Skip to main content

Posts

Gujarat Rain: રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી, પાંચ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

<p>Gujarat Rain:&nbsp; રાજ્યમાં કેટલાક જિલ્લાઓમા છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્ય માટે 24 કલાક હજુ ભારે છે. 24 કલાક માટે રાજ્યના પાંચ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/pqxGv-njKfg?si=AFkuxZ4F5ZWOXC2X" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>જે જિલ્લાઓમાં 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખેડા,અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદનો સમાવેશ થાય છે. જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાનો સમાવેશ થાય છે. તે સ...

Rain Update:દાહોદમાં મૂશળધાર વરસાદ, નદીના પૂરમાં કાર તણાઇ, 5 લોકોના જીવ જોખમમાં મૂકાયા

<p><strong>Dahod Rain:</strong> હવામાન વિભાગની વરસાદીની આગાહી વચ્ચે મેઘરાજાએ દાહોદને પણ ઘમરોળ્યું છે અહીં ભારે વરસાદના કારણે નદી ગાંડીતૂર થતા રસ્તા પર નદીના પાણી ફરી વળ્યાં છે. દાહોદના સુખસરની ખારી નદીમાં કાર તણાઈ હતી. જેના કારણે 5 લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. જો કે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ઘર્યું હતું .</p> <p>સમગ્ર દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદના કારણે&nbsp; &nbsp;નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ વધુ ખરાબ છે. અહીની દૂધમતિ નદી બે કાંઠે વહેતા મંદિરમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના વિવિધ મંદિરો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વનખંડી, ઓમરાકેશ્વર સાંઈ ધામ મંદિરમાં પાણી ભરાઇ જતાં&nbsp; મંદિરને શ્રદ્ધાળુઓ માટે &nbsp;બંધ કરવામાં આવ્યું હતું.</p> <p>દાહોદ જિલ્લામાં દેવગઢબારીયાના ઉંચવાણમાં પાનમ નદીમાં પણ &nbsp;ચાર લોકો ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી ચાર લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે ...

Gujarat Rain Update Live: રાજ્યમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, આ જિલ્લામાં પુરનો ખતરો, જાણો અપડેટ

<p><strong>Gujarat Rain Update Live:</strong>બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઇકાલથી વરસાદી માહોલની જમાવટ થઇ છે આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે.</p> <p>બંગાળની ખાડીમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમ &nbsp;ઓડિસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત પર થઈને અરબી સમુદ્રમાં જશે.&nbsp;જેની અસર ગુજરાત પર પણ થઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે.</p> <p><strong>ક્યાં જિલ્લામાં પડશે ભારે વરસાદ</strong></p> <p>હવામાન વિભાગના અનુમાન મુજબ 17 સપ્ટેમ્બર એટલે આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારના જિલ્લામાં &nbsp;17 અને 19 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે.</p> <p>આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે &nbsp;આગાહી કરી છે. અતિભારે વરસાદની આગાહીને પગલે તમામ ઝોનના જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે.</p> <p><strong>ક્યાં જિલ્લામાં રેડ એલર...

Train Cancelled: રાજ્યમાં વરસાદથી આ ટ્રેનો કરાઈ રદ્દ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

<p><strong>Gujarat Rain:</strong> રાજ્યમાં ફરી ચોમાસાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. સુરત, બરોડા, ભરૂચ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર જતી ટ્રેનને અસર પહોંચી છે. 8 ટ્રેન સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે, જ્યારે વધુ બે ટ્રેન રદ્દ કરવા રેલવે વિભાગની તૈયારી છે. બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ ભંગાણના કારણે આજની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનના બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ વિક્ષેપને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.</p> <p><strong>રદ કરાયેલી ટ્રેનો</strong></p> <ol> <li>ટ્રેન નંબર 09156 &ndash; વડોદરા &ndash; સુરત મેમુ</li> <li>ટ્રેન નંબર 09152 &ndash; સુરત &ndash; વલસાડ મેમુ</li> <li>ટ્રેન નંબર 09154 &ndash; વલસાડ &ndash; ઉમરગામ મેમુ</li> <li>ટ્રેન નંબર 09153 &ndash; ઉમરગામ &ndash; વલસાડ મેમુ</li> <li>ટ્રેન નંબર ...

નર્મદા ડેમ લોકાર્પણને આજે 5 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યાં નીરના વધામણા, જળ સપાટી 138.68 મીટરે પહોંચી

<p>Narmada Dam:નર્મદા ડેમના લોકાર્પણને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે ઉપરાંત નર્મદા ડેમમાં નવા નીરના કારણે તેની જળસપાટીમાં પણ સતત વધારો થયો છે,. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર થઈને પ્રથમવાર 138.68 મીટરે નોંધાઈ છે. જે &nbsp;મહત્તમ સપાટીએ પહોંચી જતા સીએમ નર્મદા ડેમ પહોંચ્યા હતા અને&nbsp; વિધિવત પૂજન અર્ચન કર્યું હતું.</p> <p>ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીએ આજે તેમના જન્મદિવસના અવસરે 17 સ્પેટેમ્બર 2017 ના રોજ આ નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું.&nbsp; જેના કારણે પણ&nbsp; ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે. જેને કારણે નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવાયો છે. &nbsp;સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા ડેમ પહોંચ્યા હતા અને પૂજા વિઘિ બાદ ડેમની જળસપાટી વધતા તેની અસર નીચે આવતા ગામની સમીક્ષા કરી હતી.</p> <p>ઉલ્લેખનિય છે કે, નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRF ની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાંચ પુરુષ, ૧૦ બાળક બાળક તથા એક મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો. આ...

Gujarat Rain Forecast: રાજ્યના આ 9 જિલ્લામાં આજે પડશે અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

<p><strong>Gujarat Rain Forecast:</strong>બહુ લાંબા સમયના વિરામ બાદ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ફરી રિએન્ટ્રી કરી છે. હવામાન વિભાગે 9 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરી છે.</p> <p>બંગાળમાં સર્જાયેલ એક મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.&nbsp; રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની રિ-એન્ટ્રી થઇ છે. આગામી ત્રણ કલાકમાં 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.</p> <p>9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી</p> <p>હવામાન વિભાગે આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી,નર્મદા, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલીમાં &nbsp;ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.</p> <p><strong>આ જિલ્લામાં પડશે સામાન્ય વરસાદ</strong></p> <p><strong>હવામાન વિભાગના અનુમાન મુજબ&nbsp; </strong>પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદમાં સામાન્ય વ...

Vadodara Rain: ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં 1000 લોકોનું સ્થળાંતર, 11 ગામ એલર્ટ પર, ગરુડેશ્વર હાઈવે પાણીમાં ગરકાવ

<p><strong>Vadodara Rain:</strong>રાજયમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. &nbsp;ત્યારે ભારે વરસાદના કારણે નર્મદા ડેમનું સતત જળસ્તર&nbsp; વધી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.</p> <p>વડોદરા ના કરજણ તાલુકાના 11 જેટલા ગામોમાં નર્મદાના પાણીની અસરને લઈ 1000 ઉપરાંત લોકોનું પશુધન સાથે સલામત સ્થળે સ્થળાંત કરવામાં આવ્યુ છે.</p> <p>વડોદરાના કરજણમાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોને &nbsp;એલર્ટ કરવામાં આવ્યા છે. પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે ખસેડાયા છે. ઉપરાંત &nbsp;આલમપુરા, લીલીપુરા, દિવાબેટ સહિતના ગામોમાં પણ સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. કોઠીયા ગામે માછીમારની નાવડી પલટી જતાં માછીમાર &nbsp;લાપતા થયા છે. ...</p> <p>તો બીજી તરફ પવન સાથે વરસેલા વરસાદથી ડભોઈના પટેલવાગા વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી થયું છે. મકાન માલિક સહિત પરિવારના ત્રણ લોકો &nbsp;ઈજાગ્રસ્ત થયા છે. જેને 108 મારફતે સારવાર માટે &nbsp;હોસ્પિટલ લઇ જવાયા હતા. મકાન તૂટી પડતાં મકાન પાસે પાર્ક કર...