Skip to main content

Posts

Showing posts from November, 2024

Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ

<p>Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ &nbsp;થયો હતો. સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ આફ્રિકા, બેંગકોક,મલેશિયા,સિંગાપોરમાં રૂપિયા મોકલ્યાની શક્યતા છે. ભૂપેન્દ્ર ઝાલાનું નેટવર્ક અનેક દેશમાં ફેલાયેલું છે. UAE સહિત અનેક દેશોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણ કરેલું છે. લોકોને લલચાવી ઉઘરાવેલા રૂપિયા ભૂપેન્દ્રસિંહે વિદેશમાં મોકલ્યા છે. તે સિવાય દુબઈમાં રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. BZ સિવાય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અન્ય નામે પણ કંપનીઓ શરૂ કરી છે.</p> <p>મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતીયા વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હિંમતનગરમાં મહાઠગના એજન્ટના ઘર, ઓફિસે તપાસ શરૂ કરાઇ હતી. એજન્ટ રૂષિત મહેતાના ઘરે,ઓફિસે CID ક્રાઈમે તપાસ કરી હતી. રૂષિત મહેતા BZ ગ્રુપનું એકાઉન્ટ હેન્ડલ કરતો હતો. BZ ગ્રુપના સાત એજન્ટોની પોલીસે ધરપકડ કરી હતી.</p> <p>બીઝેડ ગ્રુપના છ હજાર કરોડ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે સાત આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય એજન્ટ મયુર દરજી છે. સીઆઈડી ક્રાઈમે ઝડપેલા સાત આરોપીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા....

Gujarat Educaton : બજારમાં બીજા સત્રના ધોરણ 5 થી 8ના પુસ્તકો ન મળતા હોવાની વાલીઓમાં ફરિયાદ ઉઠી

<p>શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ પણ પુસ્તકો ન મળતા હોવાની વાલીઓમાં ફરિયાદ ઉઠી છે. દિવાળી વેકેશન પુરુ થયા બાદ સ્કૂલોમાં બીજા સત્ર શરુ થયાને 10 દિવસ થવા આવ્યા છે. ત્યારે હજુ સુધી ધોરણ 5થી 8ના વિવિધ વિષયોના પુસ્તકો બજારમાં ન મળતા હોવાની વાલીઓની ફરિયાદો ઉઠી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ સંલગ્ન રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલમાં ધોરણ 1થી 12માં પાઠ્ય પુસ્તક મંડળ આધારીત પુસ્તકો જ ભણાવવામાં આવતા હોય છે. દર વર્ષે પાઠ્ય પુસ્તક મંડળ તરફથી વેકેશન પહેલા જ પુસ્તકોનું વિતરણ કરી દેવામાં આવે છે. જો કે આ વર્ષે ધોરણ પાંચથી આઠમાં બીજા સેમેસ્ટરના કેટલાક વિષયોના પુસ્તકો હજુ બજારમાં જોવા ન મળતા હોવાની ફરિયાદો વાલીઓમાં ઉઠી છે. જો કે બીજી બાજુ શિક્ષક વિભાગનો દાવો છે કે. રાજ્યની તમામ સરકારી-ગ્રાન્ટેડ, કોર્પોરેશન સ્કૂલો માટે સમયસર જરૂરિયાત મુજબ પુસ્તકનું વિતરણ થઈ ગયુ છે. તો વિક્રેતાઓનો દાવો છે. જેટલા પુસ્તકો આવ્યા હતા એટલાનો સ્ટોક ખાલી થઈ ગયો છે... હાલમાં નવો સ્ટોક નથી.&nbsp;</p>

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 

<p><strong>Gujarat News:</strong> દાદરા નગર હવેલીના દૂધની નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. &nbsp;કાર પલટી મારી જતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સુરતના મિત્રો દૂધની તરફ આવી રહ્યા હતા આ સમયે અકસ્માતની ઘટના બની હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી નીચે ખાબકી હતી. એક સાથે ચાર લોકોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.&nbsp;</p> <p><strong>કાર ત્રણથી ચાર પલટી મારી ગઈ</strong></p> <p>દાદરા નગર હવેલીના ખાનવેલ દુધની રોડ પર ઉપલા મેઢા ગામે સુરતના પાંચ મિત્રો ગાડી નંબર GJ05 JP 6705 મા ખાનવેલ તરફ આવી રહ્યા હતા તે સમયે ઘાટ ઉતરતી વખતે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા મોટા પથ્થર સાથે ટકરાયા બાદ કાર ત્રણથી ચાર પલટી મારી ગઈ હતી.&nbsp;</p> <p><strong>ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત</strong></p> <p>આ અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. &nbsp;આ અકસ્માતની ઘટના જોતા સ્થાનિક લોકો દોડી ...

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ

<p>Ponzi scam: કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ કરવામાં આવી છે. CID ક્રાઈમે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ 316 (5), 318 (4) 61 (2)ની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અંતર્ગત પણ ફરિયાદ નોંધવામાં આવી છે. BZ ફાયનાન્સિયલ સર્વિસ અને BZ ગ્રુપે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ઓફિસો ખોલી ફ્રોડ કર્યાનો આરોપ છે. CID ક્રાઈમના પોલીસ ઈન્સ્પેકટર ફરિયાદી બન્યા હતા. ભૂપેન્દ્રસિંહ સહિત તેના મળતિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.</p> <p>સાબરકાંઠાનો ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો શોખીન હોવાનો ખુલાસો થયો છે. ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે કરોડો રૂપિયાની વૈભવી કાર છે. ઠગ ભૂપેન્દ્રસિંહને લેક્સસ, લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કારના શોખ છે. એટલું જ નહી જન્મદિવસની ઉજવણી સમયે ઠગ ભૂપેન્દ્ર ઝાલાએ સોનાનો તાજ પહેર્યો છે. સોનાનો તાજ પહેરી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ જન્મદિવસની ઉજવણી કરી હતી.</p> <p>ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ ધારાસભ્યએ કર્યું હતું. બાયાડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જ પોન્ઝી ...

Gujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજા

<p>POCSOના ગુનામાં ખૂબ સંવેદના સાથે દિવસ-રાત એક કરીને આરોપીઓને પકડી સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસ કરીને વૈજ્ઞાનિક સહિતના મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને ફાંસી સુધીની મહત્તમ સજા કરાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તેમની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા છે. આ પ્રસંશનિય કામગીરી બદલ ગુજરાત પોલીસ દ્વારા મહિલા પોલીસ સહિત 1345 પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ. 12,64,630નું રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.</p> <p>ગુજરાત પોલીસ બાળકો અને સગીર દિકરીઓની સુરક્ષાને વિશેષ પ્રાથમિકતા આપે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળકો અને સગીર દિકરીઓ સામે થતાં અત્યાચાર તેમજ દુષ્કર્મના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે ત્યારે આવા ગુનાઓ આચરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમને મહત્તમ સજા કરાવી ભોગ બનનારના પરિવરજનોને ઝડપી ન્યાય મળે તે પ્રકારે ગુજરાત પોલીસ કાર્ય કરી રહી છે.</p> <p>છેલ્લા ત્રણ વર્ષમાં પોક્સોના ...

Gujarat BJP President : કોણ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ? કોણ કોણ છે રેસમાં?

<p>Gujarat BJP President : કોણ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ? કોણ કોણ છે રેસમાં?</p>

લોક અદાલત:અરવલ્લી જિલ્લાની કોર્ટોમાં 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત

https://ift.tt/Q05XJLr અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.14 ડિસેમ્બરે જિલ્લાની મુખ્ય ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને તાલુકાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી@મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લા મુકામે જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને અરવલ્લી જિલ્લાની તાબાની તમામ તાલુકાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. લોક અદાલતમાં ટ્રાફિક ઇ-ચલણ (ઇ-મેમો)નો પણ સમાવેશ કરાયો છે. જેથી જનતાને મળેલ ટ્રાફિક ઇ-ચલણ (ઇ-મેમો) આ લોક અદાલતમાં ભરી શકાશે. ઇ-મેમોના દંડની રકમ રોકડમાં ભરવા માટે નેત્રમ શાખા, એ વિંગ, ગ્રાઉન્ડ ફલોર, પોલીસ અધિક્ષકની કચેરી, મોડાસાનો સંપર્ક કરવા માટે અને- ઇ-મેમોના દંડની રકમ ઓનલાઇન નીચે મુજબની લીંકથી ભરી શકાશે. (1) http:// echallanpayment.gujarat.gov.in અને http:/echallan.parivahan.gov.inઇ-ચલણ (ઇ-મેમો) બાબતે વધુ માહિતી માટે ટે.નં.૦૨૭૭૪-૨૫૦૧૧૮ તથા મો.નં. ૬૩૫૯૬૨૮૪૨૮અથવા ઇ-મેઇલ ccc-arv@gujarat.gov.in ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. લોક અદાલતમાં ટ્રાફિ...

Bar Council of Gujarat | ગુજરાતમાં વકીલોની નોંધણીમાં નોંધપાત્ર વધારો

<p>ગુજરાતમાં વકીલોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે... વકીલોના એનરોલમેન્ટ માટેની ફી 750 રૂપિયા નક્કી કરાયા બાદ છેલ્લા ત્રણ મહિનામાં 4,000 થી પણ વધુ લોકોએ વકીલાતની સનદ માટે એનરોલમેન્ટ કરાવ્યું</p>

Gujarat Cold Wave : આજતી ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયા સૌથી ઠંડુગાર

<p>Gujarat Cold Wave : આજતી ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયા સૌથી ઠંડુગાર</p>

Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

<p>Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ&nbsp;</p> <p>સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસે સરકારી સેવાઓના સુદૃઢીકરણ માટે ડીપ ટેક્નોલોજીના ઉપયોગ તથા AI અને ડેટા એનાલિટિક્સ અંગે જાણકારી મેળવવી ખૂબ રસપ્રદ બની રહી.&nbsp;આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ હવે ખૂબ વ્યાપક બની રહ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમને હવે AI ની મદદથી 23 ભાષાઓમાં સાંભળી શકાય છે, અને ન્યાયાલયોમાં પણ AI નો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓને AI ના માધ્યમથી જરૂરિયાતમંદ લોકો સુધી વધુ અસરકારક રીતે કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે આજના સત્રમાં ચર્ચા કરવામાં આવી.&nbsp;આ ઉપરાંત, આપણા સ્થાનિક કારીગરોના ઉત્પાદનોને વધુ સારી રીતે વૈશ્વિક બજારોમાં પહોંચાડવા તેમજ યુવાનોને રોજગારીની વધુ સારી તકો આપવામાં પણ AI નો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે અંગે ચિંતન કરવામાં આવ્યું.</p>

Gujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાં

<div class="video-title style-scope ytcp-video-thumbnail-with-info">Gujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાં</div> <p>નવેમ્બર મહિનો પુરો થવા જઈ રહ્યો છે ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનો પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે. ગુજરાતમાં 13 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે પણ સેવી છે. અત્યારે ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.</p> <p>ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરું થયું છે. તપામાન પણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા 13 ડિગ્રી લઘુતમ તાપમાન ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.</p>

Gujarat Government : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય

<p><br />સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય. રવિ પાકના વાવેતર માટે સરકાર ખેડૂતોને ફાળવાશે નર્મદાનું પાણી. સરકારના નિર્ણયથી 60 હજાર એકર જમીનને મળશે સિંચાઈનો લાભ</p>

Gandhinagar: રાજ્યમાં નવી જંત્રીને લઈને કાઉન્ટડાઉન શરુ, સરકારે મંગાવ્યા વાંધા -સૂચનો

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. ૧૫-૦૪-૨૦૨૩ થી અમલમાં છે.&nbsp;</p> <p style="text-align: justify;">મુખ્યમંત્રી સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.તેમણે આવી રજુઆતો ધ્યાને લઈને વ્યાપક જાહેર હિતમાં જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ (rationalisation) કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા હતાં. &nbsp;</p> <p style=...

અમદાવાદના સમાચાર:ચાંદખેડામાં પટ્ટી વડાપાઉ અને વાસણા વિસ્તારમાં મધુર પાર્લર સહિત 5 દુકાનોને સીલ કરવામાં આવી

https://ift.tt/er3wDl8 અમદાવાદ શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણને લઈને સ્વચ્છતા જળવાય તેમજ જાહેર રોડ ઉપર લોકો ગંદકી કે કચરો ન ફેંકે તેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરમાં ગંદકી બદલ નવરંગપુરામાં કૈલાશ ભાજીપાવ, નારણપુરામાં છાશવાલા, ચાંદખેડામાં પટ્ટી વડાપાઉ અને વાસણા વિસ્તારમાં મધુર પાર્લર સહિત 5 દુકાનોને સીલ કરવામાં આવી છે. બે દિવસમાં 109 દુકાનો-ઓફિસોને નોટીસ આપી જાહેર માર્ગો પર ગંદકી/ ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચાતા ફેરીયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા. જાહેરમાર્ગો પર ગંદકી /ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં છેલ્લાં બે દિવસમાં 109 જેટલા દુકાનો-ઓફિસોને નોટીસ આપી તેમજ કુલ રૂ. 81,400નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે 5 દુકાનોને સી...

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

<p><strong>Surendranagar:</strong> રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ચોરી-લૂંટફાટ, હત્યા બાદ હવે જુગારધામના કિસ્સા વધતા પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે. સુરેન્દ્રનગરમા આજે SMCએ દરોડા પાડીને એક મોટુ જુગારધામ પકડી પાડ્યુ હતુ. આ દરોડા દરમિયાન સ્ટેટ મૉનિટરિંગ સેલની ટીમે 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 30 જેટલા શકુઓનીઓને દબોચી લીધા હતા. ખાસ વાત છે કે, આ જુગારધામ વડોદરા એસીબી પીઆઇનો ભાઇ જ ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યુ છે.&nbsp;</p> <p>માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે. આ વખતે SMCની ટીમે દરોડા પાડીને વધુ એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જિલ્લાના પાટડીમાં એક રહેણાંક ઘરમાં ચાલતુ જુગારધામ પકડાયુ છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, સ્ટેટ મૉનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી, જે પ્રમાણે, ટીમે સુરેન્દ્રનગરના પાટડીમાં વેલનાથનગરના એક રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. SMCની ટીમને જોઇને મકાનના દરવાજા બંધ કરી દેવાયા હતા, પોલીસે દરવાજો તોડીને જુગાર રમતા 30 લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં પાંચ મહિલાઓ પણ સામેલ હતી...

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

<p><strong>Accident:&nbsp;</strong>ભરૂચના જંબુસરના મગણાદ નજીક અકસ્માતમાં હાઇવે રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘુસી જતાં 6 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે&nbsp; ચાર લોકને ઇજા પહોંચી છે. &nbsp;ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા છે. દુર્ઘટના મોડીરાત્રીના પોણા અગિયાર વાગ્યે બની હતી. ગંભીર રીતે ઘવાયેલા ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા હોસ્પિટલ લઇ જવાયા છે. જંબુસરના પાંચ કડા ગામના પરિવાર ભરૂચ જઇ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત નડ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભરૂચના જંબુસરના મગણાદ ગામ નજીક ઉભેલી ટ્રકમાં પાછળથી ઇકો કાર અથડાતા ભયંકર &nbsp;અકસ્માત સર્જાયો હતો.જેને 6 લોકોનો ભોગ લીધો. કારમાં કુલ 10 લોકો સવાર હતા.મૃતકોમાં 2 મહિલા, 3 પુરુષ અને બે &nbsp;બાળકીનો સમાવેશ થાય છે. મૃતકો વેદચ, સાંભા પાંચકડા અને ટંકારી ગામના &nbsp;હતા. <br />આ બંને પરિવાર ભરૂચના શુકલતીર્થ ગામે મેળામાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. &nbsp;એ દરમ્યાન &nbsp;અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઇકો કારનું પતરું ચીરી લોકોને બહાર કઢાયા હતા.</p> <p>આ અકસ્માતાં...

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

<p><a id="video-title-link" class="yt-simple-endpoint focus-on-expand style-scope ytd-rich-grid-media" title="Gujarat School Start | દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ" href="https://www.youtube.com/watch?v=2azHXxL5Tx8" aria-label="Gujarat School Start | દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ by ABP Asmita 107 views 3 hours ago 1 minute, 10 seconds">Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ</a></p>

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

<p>Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ</p> <p>21 દિવસના દિવાળી વેકેશન બાદ આજથી ફરીથી સ્કૂલના કેમ્પસ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા. આજથી 135 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. આ સત્રમાં વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલ 2025 થી શરૂ થશે. પાંચ મેથી 35 દિવસના ઉનાળું વેકેશન સાથે વર્ષ પૂર્ણ થશે. આ તરફ કોલેજીસ શરૂ થતાની સાથે જ સેમેસ્ટર ત્રણ અને પાંચ ઉપરાંત પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી. દરેક યુનિવર્સિટીએ 18 નવેમ્બરથી 14 મી ડિસેમ્બર દરમિયાન પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે. 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજથી શાળાઓ આજે ધમધમી ઉઠી છે. પ્રથમ દિવસ હોવાના કારણે થોડી સંખ્યા આજના દિવસે ઓછી છે, પરંતુ એક સરસ્વતીનું ધામ કિલોલ કરતું આજથી શરૂ થયું છે. 21 દિવસના દિવસ વાળી વેકેશન બાદ આજથી ફરીથી સ્કૂલના કેમ્પસ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુજી ઉઠ્યા આજથી 135 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો.</p>

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

<p><strong>Cold Wave:</strong> રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, હાલમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે પરંતુ બપોર બાદ અતિશય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાજ્યમાં આ મહિનાથી હાડગાળતી ઠંડીની શરૂઆત થઇ જશે. આગામી બે દિવસ બાદ સમગ્ર રાજ્યમાં ઠંડીનો માહોલ જામશે.&nbsp;</p> <p>હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં ઠંડીનો માહોલ જામશે, આગામી બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. હાલની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં 12 શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યુ છે. ગાંધીનગરમાં સૌથી નીચું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. માહિતી પ્રમાણે, નલિયામાં 16.8 ડિગ્રી, કેશોદમાં 17.2 ડિગ્રી, રાજકોટમાં 17.7 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો વળી, અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 18.5 ડિગ્રી સુધી પહોંચ્યો છે.</p> <p>રાજ્યમાં આગામી દિવસોમાં પવનની દિશા બદલાશે અને ઠંડીનો અનુભવ થશે. આગામી બે દિવસ બાદ લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી જશે. જોકે લ...

Patan: પાટણમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીનું મોત, રેગિંગ દરમિયાન મૃત્યુની આશંકા બાદ હોબાળો

<p><strong>Patan News:</strong> થોડાક દિવસ પહેલા અમદાવાદના બોપલમાં કૉલેજ વિદ્યાર્થીની હત્યા બાદ વધુ એક વિદ્યાર્થીની હત્યા થયાની આશંકાની ઘટના સામે આવી છે. પાટણના ધારપુરમાં આવેલી મેડિકલ કૉલેજમાં ભણતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો 18 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યુ હતું. આ શંકાસ્પદ મોતમાં પરિવારે આક્ષેપ કર્યો હતો કે, મારા દીકરા સાથે કૉલેજમાં રેગિંગ થયું હતુ. હાલ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.&nbsp;</p> <p>માહિતી પ્રમાણે, પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ કૉલેજમાં પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યુ હતું. આ મૃતક 18 વર્ષીય વિદ્યાર્થી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો રહેવાસી હતો. આ શંકાસ્પદ મોતમાં પરિવારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, અમારા દીકરા સાથે કૉલેજમાં રેગિંગ થયું હતુ. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.</p> <p>ધારપુર મેડિકલ કૉલેજના ડીન હાર્દિક શાહે આ અંગે જણાવ્યુ છે કે, ગઈકાલે રાતે પહેલા વર્ષનો વિદ્યાર્થી કૉલેજમાં ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હ...

Gujarat Winter News: આગામી ત્રણ દિવસમાં હાડ થીજવતી ઠંડીના એંધાણ

<p>Gujarat Winter News: આગામી ત્રણ દિવસમાં હાડ થીજવતી ઠંડીના એંધાણ</p>

Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં

<p>Gujarat Weather Forecast | આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં</p> <p>રાજ્યમાં ઠંડી ધીમે ધીમે વધી રહી છે ત્યારે શનિવારથી જ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.. શનિવારે છ શહેરોનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની નીચે જ્યારે છ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો.. બીજી તરફ આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.. જેને લઈને હવે આગામી ત્રણ દિવસમાં હાડ થીજવતી ઠંડી પડવાના એંધાણ જોવા મળી રહ્યા છે.. શનિવારે છ શહેરોનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની નીચે જ્યારે છ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો..&nbsp;</p>

Gujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન

<p>ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીની એન્ટ્રી થઈ રહી છે.. રાજ્યના ચાર શહેરોનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું છે.. રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમરેલીમાં સૌથી નીચું 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે જ્યારે નલિયા અને ભાવનગરના મહુવામાં લઘુત્તમ તાપમાનનો પારો 17.5 ડિગ્રીએ પહોંચ્યો છે... આ તરફ વડોદરામાં પણ 17.6 ડિગ્રી લઘુત્તમ નોંધાયું છે..&nbsp; હાલ વધારે ઠંડી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે જો કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સવારના સમય અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો ગુલાબી ઠંડી મહેસૂસ થઈ રહી છે. હાલ વધારે ઠંડી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે જો કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સવારના સમય અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો ગુલાબી ઠંડી મહેસૂસ થઈ રહી છે.</p> <p>&nbsp;</p>

Gajanan Ashram: દેવ દિવાળીના અવસરે ગજાનન આશ્રમ પહોંચ્યા પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન, જાણો આશ્રમ વિશેની અજાણી વાતો

<p style="text-align: justify;"><strong>Gajanan Ashram:</strong> માલસર ખાતે આવેલા ગજાનન આશ્રમમાં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથને મુલાકાત લીધી હતી. &nbsp;આ દરમિયાન &nbsp;તેમણે નર્મદા મૈયાની પૂજા કરી હતી. તેમજ નર્મદા ઘાટ સહિતની મુખ્ય પાંચ શિલાઓની પૂજા અર્ચના કરી પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદ લીધો હતો. આ ઉપરાંત તેમણે નર્મદા નદી ઉપર વિશાળ ઘાટનું નિર્માણ વગેરે અંગે &nbsp;વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુજી સાથે ચર્ચાઓ કરી હતી અને આશ્રમના નવ નિર્માણ માટે શુભકામનાઓ આપી હતી.</p> <p style="text-align: justify;"><br /><img src="https://ift.tt/e529bId" /></p> <p style="text-align: justify;">કે કૈલાસનાથન વિશે તમને જણાવીએ કે તેઓ, ગુજરાતના ચાર ચાર મુખ્યમંત્રીઓના મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી કાર્યરત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, કે. કૈલાસનાથનને 2009માં મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં મુખ્ય સચિવ તરીકે નિમણુક કરવામાં આવ્યા હતા. તેઓ 33 વર્ષના કાર્યકાળ પછી 2013માં ગુજરાતમાં અધિક મ...

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

<p style="text-align: justify;"><strong>Operation Sagar Manthan:</strong> &nbsp;નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસની ATSના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય દરિયાઈ સરહદમાં આશરે 700 કિલો મેથ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ ઝડપાયું હતું. આ ઓપરેશન દરમિયાન 8 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ પોતાને ઈરાની ગણાવી રહ્યા છે. રિકવર કરાયેલી દવાઓની કિંમત લગભગ 2000 કરોડ રૂપિયા છે.</p> <p style="text-align: justify;"><img src="https://ift.tt/wkVJiEy" alt="ऑपरेशन 'सागर मंथन': NCB और गुजरात ATS को मिली बड़ी कामयाबी, 2000 करोड़ की ड्रग्स संग पकड़े 8 ईरानी" /></p> <p style="text-align: justify;">છેલ્લા ઘણા દિવસોથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાગર મંથનના નામે ઓપરેશન ચલાવી રહ્યું છે. ખાસ કરીને ભારતમાં ડ્રગ્સની દાણચોરી માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ નાર્કોટિક્સ ટીમે ઓપરેશન સાગર મંથનમાં અનેક કિલો ડ્રગ્સ રિકવર કર્યું છે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના જણાવ્ય...

Gujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

<p>રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે સંઘ પ્રદેશ દીવ સહિત રાજ્યના નવ શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડીની અસર જોવા મળી રહી છે. ગુરૂવારે કેશોદમાં સૌથી નીચું 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે અમરેલીમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી પર પહોંચ્યું હતુ. આ તરફ વડોદરામાં 18 ડિગ્રી, તો મહુવામાં 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.</p> <p>સંઘ પ્રદેશ દીવમાં 18.2 ડિગ્રી, તો નલિયામાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 19.1 ડિગ્રી, પોરબંદરમાં 19.3 ડિગ્રી, ડીસામાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં લઘુતમ તાપમાનનો પારો 19.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. &nbsp;આ તરફ અમદાવાદમાં 20.8 લઘુતમ તાપમાન નોંધાયું હતું. &nbsp;હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજથી ઠંડીનો ચમકારો વધી શકે છે અને આગામી પાંચ દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16થી 18 સુધી પહોંચવાની શક્યતા છે.</p>

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

<p>Gujarat:&nbsp;&nbsp;રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે સંઘ પ્રદેશ દીવ સહિત રાજ્યના નવ શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડીની અસર જોવા મળી રહી છે. ગુરૂવારે કેશોદમાં સૌથી નીચું 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે અમરેલીમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી પર પહોંચ્યું હતુ. આ તરફ વડોદરામાં 18 ડિગ્રી, તો મહુવામાં 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.</p> <p>સંઘ પ્રદેશ દીવમાં 18.2 ડિગ્રી, તો નલિયામાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 19.1 ડિગ્રી, પોરબંદરમાં 19.3 ડિગ્રી, ડીસામાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં લઘુતમ તાપમાનનો પારો 19.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. &nbsp;આ તરફ અમદાવાદમાં 20.8 લઘુતમ તાપમાન નોંધાયું હતું. &nbsp;હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજથી ઠંડીનો ચમકારો વધી શકે છે અને આગામી પાંચ દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16થી 18 સુધી પહોંચવાની શક્યતા છે.</p>

Gandhinagar: ગુજરાત સરકારે આ કંપની સાથે કર્યા 1 હજાર કરોડ રુપિયાના MOU, 5 હજાર લોકોને મળશે રોજગારી

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ &nbsp;સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો છે. ભારત સેમિકન્ડક્ટર મિશન, ઇન્ડિયા એઆઈ મિશન, નેશનલ ક્વોન્ટમ મિશન જેવી અગ્રણી પહેલો સાથે AI, IOT અને 5G ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા સજ્જ થયા છે.&nbsp;</p> <p style="text-align: justify;">ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને એન્જીનિયરીંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન સોલ્યુશન્સમાં વર્લ્ડ લીડર જેબિલ &nbsp;વચ્ચે થયેલા આ MOU અનુસાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન DSIRમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાના સંભવિત રોકાણોની નેમ જેબિલ &nbsp;ધરાવે છે. આ નવા યુનિટ સાથે જેબિલ &nbsp;અને ગુજરાત સરકાર સાથે મળીને નેટવર્કિંગ, કેપિટલ ગુડસ, ઓટોમોટિવ અને અન્ય વિષયમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે.&nbsp;</p> <p style="text-align: justify;">&nbsp;...

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ

<p><strong>Khyati Hospital:</strong> અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક મોટી કરતૂતનો પર્દાફાસ થયો છે. હાલમાં જ કડીના બોરીસણા ગામે કેમ્પ યોજ્યો હતો, જે પછી બે લોકોના મોત થતાં હોબાળો થયો હતો. હવે આ બધાની વચ્ચે કડીના વધુ એક ગામમાં ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો હતો, જેમાં પણ દર્દીઓને ખોટી રીતે ચેકઅપ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. ખરેખરમાં, કડીના બલાસણ ગામે ગત 10 નવેમ્બરે ફ્રી ચેકએપ કેમ્પ યોજ્યો હતો, જેમાં 45 દર્દીઓએનું ચેકઅપ કરાયુ હતુ, આ દર્દીઓના કાર્ડિયોગ્રામ પણ કાઢવામાં આવ્યા હતા.&nbsp;</p> <p>અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. ગત 10 નવેમ્બરે કડીના બલાસણ ગામે અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલે ફ્રી મેડકલ કેમ્પ યોજ્યો હતો, જેમાં 45 લોકોનું ચેકઅપ કરાયુ હતુ. આ કેમ્પ દરમિયાન ખ્યાતિ હૉસ્પિટલે દર્દીઓને ખોટી રીતે કમર, મણકા-ઘૂંટણના દર્દીઓના કાર્ડિયોગ્રામ પણ કાઢવામાં આવ્યા હતા. સાથે સાથે ખ્યાતિના સ્ટાફે દર્દીઓ સાથે એવી પણ પુછપરછ કરી હતી કે, તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે કે નહીં.&nbsp;</p> <p>ફ્રી મેડિકલ ચેકઅપના નામે ખ...

Gujarat Government: પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય!

<p>Gujarat Government: પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય!</p>

Vav Voting Day: વાવમાં મતદાન પૂર્ણ, લોકોએ ભારે ઉત્સાહ સાથે 70 ટકાથી વધુ મતદાન કર્યુ, તમામે કર્યો જીતનો દાવો

<p><strong>Vav By Election Voting Day 2024:</strong> વાવ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. બનાસકાંઠા જિલ્લાની આ વાવ બેઠક પર આજે યોજાયેલી પેટાચૂંટણી ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કુલ 10 ઉમેદવારનોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચૂક્યુ છે. વાવમાં આ વખતે 70 ટકાથી વધુ મતદાન થયુ છે. તમામ મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના અવસરને મનાવ્યો છે.&nbsp;</p> <p>મળતી માહિતી પ્રમાણે, આજે વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી, પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. શાંતિપૂર્ણ માહોલમાં થયેલા મતદાનમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યુ અને 70 ટકાથી વધુ મતદાનનો આંકડો નોંધાયો છે. ખાસ વાત છે કે, 2022માં વાવ બેઠક પર 75.02 ટકા મતદાન થયુ હતુ, હવે આગામી 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ આવશે. અહીં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ તમામ ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે. &nbsp;</p> <p><strong>વાવ બેઠકનું રાજકારણ&nbsp;</strong><br />વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં &nbsp;સ...

Rajkot News: બહારની છાશ કે આઇસક્રિમ ખરીદતા પહેલા સાવધાન, હોટેલના બટરમિલ્કમાંથી નીકળી ઇયળો

<p><strong>Rajkot News:</strong> જો આપ પણ બહાર જમવાના શોખિન હો તો આ સમાચાર આપના માટે છે. મોંઘીદાટ હોટેલમાં હાઇજિન નામે કેટલી બેદકારી રખાઇ છે તેનો નમૂનો રાજકોટની સરોવર પેર્ટિકો હોટેલમાં જોવા મળ્યો હતો. અહીં એક ગ્રાહક સરોવર પેર્ટિકો હોટેલમાં જમવા ગયો હતો જો કે&nbsp; આ દરમિયાન તેમને કડવો અનુભવ થયો. હોટેલની છાશમાં ઇયરો નીકળતાં ગ્રાહકે ફરિયાદ કરી હતી. જો કે હોટેલના સ્ટાફે વિનમ્રતાથી બેદરકારીને સ્વીકારના બદલે ગ્રાહક સાથે ઉદ્ધત વર્તન કર્યાનું સામે આવ્યું છે.</p> <p><iframe title="" src="https://www.youtube.com/embed/ZTCpOEIImBc" width="836" height="612" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>આ સમગ્ર ઘટનાને &nbsp;ગ્રાહકે મોબાઇલ કેમેરામાં કેપ્ચર કરી દીધી હતી. આ અંગે જ્યારે ફરિયાદની વાત કરવામાં આવી તો હોટેલના સ્ટાફે ખરાબ વર્તન કર્યાંનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે.તો બીજી તરફ અમદાવાદના એક આઇસ્કિમ પાર્લરમાં પણ આવી જ ઘોર બેદરકારી જોવા મળી. અહીં અમદાવાદના...

Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ

<p><strong>Vav By Election Voting Day 2024:</strong> આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. વહેલી સવારથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ ભારે ઉત્સાહ સાથે કરી રહ્યાં છે. શરૂઆતી બે કલાકમાં અહીં મતદારોએ પુરજોશમાં મતદાન શરૂ કર્યુ છે. બે કલાકમાં 14.25 ટકા જેટલું મતદાન થઇ ચૂક્યુ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કરીને તમામને મતદાન કરવા અપીલ કરી છે.&nbsp;</p> <p>બનાસકાંઠા જિલ્લામાં વાવ બેઠક પેટાચૂંટણી માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ જશે. વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માહિતી પ્રમાણે, મતદાનના શરૂઆતના બે કલાકમાં 14.25 ટકા મતદાન નોંધાયુ છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યુ છે. ખાસ વાત છે કે, વાવની ભાખરી મતદાન મથકનું EVM બદલીને મતદાનની કામગીરી ફરી શરૂ કરાઇ છે. વાવ બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. અહીં ભાજપ, કૉંગ્રેસ, અપક્ષ સહિત કૂલ 10 ઉમેદવારો મેદાનમાં છે. હાલમાં મતદાન મથક મતદારોની લાંબ...

Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર

<p><strong>Gujarat:</strong> નવા વર્ષમાં શિક્ષકો માટે રાજ્ય સરકારે એક મોટા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અંતર્ગત હવેથી રાજ્યમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી ૨ વર્ષની સેવા પૂર્ણ થયેલી હોય તેઓને જિલ્લા ફેર-બદલી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ જિલ્લા ફેર-બદલી ઓનલાઇન સૉફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. સરકારના આ નિયમ જાહેર થયા બાદ શિક્ષકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે.&nbsp;</p> <p>શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ/વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ કમિશ્નર શાળાઓની ...

રાશનની દુકાન હવે બનશે ન્યુટ્રીશીયન હબ:જીએનએલયુ ખાતે સસ્તા અનાજની દુકાનોને જન પોષણ કેંદ્રમાં રૂપાંતરીત કરવાના પાયલોટ પ્રોજેક્ટની તાલીમનો પ્રારંભ

https://ift.tt/tPpnBiy ભારત સરકાર મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યયરશીપ, ડીપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન અને ગુજરાત સરકારના અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના વિભાગના ઉપક્રમે ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનીવર્સીટી ખાતે તમામ સસ્તા અનાજની દુકાનોને (એફ.પી.એસ. કેંદ્રને) જન પોષણ કેંદ્રમાં રૂપાંતરીત કરવાનાં પાયલોટ પ્રોજેક્ટની તાલીમનો પ્રારંભ કરાયો છે. આ તાલીમમાં તમામ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને 14 નવેમ્બર સુધી દરમ્યાન તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. સસ્તા અનાજની દુકાનોના સંચાલકો લાભાર્થીઓના સીધા જ સંપર્કમાં હોવાથી વહીવટી તેમજ વિતરણના પ્રશ્નોનું સરળ નિરાકરણ લાવવા, તેમજ દુકાનદારો તાલીમ અન્વયે સક્ષમ બને તે મહત્વકાંક્ષી હેતુ આ તાલીમનો છે. સાથે સાથે તેમની નાણાકીય સધ્ધરતા વધે તેવો નમ્ર પ્રયાસ છે. વધુમાં ગરીબ અને સામન્ય છેવાડાના માણસોને આરોગ્યપ્રદ અને સ્વાસ્થપ્રદ રાશન/જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેવી માનવતાવાદી ઉમદા અને સમાજકલ્યાણલક્ષી પ્રવૃત્તિ વિકાસ પામે અને લોકોમાં પોષણયુક્ત અન્ન વિશે જાગૃતિ ફેલાય તે પણ કાર્યક્રમનો મહત્તમ ઉદ્દેશ્ય છે. ભારતના પ્રધાન...

'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર

<p><strong>Vav By Election:</strong> વાવ પેટાચૂંટણીને લઇને પ્રચાર-પ્રસાર તેજ થઇ ગયો છે. ભાજપે મેદાનમાં મોટા મોટા નેતાઓને ઉતારવાનું શરૂ કરી દીધુ છે. અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી બાદ હવે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબત પટેલ પણ પ્રચારમાં સામેલ થયા છે. જોકે, આ બધાની વચ્ચે પરબત પટેલે એક મોટી કબૂલાત કરતા સ્વીકાર્યુ છે કે, ભાજપને માવજી પટેલથી ડર છે, ભાજપ હારી પણ શકે છે.&nbsp;</p> <p>વાવ બેઠક પર પ્રચાર દરમિયાન સામાજિક સંમેલનો અને સભાઓ યોજવાનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ ચૌધરી સમાજનું એક સ્નેહમિલન યોજાયુ હતુ, જેમાં ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને સ્વીકાર્યુ કે, માવજીભાઈ જે મત લઇ જશે તે ભાજપને જ નુકસાન કરશે, માવજીભાઇના કારણે જ અમને સ્નેહમિલન કરવું પડ્યુ. પરબત પટેલે સંબોધન દરમિયાન સ્વીકાર્યુ કે, જો માવજીભાઈ લડતા ના હોત તો અમારે આ મથામણ કરવી ના પડત. માવજીભાઈ અમારા મત તોડશે. માવજીભાઈ ચૂંટણીમાં ના હોત તો અમે વન-વે જીતી જાત. આપણા ઉમેદવારને ઠાકોર સમાજે પણ મત આપ્યા છે. લોકસભામાં ચૌધરી સમાજે ગેનીબેનને એક પણ મત નથી આપ્યો. સ્વરૂપજી માત્ર નિમિત ...

Junagadh: આજથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત, જાણો શું શું કરાઇ છે વ્યવસ્થા ?

<p><strong>Junagadh:</strong> આજથી 11મી નવેમ્બર કારતક સુદ દસમથી ગિરનારની લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama)શરૂઆત થઈ ગઇ છે. આ વર્ષે ગિરનારને ફરતે પરિક્રમા 15મી નવેમ્બર સુધી યોજવામાં આવી છે. જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે. આ યાત્રાળુઓનું આરોગ્ય ના જોખમાય તે માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે, પરિક્રમાના રસ્તે સરકારી આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એક બાળકી પર દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જાણો અહીં આ વખતે પરિક્રમામાં શું શું ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે...</p> <p><strong>લીલી પરિક્રમામાં શું શું વ્યવસ્થા ?</strong><br />- પરિક્રમાના રૂટ પર 80 થી વધુ અન્નક્ષેત્રો તૈયાર કરાયા છે<br />- પરિક્રમાના રૂટ પર છાશ-દૂધના 23 કેન્દ્રો રખાયા છે<br />- પરિક્રમાના રૂટ પર પાણીની 32 ટાંકી ગોઠવવામાં આવી છે<br />- અઢી હજારથી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાયા છે<br />- સીસીટીવી કેમેરા અને ડ્રૉનથી ન...

આજથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની થશે ખરીદી, મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ

<p>રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી આજથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે આજથી ખરીદી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી પ્રારંભ કરાવશે. આજથી રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી મગફળીના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે. આજથી 90 દિવસ સુધી મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.</p> <p>રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધીકા,કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 329552 ખેડૂતોએ નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત મગ,અડદ,સોયાબીનની પણ ખરીદી કરવામાં આવશે. મોટાભાગની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ એક મણ મગફળીના 1356 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ 1100 થી 1200 રૂપિયા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ટેકા ના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવશે.</p> <p>રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ ક...

Vav By Election: વાવ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા માવજી પટેલ સામે ભાજપે કરી મોટી કાર્યવાહી

<p><strong>Vav Assembly By Election 2024:</strong> બનાસકાંઠાની વાવ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે, વાવ પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે અપક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે, હવે ભાજપે આ કડીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. માવજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, માવજી પટેલ ભાજપ નેતા છે અને વાવ માટે ટિકીટની માંગ કરી હતી, પરંતુ ભાજપે ઠાકોર નેતા સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપતાં માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેને લઇને હવે ભાજપ મોટી કાર્યવાહી કરી છે.&nbsp;</p> <p>ભાજપમાંથી ટિકીટની આશાએ બેસેલા માવજી પટેલે આખરે વાવ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ ચૂંટણી પ્રચારમાં માવજી પટેલે ધમાકેદાર બેટિંગ કરીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હંફાવી દીધા છે. ચૂંટણી પ્રચારમાં ખરો વટ તો માવજી પટેલનો પડી રહ્યો છે. એ જોતા ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે. ભાજપે હવે માવજી પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. માવજી પટેલની સાથે સાથે ભાજપે બનાસકાંઠા જિલ્લાના પાંચ મોટા નેતાઓને પક્ષમાંથી હકા...

Gujarat Weather Updates:રાજ્યમાં 15 નવેમ્બર સુધી ઠંડીને લઈને શું કરાઈ આગાહી?

<p>દિવાળી અને નવા વર્ષના તહેવારો બાદ પણ હજુ શિયાળો શરૂ થયો નથી. લોકો હજુ પણ એસી અને કુલરનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આપણે ઠંડી માટે હજુ વધુ રાહ જોવી પડશે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ધુમ્મસ પડવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં હવામાન શુષ્ક છે. પહાડી રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.</p> <p>ગુજરાતમાં પણ દિવસ દરમિયાનના તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીની આસપાસ નોંધાયેલ છે. જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો પણ 18થી 23 ડિગ્રીની વચ્ચે નોંધાયેલ છે.</p> <p>Gujarat Weather Updates:રાજ્યમાં 15 નવેમ્બર સુધી ઠંડીને લઈને શું કરાઈ આગાહી?</p> <div class="adsCont medium onlyWebADS Topads"> <div id="desktop_top_ads_lhs" data-google-query-id="CLuerI-V0YkDFQMEgwMd54w5KA">&nbsp;</div> </div>

Gujarat Crime News : ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ

<p>જિલ્લાના વીરપુર ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પત્નીની છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. કાનજીભાઈ અને અલ્પાબેન વચ્ચે છૂટાછેડા થયા બાદ અલ્પાબેન અન્ય વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા કાનજીભાઈએ આજે અલ્પાબેનની હત્યા કરી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા.</p> <p>પોરબંદરના માલ ગામમાં જૂની અદાવતમાં બે ભાઈઓ પર હુમલો થયો હતો, જેમાં 29 વર્ષીય દીપક ઓડેદરાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો ભાઈ ઈજાગ્રસ્ત થયો હતો.</p> <p>ભાવનગર જિલ્લામાં રાણી ગામ પાસે એક 22 વર્ષીય યુવકનો મૃતદેહ તેની બાઈક સાથે મળી આવ્યો હતો. પોલીસના અનુમાન મુજબ કોઈએ યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની શક્યતા છે. પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.</p> <p>દાહોદ જિલ્લામાં જૂના ઝઘડામાં સમાધાન ન કરવાના કારણે સુનિલ બારીયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. બાઈક પર જતા સુનિલને રોકીને આરોપીઓએ ઢોર માર&nbsp;</p>

Navsari: ગણદેવીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 લોકો જીવતા ભૂંજાયા

<p><strong>નવસારી:</strong> નવસારીમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ગણદેવીના દેવસર નજીક ગોડાઉનમાં આ ઘટના બની હતી. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ત્રણ લોકો જીવતા ભડથું થયા હતા. જ્યારે અન્ય ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Navsari, Gujarat: DSP Bhagirath Singh Gohil of Chikhli division says, "... A fire broke out while unloading chemical barrels from a truck at the transport warehouse, due to which three people have died and three others got injured. They have been referred to Valsad. Our&hellip; <a href="https://ift.tt/vyQVb5Y> <a href="https://t.co/cjkk6ImEpA">pic.twitter.com/cjkk6ImEpA</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.c...

ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ

<p><strong>Ahmedabad News:</strong>અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમનું રી ડેવલોપમેન્ટનું કામકાજ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે રાતના 12:00 વાગ્યાથી આ રોડ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, ઉલ્લેખનિય છે કે, આ રસ્તા પરથી &nbsp;રોજના 50,000 થી &nbsp;વધુ વાહનોની &nbsp;અવરજવર થતી હતી &nbsp;પરંતુ હવે ગાંધી આશ્રમનું રીડ ડેવલોપમેન્ટના કારણે રસ્તો હવે &nbsp;બંધ કરવામાં આવ્યો છે, &nbsp;સુભાષ બ્રિજ સરકારથી ગાંધી આશ્રમ કાર્ગો મોટર સુધીનો &nbsp;રસ્તો &nbsp;બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે &nbsp;વાહન ચાલકોએ હવે &nbsp;સુભાષ બ્રિજ સરકારથી પ્રબોધ રાવલ સર્કલ થઈને રાણીપ તરફથી જવું પડશે. અન્ય માર્ગ તરીકે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવળ બ્રિજ થઈ પલકથી સ્ટોલ તરફથી જઈ શકાશે.</p> <p>પાર્કિગ વ્યવસ્થાની વાત કરીએ તો હવે &nbsp;મુલાકાતઓ માટે કુલ 1000 વાહનોની સુવિધા ધરાવતા બે પાર્કિંગ પ્લોટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આશ્રય હોટલની બાજુના પ્લોટમાંથી જેમાં 6૦૦ વાહન અને ચંદ્રભાગા બ્રિજથી બાજુમાં પ્લોટ માં 400 વાહન પાર્ક કરી શકાય ત...

Navsari Fire: કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા 3ના મોત, ચારને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા

<p><strong>Navsari Fire:</strong> ગુજરાતમાં વધુ એક આગથી હોનારતની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાના પણ રિપોર્ટ છે. આ આગ નવસારીના ગણદેવીના દેવસર નજીક એક ગોડાઉનમાં લાગી હતી. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.</p> <p>માહિતી પ્રમાણે, નવસારીના ગણદેવીના દેવસર ગામે એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ટ્રેકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા બનાવ બન્યો હતો. આગ લાગતા ગોડાઉનમાં કામદારો ફસાયા હતા, અને આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તારણમાં લાગી રહ્યું છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઇ શકે છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હોવાની આગ વધુ પ્રસરી શકે છે. બનાવ બાદ બિલીમોરા, ગણદેવી, નવસારી, ચીખલીના ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી છે. બિલીમોરા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. જ્યારે ગોડાઉનમાં કેમિકલ હોવાથી આ...

Gujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર

<p>રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતા અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સરકારના દાવા પ્રમાણે, રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેનો પૂરતો જથ્થો સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે.</p> <p>જિલ્લાઓમાં રાસાયણિક ખાતર ડી.એ.પી. અને એન.પી.કે.ની ઉપલબ્ધતા પુરતાં પ્રમાણમાં છે. સહકારી મંડળીઓ અને ગુજકો માસોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહયો છે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો ખેડૂતો ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નંબર પર સંપર્ક કરી શકે છે.</p> <p>રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી. સરકારે ખાતરનો પૂરતો જથ્થો સુરક્ષિત કર્યો છે અને તેને સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમાં પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોને ખાતર મળવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.</p>

Gujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?

<p class="mt-7 text-xl md:text-base font-medium font-gujarati text-black">હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વડા એકે દાસે રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ અઠવાડિયા દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવનાઓ નથી. તાપમાનની દ્રષ્ટીએ પણ કોઈ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ ન હોવાનું એકે દાસે જણાવ્યું છે.આમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે. શિયાળાની ઋતુ શરુ થઈ ગઈ છે તેમ છતાં ઠંડક માત્ર મોડી રાત્રે તથા વહેલી સવારે અનુભવાય છે. ત્યારે આગામી દિવસોમાં બરોબર ઠંડી ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું.</p> <div id="title" class="style-scope ytd-watch-metadata"> <h1 class="style-scope ytd-watch-metadata">Gujarat Weather Updates | આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?</h1> </div> <div id="top-row" class="style-scope ytd-watch-metadata"> <div id="owner" class=...

Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

<p style="text-align: justify;"><strong>Gandhinagar:</strong> ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તારિખ ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. ૧,૩૫૬.૬૦ પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.</p> <p style="text-align: justify;">કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે કહ્યું હતું કે, ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ ૪,૦૦૦ કિ.ગ્રા એટલે કે, ૨૦૦ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લ...

ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન

<p><strong>Semiconductor investment in Gujarat:</strong> આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, ક્લાઉડ સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હિકલ, ઔદ્યોગિક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI તથા જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સિસ્ટમ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજીની જરૂરિયાત ઉભી થાય છે. આ સેમિકન્ડક્ટર્સની જરૂરિયાતને પહોંચી વળવા, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧માં &ldquo;ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન&rdquo; ને મંજૂરી આપી હતી. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ. ૭૬,૦૦૦ કરોડનું જંગી <a title="બજેટ" href="https://ift.tt/xjSmZ42" data-type="interlinkingkeywords">બજેટ</a> ફાળવવામાં આવ્યું છે.</p> <p>ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ વર્ષ ૨૦૨૦માં ૧૫ અબજ ડોલરનુ...