Skip to main content

Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી


<p><strong>Rain Forecast:</strong> દક્ષિણ ગુજરાત બાદ હાલ મધ્ય ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે, હવામાન વિભાગે આગામી 27 જુલાઇ સુધી ગુજરાત રિઝનમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. મધ્યગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ગઇ કાલે મધ્યગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો અનેક વિસ્તાર જળમગ્ન થતા જનજીનન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.  હવામાન વિભાગે હજુ પણ આગામી 4 દિવસ  મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં 12 ઇંચથી વધુ વરસાદ પડતા માટોભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=L6PlNmnXgdHaDMTN" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>હાલ ગુજરાત પર વરસાદ લાવતી સિસ્ટમ એક્ટિવ થતાં મધ્યગુજરાતમાં અતિભઆરે વરસાદ વરસી રહયો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત પર શિયરઝોન બન્યું છે. જેના કારણે સતત ભારે વરસાદ પડી રહ્યો છે. નોધનિય છે કે, વેસ્ટર્ન ડિસ્ચર્બન્સની અસર અને સાયક્લોનિક સર્કયુલેશનના રાજસ્થાન પરથી પસાર થતાં  ગુજરાત રિજનમાં હાલ સારો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને 27 જુલાઇ સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.</p> <p>આ પણ વાંચો:<strong> <a title="Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર" href="https://ift.tt/V7iH4RU" target="_self">Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર</a></strong></p> <p><strong>આ જિલ્લામાં રેડ એલર્ટ જેવી સ્થિતિ થવાની શક્યતા</strong></p> <p>ખેડા. આણંદ, અમદાવાદ, ,ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, દોહાદ, મહિસાગર,મોરબી,સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.આ સિવાય ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, તાપી,વલસાડ, ડાંગ, નર્મદા, છોટઉદેપુર, પંચમહાલ, આણંદ, મહેસાણા, વાવ, થરાદમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.</p> <p><strong>અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત</strong></p> <p>અમદાવાદમાં ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. સેલા, બોપલ, આનંદનગર, પ્રહલાદનગર  શાહિબાગ સહિતના વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જતાં ખાસ કરીને વાહનચાલકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.               </p> <p>ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક શહેરો અને ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ 19.96 ઈંચ વરસાદ ખેડાના મહેમદાબાદમાં નોંધાયો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં સરેરાશ 12 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 22 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે મોડીરાત્રે વરસાદનું જોર ઘટતા શહેરના તમામ અંડરપાસ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.         </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...