Skip to main content

Mehsana:  કડીના જાસલપુર પાસે મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત


<p><strong>મહેસાણા:</strong> મહેસાણાના કડીના જાસલપુર ગામ નજીક &nbsp;એક મોટી દુર્ઘટના બની છે. જાસલપુરમાં એક ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત થયા છે. ભેખડ ધસી પડતા ઘણા&nbsp; શ્રમિકો દટાયા હતા. &nbsp;માટીની ભેખડ ધસી પડી હતી. આ ભેખડ ધસી પડતાં તેની અંદર મજૂરો દટાયા હતા. &nbsp;જેમાંથી 9 મજૂરોના માટીમાં દબાઈ જવાના કારણે &nbsp;મોત નીપજ્યા છે. હાલમાં તમામ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. &nbsp; આ ઉપરાંત અન્ય કેટલાક જેટલા મજૂરો &nbsp;નીચે દટાયા હોવાની આશંકા છે.</p> <p>ભેખડ ધસી પડવાની&nbsp; આ ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા છે.&nbsp; નિર્માણ સમયે દિવાલ ધસી પડતા આ ઘટના બની હતી. ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/UPDATE?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#UPDATE</a> | Gujarat: 7 people died after the wall of a private company collapsed near Jasalpur village in Kadi taluka of Mehsana district: Tarun Duggal, SP Mehsana <a href="https://ift.tt/Ui8MlaZ> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1845033365432406089?ref_src=twsrc%5Etfw">October 12, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>ખાનગી કંપનીમાં કરૂણ ઘટના બની&nbsp; &nbsp;</strong></p> <p>આ ઘટના સ્થળે હાલ પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો પહોંચ્યો છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ &nbsp;કામગીરી શરૂ કરવામાં આવી છે. જાસલપુર -અલદેસણ ગામ વચ્ચે ખાનગી કંપનીમાં કરૂણ ઘટના બની હતી.&nbsp; અંડર કન્સ્ટ્રક્શન સ્ટીલ કંપનીમાં કામ ચાલતું હતું. આ દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા મોટી દુર્ધટના સર્જાઇ હતી.&nbsp;</p> <p><strong>બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે&nbsp;</strong></p> <p>પાંચ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર હાજર છે.&nbsp; હાલ મજૂરોને બહાર કાઢવાનું કામ JCB ની મદદથી કરવામાં આવી રહ્યું છે. નવ શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.&nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p>શ્રમિકો રાજસ્થાન અને મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. હાલ તો ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી ગયો છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.&nbsp; &nbsp;&nbsp;</p> <p><strong>બચનાર વ્યક્તિએ સૌથી મોટો દાવો કર્યો</strong></p> <p>ભેખડ ધસી પડી તેમાં બચનાર વ્યક્તિએ સૌથી મોટો દાવો કર્યો છે. દુર્ઘટના અંગે સવારે જ આશંકા વ્યક્ત કરી હતી. કોઈપણ સેફ્ટીના સાધનો ન હોવાનો દાવો બચનાર વ્યક્તિએ કર્યો છે. જેમને પણ કોન્ટ્રાક્ટ સોંપાયો છે તેમની સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.&nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/aIiw0agVUDY?si=d_xbbdO7V8uvC3vV" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...