Skip to main content

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો


<p style="text-align: justify;" data-path-to-node="1"><strong>Gujarat Rain:</strong> દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના નવ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="1"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="2"><strong data-path-to-node="2" data-index-in-node="0">બે મજબૂત સિસ્ટમ સક્રિય, 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે:</strong></p> <p style="text-align: justify;" data-path-to-node="2">દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલું લો-પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન હજુ પણ યથાવત છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે, જે આગામી 2 થી 3 દિવસમાં વધુ મજબૂત બની શકે છે. આ બંને સિસ્ટમ વચ્ચે શિયર ઝોન સર્જાવાના કારણે ગુજરાત પર ભારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. તેના પગલે સમગ્ર રાજ્યમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="2"><a title="આ પણ વાંચો...અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા" href="https://ift.tt/tj2mSlc" target="_self">આ પણ વાંચો...અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા</a></p> <p style="text-align: justify;" data-path-to-node="3"><strong data-path-to-node="3" data-index-in-node="0">જિલ્લાવાર એલર્ટની સ્થિતિ:</strong></p> <ul> <li data-path-to-node="4,0,0"><strong data-path-to-node="4,0,0" data-index-in-node="0">રેડ એલર્ટ (9 જિલ્લા):</strong> બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને સુરેન્દ્રનગર.</li> <li data-path-to-node="4,1,0"><strong data-path-to-node="4,1,0" data-index-in-node="0">ઓરેન્જ એલર્ટ (18 જિલ્લા):</strong> અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ.</li> </ul> <p style="text-align: justify;" data-path-to-node="5"><strong data-path-to-node="5" data-index-in-node="0">સરદાર સરોવર નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ:</strong> નર્મદા ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે. આજે સવારે 9:00 વાગ્યાની વિગત મુજબ:</p> <ul> <li data-path-to-node="6,0,0"><strong data-path-to-node="6,0,0" data-index-in-node="0">હાલની જળસપાટી:</strong> 128.38 મીટર (મહત્તમ સપાટી: 138.68 મીટર)</li> <li data-path-to-node="6,1,0"><strong data-path-to-node="6,1,0" data-index-in-node="0">જળસંગ્રહ (સ્ટોરેજ):</strong> 69.25% (6550.81 MCM)</li> <li data-path-to-node="6,2,0"><strong data-path-to-node="6,2,0" data-index-in-node="0">પાણીની આવક:</strong> 263 ક્યૂસેક</li> <li data-path-to-node="6,3,0"><strong data-path-to-node="6,3,0" data-index-in-node="0">કુલ જાવક:</strong> 2405 ક્યૂસેક (નદીમાં 620 ક્યૂસેક અને કેનાલમાં 1785 ક્યૂસેક)</li> <li data-path-to-node="6,4,0">છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 11 સેન્ટીમીટરનો વધારો થયો છે.</li> </ul> <p style="text-align: justify;" data-path-to-node="7"><strong data-path-to-node="7" data-index-in-node="0">વલસાડમાં પૂર બાદ ભયાનક તારાજી, ઉદ્યોગકારો બરબાદ:</strong></p> <p style="text-align: justify;" data-path-to-node="7">છેલ્લા બે દિવસમાં પડેલા વિક્રમજનક વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ભારે નુકસાન સામે આવ્યું છે. દમણગંગા નદીમાં તંત્ર દ્વારા 3 લાખ ક્યૂસેક પાણી છોડાતાં વાપી પાસે આવેલ રોયલ ઈન્ડસ્ટ્રીયલ હબમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. અહીં આવેલા 90 જેટલા સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝના શેડમાં 10 ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં નાના ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર નુકસાન સહન કરી રહેલા ઉદ્યોગકારો હવે સરકાર પાસે રાહત પેકેજની આશા રાખી રહ્યા છે.                    </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...