પર ફરતો થયેલા નું ધ્યાન પર આવેલ છે,જે સાવ ખોટો છે. આવું કરનાર વિરુદ્ધમાં પગલા લેવા માટે પોલીસ તપાસ શરુ કરવામાં આવેલ છે.</p> <p>ઉલ્લેખનીય છે કે લોકરક્ષક કેડરની શારીરીક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન તારીખ 10/04/2022 (રવિવાર)ના રોજ કરવામાં આવશે.</p> <p>ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક તથા એસઆરપીએફ કોન્સ્ટેબલની 10,459 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની અંતિમ તારીખ 9 નવેમ્બરે પૂરી થઈ હતી. ભરતી માટે કુલ 12 લાખ જ...

GUJARAT : કોસ્ટલ સિક્યુરિટીના જવાનોની નોકરી અંગે હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો સમગ્ર વિગત

<p>GUJARAT : ગુજરાતના કોસ્ટલ એરિયામાં કોસ્ટલ સિક્યોરિટીમાં ફરજ બજાવતા યુવાનોની નોકરી અંગે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આ કોસ્ટલ સિક્યોરિટીમાં ફરજ બજાવતા યુવાનોની નોકરી કાયમી ગણાશે એવો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટના આ આદેશ બાદ રાજ્યના દરિયામાં પેટ્રોલિંગ કરતી &nbsp;30 બોટના જવાનોને &nbsp;કાયમી નોકરીના હકક અને લાભ મળશે. મુંબઈમાં 26-11 ના રોજ બનેલી આતંકી ઘટના બાદ દેશભરમાં કોસ્ટલ સિક્યુરિટીની ફોર્સ ઊભી કરાઇ હતી. દેશના અન્ય રાજ્યમાં ફરજ બજાવતા જવાનોને કાયમી નોકરીનો લાભ મળતો હતો, પણ ગુજરાતના જવાનો અત્યાર સુધી હંગામી ગણાતા હતા.&nbsp;</p> <p><strong>નરેશ પટેલે કોંગ્રેસ કે આપ નહીં પણ ભાજપમાં જોડાવાનો આપ્યો સંકેત</strong><br />ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવાના સંકેત આપ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ કે આપ નહીં, પરંતુ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે. નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, માર્ચના અંત સુધીમાં રાજકારણમાં...

ગાંધીનગરઃ સિંચાઈના પાણી માટે કોંગ્રેસના કયા MLAએ કહ્યું નર્મદા કેનાલમાં પાણી નાખીને સી-પ્લેન ઉડાવો, જાણો MLAએ શું માંગ કરી

<p><strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં ઉનાળાએ દસ્તક દિધી છે અને ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એવામાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળતું નર્મદા કેનાલનું પાણી ઉનાળામાં બંધ કરવામાં આવે છે. ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પુરતુ પાણી આપવાની માંગ સાથે આજે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈનું પાણી અને ખેડૂતોને મળતી 8 કલાકની વીજળી એમ બંનેની કટોકટી છે.</p> <p><strong>નર્મદા કેનાલમાં જ પાણી નાખો અને સી-પ્લેન ઉડાવોઃ</strong></p> <p>ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર સિંચાઈ માટે ખેડૂતોને નર્મદા કેનાલથી મળતા પાણીની ફરિયાદો ઉઠતી રહે છે. હવે ઉનાળાની શરુઆતમાં જ ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું. આજે વિધાનસભા સંકુલમાં મીડિયા સાથે વાતચીતમાં ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણી આપવા માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટમાં નર્મદા કેનાલનું પાણી નાખવામાં આવે છે અને સી-પ્લેન ઉડાવામાં આવે છે. ત્યારે અમારી માંગ છે કે નર્મદા કેન...

Surat: પંજાબમાં AAP જીતતાં જ પક્ષ છોડીને BJPમાં ગયેલાં આ મહિલા નેતા પાછાં AAPમાં આવી ગયાં, કહ્યું, ભાજપમાં ભ્રષ્ટાચાર......

<p style="text-align: justify;"><strong>SURAT :</strong> તાજેતરમાં દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપને બાબુમાંતી મળી તો પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા. પંજાબમાં 117 વિધાનસભા બેઠકોમાંથી AAPને 92, કોંગ્રેસને 18, શિરોમણી અકાલી દળને 4, ભાજપને 2 અને અન્ય ને 1 બેઠક મળી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતની અસર સુરત મહાનગરપાલિકામાં પણ જોવા મળી. સુરતમાં AAP છોડી ભાજપમાં ગયેલા મહિલા કોર્પોરેટર પંજાબમાં AAPની ભવ્ય જીત બાદ ફરી આમ આદમી પાર્ટીમાં પાછા ફર્યા.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>38 દિવસ પહેલા ભાજપમાં જોડાયા હતા મનિષા કુકડિયા</strong><br />સુરતમાં 38 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનિષા કુકડિયા ભાજપમાં જોડાયા હતા. જ્યારે ગઈકાલે 14 માર્ચે &nbsp;મનિષા કુકડિયા ફરી AAPમાં જોડાઈ ગયા છે. જેની જાહેરાત AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કરી છે.સુરત ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

<p>ગાંધીનગરઃ ગુજરાતમાં આજે &nbsp;છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 33 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 506 &nbsp;પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 500 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212187 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939 &nbsp;લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક દર્દીનું મોત થયું છે. &nbsp;અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત થયું છે.&nbsp;</p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 19, વડોદરા કોર્પોરેશનમાં 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, દાહોદ 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1, મોરબી 1, પાટણ 1, સુરત કોર્પોરેશન 1 અને તાપીમાં &nbsp;1 &nbsp;કોરોનાનો નવો કેસ નોંધાયો છે.&nbsp;</p> <p><strong>આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી</strong></p> <p>અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, &nbsp;ભરુચ, ભાવનગર, &nbsp; ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, &nbsp;દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ, &nbsp;જ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા

<p>ગાંધીનગરઃ ગુજરાતમાં આજે &nbsp;છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 37 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 537 &nbsp;પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 531 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212124 &nbsp;લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,938 &nbsp;લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી.&nbsp;</p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 13, વડોદરા કોર્પોરેશનમાં 10, તાપી 3, વડોદરા 3, મોરબી 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ 1, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશન 1 અને નવસારીમાં 1 &nbsp;કોરોનાનો નવો કેસ નોંધાયો છે.&nbsp;</p> <p><strong>આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી</strong></p> <p>અમરેલી, આણંદ, અરવલ્લી, &nbsp;બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, &nbsp; ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, &nbsp;દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, &nbsp;ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ,...

કાળઝાળ ગરમીથી શેકાવા રહો તૈયાર, હવામાન વિભાગે ચાર દિવસ યલો એલર્ટ જાહેર કર્યુ

<p>ગાંધીનગરઃ રાજ્યમાં દિવસને દિવસે ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી ચાર દિવસ રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે..આજે અને સોમવારે ઓરેન્જ જ્યારે મંગળ અને બુધવારે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>હવામાન વિભાગના મતે રાજ્યમાં ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. બે દિવસ જ્યાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કચ્છમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં બે દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા છે.</p> <p>રાજ્યમાં શનિવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 39.4 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર બન્યું છે. જ્યારે ભૂજ અને રાજકોટમાં ગરમીનો પારો 38.9 ડિગ્રી પર પહોંચ્યો હતો. કેશોદમાં ગરમીનો પારો 38.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે નલિયા અને કંડલા પોર્ટ પર ગરમીનો પારો 38.6 ડિગ્રી, સુરતમાં 38.2 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી, તો અમદાવાદ, ડીસા અને પોરબંદરમાં ગરમીનો પારો 37.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધતા લોકો ત્રાહ...

Kashmir Files : મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ 'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ કરમુક્ત કરવામાં આવી

<p><strong>Kashmir Files :</strong> બૉલીવુડ ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને &nbsp;લઈને ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ 'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ કરમુક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન કાર્યાલયના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ જાહેરાત કરવામાં આવી છે.આ પહેલા મધ્યપ્રદેશ સરકારે કાશ્મીર ફાઇલોને ટેક્સ ફ્રી કરી હતી. ઈન્દોરમાં ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ લોકોને ફિલ્મ બતાવવા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું. શુક્રવારે ફિલ્મ રિલીઝ થઇ ત્યારે &nbsp;ઈન્દોરમાં ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ તેમના માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું. હાથમાં ભગવા ધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો રીગલ તિરાહા ખાતે એકઠા થયા હતા અને પછી દેશભક્તિના નારા લગાવતા થિયેટરમાં પહોંચ્યા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે 'ધી કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.</p> &md...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47 કેસ નોંધાયા

<p>ગાંધીનગરઃ ગુજરાતમાં આજે &nbsp;છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 47 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 560 &nbsp;પર પહોંચી ગયો છે. રાજ્યમાં 07 લોકો વેન્ટીલેટર પર છે. 553 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212064 &nbsp;લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,938 &nbsp;લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી.</p> <p>અમદાવાદ કોર્પોરેશનમાં 31, વડોદરા કોર્પોરેશનમાં 5, વડોદરા 3, આણંદ 2, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મોરબી 1, રાજકોટ 1, &nbsp;સુરત કોર્પોરેશન 1 અને તાપીમાં 1 &nbsp;કોરોનાનો નવો કેસ નોંધાયો છે.&nbsp;</p> <p>અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, &nbsp; ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, &nbsp;દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, &nbsp;ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, &nbsp;નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજ...

પ્રધાનમંત્રી મોદી યોજશે ત્રીજો રોડ શૉ, જાણો રોડ શોનો રુટ અને કાર્યક્રમની વિગત

<p><strong>PM Modi Gujarat Visit:</strong> ગુજરાતના પ્રવાસે આવેલા આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજો રોડ શો યોજ્યો છે. અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે 11મા ખેલ મહાકુંભના શુભારંભ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શૉ કરીને સરદાર પટેલ સ્ટેડિયમ પર પહોંચશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન આ ત્રીજો રોડ શો કર્યો છે. આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રુપે પીએમ મોદી સતત લોકો વચ્ચે જઈને ભાજપના 4 રાજ્યોમાં મળેલા વિજયનો સંદેશ પણ આપી રહ્યા છે.</p> <p><strong>PMના ત્રીજા રોડ શોનો રુટઃ</strong><br />પ્રધાનમંત્રીના આજના આ ત્રીજા રોડ શોનો રુટ જોઈએ તો, સાંજે 4.30 વાગ્યે આ રોડ શો શરુ થયો હતો. પીએમ મોદીએ ગાંધીનગરના રાજભવનથી આ રોડ શોની શરુઆત કરી હતી અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થશે. આ રોડ શોના રુટમાં ઈન્દિરા બ્રીજ, એરપોર્ટ સર્કલ, શાહીબાગ ડફનાળા, વાડજ સર્કલ, ઉસ્માનપુરા, સરદાર પટેલ સ્ટેચ્યુ થઈને સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પહોંચશે. આ રોડ શો દરમ્યાન પ્રધાનમંત્રી મોદી લોકોનું અ...