Skip to main content

Posts

'સત્યને પક્ષે રાખી બહુ મોટા કૌભાંડો ઉજાગર કરવા "રણછોડ" થઈને રહેવું સારુ' : યુવરાજસિંહ

<p>ભાવનગરઃ ડમીકાંડ મદ્દે યુવરાજસિંહની ધરપકડ થશે કે કેમ તેને લઈને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થાય તેવી સંભાવના છે. એસઓજી પીઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે હજુ સુધી યુવરાજસિંહ આવ્યા નથી. યુવરાજસિંહના જાડેજાના બંન્ને ફોન સતત બંધ આવી રહ્યા છે. 12 વાગ્યાનો સમય થઇ ચૂક્યો છે પરંતુ યુવરાજસિંહ પહોંચ્યા નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">મિત્રો મારો એક પ્રશ્ન છે દિલ ઉપર હાથ રાખી જવાબ આપજો. તમારો જવાબ શિરોમાન્ય રહશે. એટલે વિચારીને જવાબ આપજો. કેમ કે આ લડાઇ તમારા વતી હું લડી રહીયો છું. હું તમારા માટે લડું છું તો તમારું પણ મંતવ્ય જરૂરી છે.<br /><br />સત્યને પક્ષે રાખી બહુ મોટા કૌભાંડો ઉજાગર કરવા "રણછોડ" થઈને રહેવું સારું. <br /><br />કે&hellip;</p> &mdash; Yuvrajsinh Jadeja (@YAJadeja) <a href="https://twitter.com/YAJadeja/status/1648542529892274177?ref_src=twsrc%5Etfw">April 19, 2023</a></blockquote> ...

Accident: રાજકોટ પડધરી હાઇવે પર ટ્રેક્ટર અને કાર અથડાતા ગમખ્વાર અકસ્માત, 4નાં કરૂણ મોત

<p><strong>&nbsp;Accident:</strong> આજે વહેલી સવારે રાજકોટ અને પડધરી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહી એક કાર અને ટ્રેક્ટરની &nbsp;જોરદાર ટક્કરમાં 4 લોકોના કમકમાટીભર્યો મોત નિપજ્યાં છે.મળતી માહિતી મુજબ કાર પડધરી જતી હતી આ દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે અથડાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઘટનાં 4 લોકોના મૃત્યુ થયા છે જેમાંથી ત્રણ લોકો રાજકોટના હોવાની વિગત મળી છે.</p> <p class="article-title "><strong>મહેસાણા-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ પલટી, બે મુસાફરોના મોત</strong></p> <p>મહેસાણાઃ&nbsp; મહેસાણા-અમદાવાદ હાઈવે પર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસ પલટી ખાઇ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલ લક્ઝરી બસ પલટતા બે મુસાફરોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ૨૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લક્ઝરી બસ સુરતથી જોધપુર જઈ રહી હતી ત્યારે વહેલી સવારે સવા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રોડ પર અક્સ્માત થતાં સ્થાનિક લોકો ઘાયલોની મદદે આવ્યાં હતા. ચાર ક્રેઇનની મદદથી લક્ઝરી બસને ઉચકી ઘાયલોને બહાર નીકળવામ...

Gujarat Rain : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં કમોસમી વરાદની આગાહી, 40 કિ.મી.ની ઝડપે ફંકાઈ શકે છે પવન

<p>Gujarat Rain : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં કમોસમી વરાદની આગાહી, 40 કિ.મી.ની ઝડપે ફંકાઈ શકે છે પવન</p>

Gujarat: સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું

<p>રાજકોટ:&nbsp; સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. &nbsp; આજે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40.8 અને રાજકોટમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. &nbsp;હવામાન વિભાગના અનુસાર &nbsp;ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈ તાપમાનમાં વધારો થશે. &nbsp;બે દિવસ બાદ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 ડિગ્રી વધી શકે છે.&nbsp;</p> <p>હવામાન વિભાગની આગાહી &nbsp;સામે આવી છે. સાથે જ અમદાવાદવાસીઓને ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. બે દિવસ બાદ અમદાવાદમાં ગરમીમાં આંશિક રાહત મળશે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે 2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે.&nbsp;&nbsp;</p> <h4 class="article-title ">Gujarat: ડમીકાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી</h4> <p>ચકચારી ડમીકાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ...

Gujarat Vyapak Dumy Scam: SITની તપાસમાં મોટો ઘટસ્ફોટ, કાંડમાં પોલીસકર્મીઓ પણ સંડોવાયેલા હતા

<p>Gujarat Vyapak Dumy Scam: SITની તપાસમાં મોટો ઘટસ્ફોટ, કાંડમાં પોલીસકર્મીઓ પણ સંડોવાયેલા હતા&nbsp;</p>

Gujarat Corona Case Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 283 કેસ, 3 લોકોના મોત

<p><strong>Gujarat Corona Case Update:</strong> ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ &nbsp;સામે આવી રહ્યા છે. &nbsp; આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 283 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે.&nbsp;</p> <p>આજે રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે 3 લોકોના મોત થયા છે. &nbsp;અમદાવાદ શહેરમાં 127 કેસ નોંધાયા છે. &nbsp; વડોદરા કોર્પોરેશન 29, સુરત કોર્પોરેશન 25, વડોદરા 14, મહેસાણા 13, વલસાડ 11, ગાંધીનગર કોર્પોરેશન 10 કેસ નોંધાયા છે. &nbsp; રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા નોંધાયો છે. તેમજ આજે 217 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2309 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે.&nbsp; &nbsp; &nbsp;</p> <h4 class="article-title ">દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, સતત ચોથા દિવસે આવ્યા 10 હજાર કેસ</h4> <p>કોરોનાના વધતા કેસોથી સમગ્ર દેશમાં ફરી ડરનો માહોલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંક...

Gujarat Politics: ગુજરાત કોંગ્રેસમાં નવા જુનીનાં એંધાણ, અમિત ચાવડાએ એક હોટલમાં બોલાવી બેઠક

<p style="text-align: justify;"><strong>Gujarat Politics:</strong> &nbsp;ગુજરાત કોંગ્રેસમાં આગામી સમયમાં નવા જુનીનાં એંધાણ છે. વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ બેઠક બોલાવી છે. અમિત ચાવડાની આગેવાનીમાં મળેલ બેઠકમાં પ્રદેશના આગેવાનો હાજર છે. સમગ્ર ગુજરાતમાંથી અમુક લોકોને જ બેઠક માટે આમંત્રણ અપાયું હતું.&nbsp; ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત 50 જેટલા લોકોને મિટિંગમાં બોલાવ્યા છે. ગાંધીનગરની એક હોટલમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગેનિબેન ઠાકોર, કિરીટ પટેલ,પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હાજર છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેનિબેન ઠુમ્મર, પ્રદેશના મહામંત્રીઓ સહિતના ગુજરાતના આગેવાનો હાજર છે.&nbsp;</p> <h4 class="article-title ">સુરતના ભટારમાં સગીરે કરી આત્મહત્યા</h4> <p>સુરતના ભટારમાં સગીરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ભટારમાં એક સગીરે આત્મહત્યા કરી હતી. સગીરે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા છે. સગીરે આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છે. મૃતકના પિતાનું 15 ...