Skip to main content

Gujarat Corona Case Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 283 કેસ, 3 લોકોના મોત


<p><strong>Gujarat Corona Case Update:</strong> ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ &nbsp;સામે આવી રહ્યા છે. &nbsp; આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 283 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે.&nbsp;</p> <p>આજે રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે 3 લોકોના મોત થયા છે. &nbsp;અમદાવાદ શહેરમાં 127 કેસ નોંધાયા છે. &nbsp; વડોદરા કોર્પોરેશન 29, સુરત કોર્પોરેશન 25, વડોદરા 14, મહેસાણા 13, વલસાડ 11, ગાંધીનગર કોર્પોરેશન 10 કેસ નોંધાયા છે. &nbsp; રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા નોંધાયો છે. તેમજ આજે 217 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2309 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે.&nbsp; &nbsp; &nbsp;</p> <h4 class="article-title ">દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, સતત ચોથા દિવસે આવ્યા 10 હજાર કેસ</h4> <p>કોરોનાના વધતા કેસોથી સમગ્ર દેશમાં ફરી ડરનો માહોલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 093 નવા કેસ નોંધાયા છે. આ આંકડાઓ બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 57 હજાર 542 થઈ ગઈ છે.</p> <p>દેશમાં છેલ્લા 24 કલાકમાં, 6,248 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે, જેના કારણે ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 4,42,29,459 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર્દીઓના સ્વસ્થ થવાનો દર હાલમાં 98.68 ટકા છે. દેશમાં ભૂતકાળમાં કેસોની સંખ્યા 10 હજારથી વધુ રહી છે. શનિવારે 10,753 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે આ આંકડો 11,109 પર પહોંચી ગયો હતો. તેના એક દિવસ પહેલા ગુરુવારે 10,158 કેસ નોંધાયા હતા.</p> <p>આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 807 રસીના ડોઝ સાથે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે., કોરોનાના કારણે 23 લોકોના મોત થયા છે, જે પછી કુલ મૃત્યુઆંક 5 લાખ 31 હજાર 114 પર પહોંચી ગયો છે. એવું પણ કહેવામાં આવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 79 હજાર 853 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.</p> <p><strong>મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ</strong></p> <p>શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 660 નવા કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે મૃત્યુના બે કેસ નોંધાયા છે. એક દિવસ પહેલા રાજ્યમાં કોરોનાના 1,152 નવા કેસ નોંધાયા હતા અને ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા કેસ નોંધાયા પછી કુલ કેસોની સંખ્યા વધીને 81,55,189 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને 1,48,477 થઈ ગયો છે. રાજ્યમાં મૃત્યુ દર 1.82 ટકા છે. મહારાષ્ટ્રમાં 539 દર્દીઓ સ્વસ્થ થયા બાદ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધીને 80,00,665 થઈ ગઈ છે.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...