Skip to main content

Posts

Showing posts from June, 2022

Gujarat corona update: રાજ્યમાં આજે કોરોનાના 547 કેસ નોંધાયા, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા..

<p><strong>Gujarat Corona Update:</strong> ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સતત બીજા દિવસે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર પહોંચ્યો છે. આજે વધુ નવા 547 કેસ નોંધાયા છે. આજે 419 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,18,042 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.86 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 70,872 રસીના ડોઝ અપાયા હતા.</p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?</strong><br />રાજ્યમાં આજે નોંધાયેલા 547 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 222, સુરત કોર્પોરેશન 82, વડોદરા કોર્પોરેશન 46, રાજકોટ કોર્પોરેશન 15, ગાંધીનગર કોર્પોરેશન 16, જામનગર કોર્પોરેશન 13, ભાવનગર કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા છે.&nbsp;</p> <p>ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ જોઈએ તો, સુરતમાં 11, વલસાડમાં 22, મહેસાણા અને નવસારીમાં 18-18 ક...

Gujarat corona update: આજે 500ને પાર પહોંચ્યો કોરોના કેસનો આંકડો, સક્રિય કેસ પણ વધ્યા..

<p><strong>Gujarat Corona Update:</strong> ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર પહોંચી ગયો છે. આજે વધુ નવા 529 કેસ નોંધાયા છે. આજે 408 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,17,623 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 59,218 રસીના ડોઝ અપાયા હતા.</p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?</strong><br />રાજ્યમાં આજે નોંધાયેલા 529 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 220, સુરત કોર્પોરેશન 79, વડોદરા કોર્પોરેશન 53, રાજકોટ કોર્પોરેશન 12, ગાંધીનગર કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશનમાં 4 કેસ નોંધાયા છે.&nbsp;</p> <p>ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ જોઈએ તો, સુરતમાં 20, વલસાડમાં 20, કચ્છમાં 13, મહેસાણામાં 12, નવસારી 13, ભરુચમ...

Watch : કોસ્ટ ગાર્ડના વડા VS Pathaniaએ ALH Mark 3 હેલિકોપ્ટર સાથે પોરબંદરમાં કર્યું લેન્ડિંગ

<p><strong>પોરબંદરઃ</strong> ભારતીય તટ રક્ષક દળમાં હેલિકોપ્ટર સ્ક્વોડ્રન સામેલ થયું છે. પોરબંદર ખાતે ભરતીય તટ રક્ષક દળમા નવા હેલિકોપ્ટર સ્ક્વોડ્રન સમાવેશ કરાયો છે. સુરક્ષા અને સર્વેલન્સમા ભારતીય તટ રક્ષક દળને મદદરૂપ થશે. ભરતીય તટ રક્ષક દળના ચીફ ડિરેક્ટર જનરલની ઉપસ્થિતિમા હેલિકોપ્ટર સ્ક્વોડ્રનને સામેલ કરાયું હતું. ત્યારે આજે ભારતીય કોસ્ટ ગાર્ડના વડા વી.એસ. પઠાણિયા અદ્યતન ALH માર્ક 3 હેલિકોપ્ટર ઉડાવીને &nbsp;પોરબંદરમાં ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં યુદ્ધ જહાજ પર લેન્ડ કર્યું હતું.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Indian Coast Guard chief VS Pathania flies the latest ALH Mark 3 helicopter and lands it on a warship in the Arabian Sea off the Gujarat coast in Porbandar <a href="https://t.co/rpT5PAXyan">pic.twitter.com/rpT5PAXyan</a></p>...

Gujarat Rain: મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, બે ચેકડેમ તૂડ્યા, અનેક ગામોને કરાયા એલર્ટ

<p style="text-align: justify;"><strong>Gujarat Weather:&nbsp;</strong>ભાવનગરના મહુવા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ચેકડેમ તૂટી ગયો છે. બગદાણા પાસે આવેલ મોણપર ગામે સરકાર દ્વારા બનાવેલ ચેકડેમ વરસાદી પાણી ભરાતા જ તૂટી જતા ડેમની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. બપોર બાદ મહુવા પંથકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બગદાણા બગડ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. તો બીજી તરફ સાથે જ ચેકડેમ તૂટી જતાં ગ્રામજનો ભયભીત થયા છે. મહુવા તાલુકાના ટીટોડીયા ગામનો ચેક ડેમ પણ તૂટી ગયો છે. સિંચાઇ વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ચેક ડેમ વરસાદની સિઝનમાં તૂટી જતા અનેક સવાલો ઉભા થયા છે.</p> <p style="text-align: justify;">મહુવા પંથકમાં સારા વરસાદના કારણે બગડ ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોટી જગધાર, નાની જગધાર, લિલવણ, ખરાડી, પાદરગઢ, દાઠા અને વાલર ગામને એલર્ટ કરાયા છે.</p> <p><strong>હવામાન વિભાગની આગાહી</strong><br />ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્...

Gujarat corona update: કોરોનાના નવા કેસનો આંકડો 500ની નજીક પહોંચ્યો, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

<p><strong>Gujarat Corona Update:</strong> ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની નજીક પહોંચી ગયો છે. આજે વધુ નવા 475 કેસ નોંધાયા છે. આજે 248 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,17,215 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.88 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 52,721 રસીના ડોઝ અપાયા હતા.</p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?</strong><br />રાજ્યમાં આજે નોંધાયેલા 475 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 211, સુરત કોર્પોરેશન 76, વડોદરા કોર્પોરેશન 35, ગાંધીનગર કોર્પોરેશન 9, જામનગર કોર્પોરેશન 17, મહેસાણામાં 14, નવસારી 12, વડોદરામાં 12, અમરેલીમાં 10, કચ્છમાં 8, ભરુચ, ગાંધીનગર અને વલસાડમાં 7-7 કેસ, અમદાવાદ, રાજકોટ શહેર અને જામનગરમાં 5-5 કેસ, બનાસકાંઠા, દ્વારકા અને ખેડામાં 4-...

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ, NDRFની ટીમને સ્ટેન્ડ બાય રહેવા આદેશ

<p><strong>Gujarat Weather:&nbsp;</strong>ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તારિખ ૩૦ જૂન થી ૦૨ જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા. ૨૭/૦૬/૨૦૨૨ સુધીમાં અંદાજિત ૧૯,૬૮,૭૨૨ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨૫,૦૨,૨૮૮ હેક્ટર વાવેતર થયેલ હતું.<br />&nbsp;<br />સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૮,૩૫૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૪.૪૧% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૫,૭૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૩૩.૨૭% છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી.&nbsp; ચર્ચા દરમિયાન રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોયમેન્ટ કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં...

Gujarat Rain: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, વાપીમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ

<p style="text-align: justify;"><strong>Gujarat Weather Update:</strong> રાજ્યના અનેક વિસ્તારમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ઠંડક પ્રસરી છે. વલસાડ જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ વરસાદ વાપીમાં પડ્યો છે જ્યાં બે કલાકમાં બે ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી વાપીના જાહેર રસ્તાઓ પર પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદથી વાપીના રેલવે અંડર પાસમાં પણ પાણી ભરાયાં છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/_CvIj5Ifio8" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">&nbsp;</p> <p style="text-align: justify;">આ ઉપરાંત ભાવનગરના મહુવા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મહુવા તાલુકાના બગદા...

Gujarat Weather: ગુજરાતનો બન્યો દરિયો ગાંડોતૂર, આ બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ

<p style="text-align: justify;"><strong>Gujarat Weather Update:</strong> ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાર વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. ગુજરાતના બંદરો પર ૩ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાયું છે. દરિયાના ઉંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત આજે છૂટાછવાયા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/pb68Fs6VG6g" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">ગીર સોમનાથના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અર...

Gujarat corona updates: રાજ્યમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા, જાણો ક્યાં શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ ?

<p>Gujarat Corona Update : &nbsp;ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે &nbsp;વધુ નવા 351 કેસ નોંધાયા છે. આજે 248 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. &nbsp;અત્યાર સુધીમાં કુલ 12,16,967 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 34,231 રસીના ડોઝ અપાયા હતા.</p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા&nbsp;</strong></p> <p>રાજ્યમાં આજે નોંધાયેલા 351 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155, સુરત કોર્પોરેશન 71, વડોદરા કોર્પોરેશન 30, ગાંધીનગર કોર્પોરેશન 12, વલસાડ 11, જામનગર કોર્પોરેશન 9, નવસારી 9, સુરત 8, ભાવનગર કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.&nbsp;</p> <p><strong>248 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2566 થયા&nbsp;</...

Gujarat Weather Update: ગુજરાતના દરિયામાં જોવા મળ્યો કરંટ, આ બે જગ્યાએ લાગ્યના 3 નંબરના સિગ્નલ

<p><strong>Gujarat Weather Update:</strong> જિલ્લાના દરીયામાં કરંટ જોવા મળતા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે વરસાદી માહોલ જામતા દરિયાના મોજા ઉછળી રહ્યા છે ઘોઘા, અલંગ, મહુવાના બંદરો પર વરસાદી આગાહી અને વાતાવરણમાં આવેલા પલટાને લઈ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવા ચેતવવામાં આવ્યા છે.</p> <p>&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/ivzV3EweYTY" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ભાવનગર ઉપરાંત ઓખા બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન ખાતાની આગાહીને પગલે સિગ્નલ લગાવાયું છે. <br />હવામાન ખાતાના આગાહીને લઈને જાફરાબાદના દરીયા કીનારે એલર્ટ અપાયું છે. તારીખ 27/6/22 થી /1/7/22 સુઘી દરીયો ન ખેડવા સુ...

Gujarat Monsoon: રથયાત્રાએ અમદાવાદમાં પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

<p><strong>Gujarat Weather Update:</strong> ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. <br /><br />તાપી,ડાંગમાં આજના દિવસે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર,ભાવનગર,અમરેલી,કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp; અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ &nbsp;પડશે. આગામી 1 જૂલાઇથી ભારે વરસા ની આગાહી છે. રથયાત્રામાં 1 જૂલાઇએ અનેક શહેરોમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.</p> <p><strong>Monsoon Round Up</strong></p> <p><strong>શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક</strong></p> <p>ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન એવા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. અમરેલી અને ગીર પંથકમાં સારા...

Amreli: અમરેલીમાં બની કાળજું કંપાવી દેતી ઘટના, ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થતાં માતાનું હૈયાફાટ રૂદન

<p><strong>Amreli News:&nbsp;</strong>અમરેલીના ખંભાળીયા ગામે કરૂણાંતિક સર્જાઈ હતી.&nbsp; ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. ખેતરમાં પાણી નિકાલ માટેના ખાડામાં પગ લપસતાં મોત થયા હતા. જેના કારણે પરપ્રાંતીય આદિવાસી પરિવારમાં &nbsp;માતમ છવાઈ ગયો હતો. ગામમાં મજૂરી અર્થે આવેલો પરિવાર મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઇ હતી. મૃતકોના નામ નિલેશભાઈ માનસિંગભાઈ પારધી (ઉં.વ.10), સમીરભાઈ રાકેશભાઈ પારધી (ઉં.વ.5) અને મીનાક્ષીબેન રાકેશભાઈ પારધી (ઉ.વ.7) હોવાનું જાણવા મળ્યું છે.<br /><br /><strong>કેવી રીતે બની ઘટના</strong></p> <p>મજૂર પરિવારના સભ્યો આગળ જતા અને બાળકો પાછળ ચાલીને જતા હતા. આ દરમિયાન બાળકોના પગ લપસી જતા પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો પાછળ ચાલતા હોવાથી પરિવાર આ વાતથી અજાણ હતો. જ્યારે તેમને જાણ થઈ ત્યારે સ્થળ પર પહોંચીને રોકકળ અને દેકારો કરવા લાગ્યા હતા. જે બાદ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઇ હતી. ખાડામાં ડૂબી ગયેલા બાળકોને કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં માતા સ્ટ્...

Suredranagar: બસમાં પંચર પડતાં ડ્રાઇવર બસ સાઇડમાં રાખી બદલાવી રહ્યો હતો વ્હીલ, પાછળથી આવ્યો ટ્રકને......

<p><strong>Suredranagar Accident News:</strong> લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે. ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. લકઝરી બસમાં પંચર પડતા ડ્રાઇવર બસ સાઇડમાં રાખી વ્હીલ બદલાવી રહ્યો હતો ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે બસ સાથે ટ્રક ધડાકા ભેર અથડાવી હતી.</p> <p><strong>ક્યાં બની ઘટના</strong></p> <p>વખતપર ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. અકસ્માત સર્જાતા બસ ખાડામાં ઉતરી ગઈ હતી. બસમાં પંચર પડતા મુસાફરો બહાર નીકળી દૂર ઉભા હોવાથી મોટી જાનહાની ટળી હતી.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/Obtn6wS" /></p> <p><strong>અમદાવાદમાં બીઆરટીએસ બસ સામ સામી અથડાઈ</strong></p> <p>અમદાવાદમાં આજે ફરી એક વખત બીઆરટીએસની બે બસનો અકસ્માત થયો છે. બંને બસો સામ સામી ટકરાઈ હતી. ઈસ્કોન ચાર રસ્તા પર બીઆરટીએસની બસનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક રાહદારી ઘાયલ થયો હતો. ...

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા તાલુકામાં થઈ મેઘમહેર ? ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ, જાણો વિગત

<p><strong>Gujarat Monsoon:</strong> ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 138 તાલુકામાં વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 18 તાલુકામાં 18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ અને પંચમહાલના જાંબુઘોડામાં બે ઈંચ વરસાદ પડ્યો છે.</p> <p><strong>ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી</strong></p> <p>આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. &nbsp;જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.</p> <p><br /><img src="https://ift.tt/h7pL0gT" /></p> <p><strong>અમદાવાદમાં રવિવારે સાંજે ગાજવીજ સાથે વરસાદનું આગમન</strong></p> <p>અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતો. છેલ્લા 3-4 દિવસથી વધેલી ગરમીના ઉકળાટ બાદ રવિવારે સાંજે વરસાદ આવ્યો હતો. સમગ્ર ...

Gujarat corona updates: રાજ્યમાં કોરોનાના 420 કેસ નોંધાયા, જાણો ક્યાં શહેરમાં નોંધાયા કેટલા કેસ ?

<p>Gujarat Corona Update : &nbsp;ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં &nbsp;ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા છે. &nbsp;રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 420 કેસ નોંધાયા છે.&nbsp;</p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા&nbsp;</strong></p> <p>રાજ્યમાં આજે નોંધાયેલા420 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 156, &nbsp;સુરત શહેરમાં 79, વડોદરા શહેરમાં 59, મહેસાણા 17, &nbsp;ગાંધીનગર શહેર 14, સુરત 13 &nbsp;કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.&nbsp;</p> <p><strong>256 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2463 થયા&nbsp;</strong></p> <p><br />રાજ્યમાં આજે &nbsp;કોરોનાથી મુક્ત થઇને 256 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,719 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2463 થયા છે, જેમાં 2 દર્દીઓ ...

Gujarat Riots: તિસ્તા સેતલવાડ અંગે મોટા સમાચાર, તિસ્તા સામે તપાસ માટે SITની રચના, આ મોટા પોલીસ અધિકારીઓ કરશે તપાસ

<p style="text-align: justify;"><strong>Ahmedabad :</strong> તિસ્તા સેતલવાડ કેસ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ સામે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે &nbsp;SITની રચના કરી કરી છે. ગુજરાત પોલીસવડાએ SITની રચના કરી છે. આ SITમાં 3 IPS અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>SITમાં કોનો કોનો સમાવેશ?</strong><br />આ SITમાં 3 IPS અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. SOGના ACPનો બી.સી.સોલંકી સમગ્ર કેસની તપાસ કરશે. સાથે જ DCP ચૈતન્ય માંડલિક અને ATSના DIG દિપન ભદ્રન અને ATSના SP સુનિલ જોશીનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે.</p> <p style="text-align: justify;"><strong>તિસ્તાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં&nbsp;</strong><br />તિસ્તા સેતલવાડને આજે સવારે અમદાવાદ લાવવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ...

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદથી કઈ જગ્યાએ ઉડ્યા પતરા ? ક્યાં થયા વૃક્ષો ધરાશાયી, જાણો વિગત

<p><strong>Gujarat Monsoon:</strong> હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.&nbsp;આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. &nbsp;જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. &nbsp;ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ &nbsp;વરસાદ વરસ્યો છે. રાજ્યના 11 તાલુકાઓ હજી પણ કોરા ધાકોર છે. &nbsp;જ્યારે 145 તાલુકામાં ખાબક્યો 2 ઈંચથી પણ ઓછો વરસાદ. માત્ર 2 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.</p> <p>હાલમાં રાજ્યના જળાશયોમાં છે 37.70 ટકા પાણી છે. &nbsp;સરદાર સરોવરમાં સંગ્રહિત છે 44.66 ટકા પાણીનો જથ્થો. &nbsp;જ્યારે રાજ્યના 100 જળાશયમાં છે 10 ટકા કરતા ઓછો પાણીનો જથ્થો છે. &nbsp;11 &nbsp;ડેમ થઈ ગયા છે તળિયા ઝાટક.&nbsp;</p> <p>બનાસકાંઠાના દાંતામાં ભારે પવન અને વરસાદથી છતના પતરા ઉડ્યા હતા. ઉપરાંત વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જેના કારણે માર્ગ બંધ ...

Gujarat Riots: તિસ્તા સેતલવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

<p><strong>Gujarat Riots:</strong> તિસ્તા સેતલવાજને આજે સવારે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આજે પોલીસ કોર્ટ સમક્ષ તિસ્તા સેતલવાડના રિમાન્ડ માગશે. તમને જણાવી દઈએ કે, તિસ્તા સેતલવાડ સામે 2002માં થયેલા દંગામાં ખોટા પુરાવા ઉભા કર્યાનો આરોપ છે.</p> <p>&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/iHJYpP8DPWQ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ગુજરાત એટીએસએ ગઈકાલે કરી હતી ધરપકડ</strong></p> <p>ગુજરાત એટીએસની ટીમ તિસ્તા સેતલવાડને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પહોંચી છે. નોંધનિય છે કે, ગઈકાલે ગુજરાત એટીએસની ટીમ મુંબઈથી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. ગુજરાત એટીએસની બે ટીમ પહોંચી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા શેતલવા...

RAJKOT : ઉપલેટામાં ધોધમાર વરસાદથી લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, જુઓ Video

<p style="text-align: justify;"><strong>Rajkot :</strong> રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા અને શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી લોકોના ઘરમાં વરસાદના પાણી ઘુસી ગયા છે. &nbsp;<br />ઉપલેટા શહેરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વોર્ડ નંબર સાત રામદેવપીરના મંદિર પાસે ડગલી વાડીમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. જુઓ વિડીયો -&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">ઉપલેટામાં લોકોના ઘરોમાં ઘુસી ગયા વસરાદના પાણી <a href="https://twitter.com/hashtag/Rajkot?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Rajkot</a> <a href="https://twitter.com/hashtag/Upleta?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Upleta</a> <a href="https://twitter.com/hashtag/Rain?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Rain</a> <a href="https://twitter.com/hashtag/Gujarat?src=hash...

Corona : રાજ્યમાં કોરોના વાયરસના કેસ ફરી 400ને પાર, જાણો આજે ક્યાં કેટલા કેસ નોંધાયા

<p style="text-align: justify;"><strong>Gujarat Corona Update :</strong> &nbsp;ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 23 &nbsp;જૂને રાજ્યમાં 416 નવા કેસ નોંધાયા બાદ ગઈકાલે 24 જૂને 380 કેસ નોંધાયા હતા તો આજે 25 જૂને ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા છે. &nbsp;રાજ્યમાં આજે 25 જૂનના રોજ કોરોના વાયરસના નવા 419 કેસ નોંધાયા છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા&nbsp;</strong><br />રાજ્યમાં આજે નોંધાયેલા 419 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 166, &nbsp;સુરત શહેરમાં 62, વડોદરા શહેરમાં 35, ભાવનગર શહેરમાં 30, સુરત જિલ્લામાં 22, વલસાડમાં 13 અને જામનગર શહેરમાં 10 &nbsp;કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>218 દર્દીઓ સજા થયા...

Mumbai : ગુજરાત ATSએ કરી તિસ્તા સેતલવાડની ધરપકડ, NGOના કેસમાં કાર્યવાહીની સંભાવના

<p><span style="font-weight: 400;"><strong>Mumbai :&nbsp;</strong> ગુજરાત ATSની ટીમ મુંબઈમાં તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી&nbsp; છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે&nbsp; NGOના ફંડિંગ&nbsp; કેસમાં તિસ્તા સેતલવાડ વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે.&nbsp; ગુજરાત ATS તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ગુજરાત ATS તિસ્તાને શાંતક્રુઝ પોલીસ સ્ટેશન લઇ ગઈ છે. </span></p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Gujarat ATS team reaches Teesta Setalvad's residence in Mumbai related to a case on her NGO <a href="https://t.co/N2hkuqPG00">pic.twitter.com/N2hkuqPG00</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1540663171643342848?ref_src=twsrc%5Etfw">June 25, 2022</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset=...

Gujarat Politics: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આ દિગ્ગજ નેતાએ કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

<p style="text-align: justify;"><strong>Gujarat Politics:</strong> વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કચ્છના નેતા હાજી જુમા રાયમાએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. &nbsp;રાજસ્થાનકોંગ્રેસના નેતા પ્રમોદ શર્મા સામે કાર્યવાહી ન થતાં તેમણે રાજીનામુ આપ્યું હતું. નોંધનિય છે કે, ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં પ્રમોદ શર્માએ રેલી યોજી હતી. જેનો હાજી જુમા રાયમાએ વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ આલાકમાનને પ્રમોદ શર્મા સામે કાર્યવાહી કરવા અપિલ કરી હતી, જો કે કોઈ કાર્યવાહી ન થતા તેમણે નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું. હાજી જુમા રાયમા આગામી દિવસોમાં વિધિવત રીતે આપમાં જોડાશે તેવી વાસ સામે આવી છે. જુમા રાયમાની અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાતથી કચ્છના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.</p> <p><strong>Amit Shah on Gujarat Riots 2022:</strong>&nbsp;કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં 2002ના ગુજરાત રમખાણો અંગે ઘણા મોટા ખુલા...

Gujarat Riots 2002: સુપ્રીમ કોર્ટના ચુકાદાને મુખ્યમંત્રી-પાટીલે આવકાર્યો, જુઓ વીડિયો

<div class="uk-grid-collapse uk-grid"> <div class="uk-width-3-5 fz20 p-10 newsList_ht uk-first-column">Gujarat Riots 2002: સુપ્રીમ કોર્ટના ચુકાદાને મુખ્યમંત્રી-પાટીલે આવકાર્યો, જુઓ વીડિયો</div> </div> <p>&nbsp;</p>

Gujarat Corona cases : ગુજરાતમાં એક્ટિવ કેસો 2 હજારને પાર, જુઓ વીડિયો

<p>Gujarat Corona cases : ગુજરાતમાં એક્ટિવ કેસો 2 હજારને પાર, જુઓ વીડિયો</p>

Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત

<p><strong>Gujarat Covid-19 Update</strong>: દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના કેસ વધ્યા છે. ગુજરાતમાં બે દિવસ બાદ કોરોનાના નવા કેસનો આંક 400થી નીચે આવ્યો છે. છેલ્લા 24કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. 27 ફેબુ્રઆરી એટલે કે 117 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક બે હજારને પાર થયો છે. રાજ્યમાં હાલ 2098 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે.</p> <p>છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી 155-ગ્રામ્યમાંથી 2 સાથે 157 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાંથી છેલ્લા 24 દિવસમાં 1963 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. જોકે, રાહતની વાત એ છે કે છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો સામે આવી રહ્યો છે.&nbsp; સુરત શહેરમાં 59-ગ્રામ્યમાં 15 સાથે 74, વડોદરા શહેરમાં 34-ગ્રામ્યમાં 6 સાથે 40, નવસારીમાંથી 16, ભાવનગર શહેરમાં 9-ગ્રામ્યમાં 2 સાથે 11, વલસાડમાં 11, ગાંધીનગર શહેરમાં 7-ગ્રામ્યમાં 2 સાથે 9, બનાસકાંઠા-ભરૃચ-રાજકોટ શહેરમાં 7, જામનગર શહેરમાંથી 6-ગ્રામ્યમાંથી 1 સાથે 7,&nbsp; આણંદ-સુરેન્દ્રનગરમાંથી 6, અરવલ્લી-કચ્છ-...

Gujarat Corona Update :  રાજ્યમાં કોરોનાના નવા 380 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

<p>Gujarat Corona Update : &nbsp;ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે &nbsp;રાજ્યમાં &nbsp;વધુ નવા 380 કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે જ રાજ્યમાં 209 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. &nbsp;કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં આજે એક પણ મોત નથી થયું.&nbsp;</p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા&nbsp;</strong></p> <p>રાજ્યમાં આજે નોંધાયેલા 416 કેસો (Gujarat Corona Update)માં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155, &nbsp;સુરત શહેરમાં 59 વડોદરા શહેરમાં 34, &nbsp;નવસારી 16, સુરત15 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.&nbsp;</p> <p><strong>209 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2098 થયા</strong><br />&nbsp;<br />રાજ્યમાં આજે 23 જૂને કોરોનાથી મુક્ત થઇને 209 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,245 દર્દીઓ સાજા થયા ...

Gujarat Politics: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને પૂર્વ સરકારી અધિકારીઓ AAPમાં જોડાયા

<p style="text-align: justify;"><strong>Aam Aadmi Party:</strong> વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ કેટલાક પૂર્વ સરકારી અધિકારીઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભારતીય દલિત પેન્થરના ચિરાગ રાજવંશ, મહેશ્વરી સમાજના પ્રમુખ અને પૂર્વ અધિકારી બી.ટી મહેશ્વરી, ખેડાના પૂર્વ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને ઠાકોર સેનાના સંગઠન મંત્રી પ્રતાપસિંહ પરમાર, જનસેવા ટ્રાયબલ પાર્ટીના નેતા પ્રતાપસિંહ સીસોદીયા અને પૂર્વ સરકારી ડો. દશરથ પટેલ પણ AAPમાં જોડાયા છે.&nbsp;</p> <p style="text-align: justify;">અલગ અલગ ગામોના 4 સરપંચો પણ આપમાં જોડાયા છે. આ અવસરે આપ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ તોડજોડની રાજનીતિ કરે છે. ભાજપના નેતાઓથી ગુજરાતની જનતા ત્રસ્ત છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં જનતા જવાબ આપશે. આ ઉપરાંત જુનિયર તબીબોની હડતાલને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું છે.</p> <p class="article-title "><strong>શિવ સેના માટે મોટા રાહત...

Gujarat Rain:રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ,માળીયા હાટીનામાં મેઘાની તોફાની બેટિંગ

<p style="text-align: justify;"><strong>Gujarat Rain:</strong> બપોર બાદ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં જૂનાગઢ,સુરત અને નવસારીના કેટલાક વિસ્તારોમાં મેઘરાજ મહેર કરી રહ્યા છે. &nbsp;જુનાગઢ - માળીયા હાટીના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. પવન સાથે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. ગળું શેરબાગ તેમજ આજુબાજુના વિસ્તારના ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વિષણવેલ, ગળું, સમઠિયાળા, ખોરાશા, ઝડકા, ધણેજ, ભંડુરી, ગળોદર, જુથળ, પાણીધ્રા, લાઠોદ્રા, ગાગેચા જેવા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/ErwSeuZn0qg" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-ali...

Gujarat Corona Update : સતત વધી રહ્યો છે કોરોના, રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ નવા કેસ નોંધાયા

<p><strong>Gujarat Corona Update : &nbsp;</strong>ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે 23 જૂને રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ નવા કેસ નોંધાયા છે. &nbsp;ગઈકાલે 22 જૂને રાજ્યમાં 407 નવા કેસ નોંધાયા બાદ આજે 23 જૂને કોરોના વાયરસના નવા 416 &nbsp;કેસો નોંધાયા છે જે ગઈકાલ કરતા 9 કેસ વધારે છે.&nbsp;</p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા&nbsp;</strong><br />રાજ્યમાં આજે નોંધાયેલા 416 કેસો (Gujarat Corona Update)માં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 182, &nbsp;સુરત શહેરમાં 56, વડોદરા શહેરમાં 40, સુરત જિલ્લામાં 34, ગાંધીનગર શહેરમાં 15, ભાવનગર શહેરમાં 13 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.&nbsp;</p> <p><strong>230 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 1927 થયા&nbsp;</strong><br />રાજ્યમાં આજે 23 જૂને કોરોનાથી મુક્ત થઇને 230 દર્દીઓ સાજા થયા છે,...

Gujarat Election 2022 : સુરેન્દ્રનગરમાં પાટીલે સાધુ-સંતો અને કલાકારો સાથે કરી બેઠક, જુઓ વીડિયો

<p>Gujarat Election 2022 : સુરેન્દ્રનગરમાં પાટીલે સાધુ-સંતો અને કલાકારો સાથે કરી બેઠક, જુઓ વીડિયો</p>

Gujarat Rain : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી? જુઓ વીડિયો

<p>Gujarat Rain : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી? જુઓ વીડિયો</p>

અમૂલના એમડી આરએસ સોઢીને નડ્યો અકસ્માત, કારનુ ટાયર ફાટતા ઇજા, હૉસ્પીટલ ખસેડાયા

<p><strong>આણંદઃ</strong> ભારતની અગ્રમી ડેરી સહકારી GCMMFના એમડી આરએસ સોઢી બુધવારે રાત્રે ગુજરાતના આણંદ શહેરની પાસે એક રૉડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. પોલીસે કહ્યું કે, તેને સામાન્ય ઇજા પહોંચી છે, અને હાલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. આ દૂર્ઘટના ગુજરાતના (Gujarat) આણંદમાં બાકરોલ રોડ નજીક ઘટી હતી.&nbsp;</p> <p>મળતી માહિતી પ્રમાણે, અમૂલના એમડી આરએસ સોઢી કાર લઇને જઇ રહ્યાં હતા. એ દરમિયાન આણંદના બાકરોલ રોડ પર તેઓની કારનું ટાયર ફાટ્યું હતું. જેના કારમે તેમને ઈજાગ્રસ્ત થઇ પહોંચી હતા, બાદમાં તેમને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં આરએસ સોઢીની સાથે સાથે તેમના ડ્રાઇવેર અને અન્ય એક એક્ટિવા ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો.&nbsp;</p> <p>બાદમાં અમૂલના MDની કારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતા જ કંપનીના સિનિયર અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.</p> <p><strong>આ પણ વાંચો.....&nbsp;</strong></p> <p><strong><a title="...

Gujarat Election 2022 : 'કોને ટિકિટ મળે છે એની ચિંતા કરવાની જરૂર તમારે નથી'

<p>Gujarat Election 2022 : 'કોને ટિકિટ મળે છે એની ચિંતા કરવાની જરૂર તમારે નથી'</p>

Gujarat Election 2022 : ચૂંટણી સમયે ટોળું લઈ ટિકિટ માંગવા આવતા નેતાઓને પાટીલે શું કરી ટકોર? જુઓ વીડિયો

<p>Gujarat Election 2022 : ચૂંટણી સમયે ટોળું લઈ ટિકિટ માંગવા આવતા નેતાઓને પાટીલે શું કરી ટકોર? જુઓ વીડિયો</p>

ગુજરાતમાં આ તારીખથી વરસશે ધોધમાર વરસાદ, આ જિલ્લામાં રહેશે મેઘમહેર

<p>ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસું સત્તાવાર બેસી ગયું છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. જૂન મહિનામાં સામાન્ય રીતે જરૂરિયાત વરસાદથી 50 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે પરંતુ 25 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે 25 અને 26 જૂનના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.</p> <p>હવામાન વિભાગે આગાહી કરી છે કે 25 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘમહેર થશે. હવામાન વિભાગનું કહેવું છે કે, જૂન મહિનામાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ વરસ્યો છે. જો કે, જૂન મહિનો પૂર્ણ થવાને હજુ 8 દિવસ બાકી છે. હવામાન વિભાગના મતે આમ તો ગુજરાતમાં જૂન મહિનામાં ઓછો વરસાદ વરસે છે. &nbsp;જુલાઈ અને ઓગસ્ટમાં જ સારો વરસાદ વરસે છે.</p> <h3><strong>Gujarat Rain :&nbsp; દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી</strong></h3> <p>ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ગયું છે, ...

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાએ માર્યો ઉથલો, આજનો આંકડો જાણીને ચોંકી જશો

<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાતમાં આજે કોરોના બ્લાસ્ટ થયો છે અને નવા કેસનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 207 કેસ નોંધાયા છે. બીજી તરફ 190 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે. આજે નોંધાયેલા કોરોના કેસ બાદ રિકવરી રેટ 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 55,638 ડોઝ અપાયા હતા.</p> <p><strong>કયા જિલ્લામાં કેટલા કેસ?</strong><br />જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 207 કેસ, વડોદરા શહેરમાં 39 કેસ, સુરત શહેરમાં 45 કેસ, રાજકોટ શહેરમાં 17 કેસ, ગાંધીનગર શહેરમાં 10 કેસ, ભાવનગર શહેરમાં 11 કેસ, જામનગર શહેરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો સુરતમાં 12, વલસાડમાં 8 કેસ નોંધાયા છે.&nbsp;</p>

Gujarat Rain : 25 જૂનથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, હવામાન વિભાગની આગાહી

<p>Gujarat Rain : 25 જૂનથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, હવામાન વિભાગની આગાહી</p>

Gujarat Rain: રાજ્યમાં આજે ક્યાં ક્યાં થઈ મેઘમહેર, જાણો વિગત

Gujarat Corona Update: આજે પણ 200ને પાર થયા નવા કોરોનાના કેસ, જાણો રાજ્યમાં કોરોનાની સ્થિતિ

<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાતમાં ઘણા સમયથી કોરોનાના નવા કેસનો આંક 200ને પાર નોંધાઈ રહ્યો છે. ગઈકાલે કોરોનાના નવા 217 કેસ નોંધાયા હતા ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 226 &nbsp;કેસ નોંધાયા છે. બીજી તરફ 163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 106 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 55,584 ડોઝ અપાયા હતા.</p> <p><strong>કયા જિલ્લામાં કેટલા કેસ?</strong><br />જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 106 કેસ, વડોદરા શહેરમાં 22 કેસ, સુરત શહેરમાં 37 કેસ, રાજકોટ શહેરમાં 5 કેસ, ગાંધીનગર શહેરમાં 7 કેસ, જામનગર અને ભાવનગર શહેરમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો વડોદરામાં 6, કચ્છ, મહેસાણા, વલસાડમાં 5-5 કેસ, નવસારીમાં 4, ગાંધીનગરમાં 3, પાટ...

BJP: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ ગામમાં ભાજપ નેતાના પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ લાગતા ફફડાટ

<p style="text-align: justify;"><strong>સુરેન્દ્રનગર:</strong> ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં નર્મદાના નીર મામલે ખેડૂતો લડી લેવાના મુડમાં છે. હવે &nbsp;આ ગામમાં ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ બંધના બોર્ડ લાગતા રાજકારણ ગરમાયું છે. નર્મદાના નીર નહી તો ગામમાં પ્રવેશ નહીં ના બોર્ડ લાગતા ચકચાર મચી જવા પામી છે. ભાજપના કોઇ પણ હોદ્દેદારો કે નેતાઓને ગામમાં પ્રચાર અર્થે પ્રવેશ ન કરવા ગ્રામજનોએ ચીમકી આપી છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશ ન આપવાના બેનરો લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.</p> <p class="article-title "><strong>Gujarat Education: ગુજરાતની 6443 શાળાઓમાં રમતનું મેદાન જ નથી</strong></p> <p><strong>Gujarat School:</strong>&nbsp;ગુજરાતના શિક્ષણને લઈને છેલ્લા ઘણા સમયથી રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતના શિક્ષણને લઈને દિલ્હીના શિક્ષણ મંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી આમને સામને પણ આવી ગયા હતા. તો બીજી તરફ હવે રાજ્યની સરકારી શાળાઓને લઈને મહત્વપૂર્ણ...

Lion: અમરેલીના આ ગામની શેરીઓમાં સિંહ આવી ચડતા ફેલાયો ફફડાટ, જુઓ વીડિયો

<p><strong>અમરેલી:</strong> સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં સિંહો જોવા મળતા ફફડાટ ફેલાયો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બે બચ્ચાં સાથે એક સિંહણ શિકારની શોધમાં ગામની અંદર આવી ચડી હતી. સિંહણના આવવાથી ગામની શાક માર્કેટ સામે આરામ ફરમાવી રહેલ રેઢિયાળ પશુઓના ટોળામાં ભાગ દોડ મચી ગઈ હતી. વહેલી સવારે પોણા પાંચ વાગ્યે બનેલ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નોંધનિય છે કે, આંબરડી ગામે સિંહો અવાર નવાર ગામમાં ઘૂસી આવી &nbsp;પશુઓનો શિકાર કરે છે. તો બીજી તરફ જાણકાર લોકોનું કહેવું છે કે, જંગલમાં શિકાર ઓછો મળતો હોવાથી સિંહ ગામ તરફ આવવા લાગ્યા છે.</p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં સિંહો જોવા મળતા ફફડાટ ફેલાયો <a href="https://t.co/3cb5DMhzP8">pic.twitter.com/3cb5DMhzP8</a></p> &mdash; ABP Asmita (@abpasmitatv) <a href="https://twitter.com/abpasmitatv/status/1539211604960907265?ref_src=twsrc%5E...

Gujarat Education: ગુજરાતની 6443 શાળાઓમાં રમતનું મેદાન જ નથી, આટલી શાળાઓ તો ચાલે છે ભાડાના મકાનમાં

<p style="text-align: justify;"><strong>Gujarat School:</strong> ગુજરાતના શિક્ષણને લઈને છેલ્લા ઘણા સમયથી રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતના શિક્ષણને લઈને દિલ્હીના શિક્ષણ મંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી આમને સામને પણ આવી ગયા હતા. તો બીજી તરફ હવે રાજ્યની સરકારી શાળાઓને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રાજ્ય સરકારે રાજ્યમાં સરકારી શાળાઓની પરિસ્થિતિની અંગેની વિગતો રજૂ કરી છે.</p> <p style="text-align: justify;">કુલ ૩૨૩૧૯ જેટલી સરકારી શાળાઓ પૈકી 6443 શાળાઓમાં રમત-ગમતના મેદાન ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ શાળાઓ પૈકી રાજ્યભરમાં ૭ સરકારી શાળાઓ એવી છે કે, જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર અથવા તો અન્ય માધ્યમ થકી પાણી પહોંચાડવામાં આવે છે. કુલ સરકારી શાળા પૈકી ૭૭૮ શાળા ભાડાના મકાન અથવા અન્ય વિકલ્પ વ્યવસ્થા કરાઇ હોય ત્યાં ચાલી રહી છે. ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ચર્ચાસ્પદ નિવેદન સંદર્ભે સુઓ મોટો અરજી બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી.</p> <p style="text-align: justify;">મુખ્ય ન્યાય...

Gujarat Corona Cases: રાજ્યમા કોરોના કેસ વધતાં શું લેવામાં આવ્યો મોટો નિર્ણય ?

<p><strong>Gujarat Covid-19 Update:</strong> રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. કોરોનાની સ્થિતિ પર સતત રાજ્ય નું આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યું છે. કોરોના કેસ વધતાં ટેસ્ટીગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગના પોઝિટિવિટી રેટમાં પણ વધારો થયો હોવાનો આરોગ્ય વિભાગે સ્વીકાર કર્યો છે. વેકસિનના કારણે સંક્રમણની તીવ્રતા ઘટી છે. હોસ્પિટલાઈઝેશનમાં ગઈ કાલ સુધી માત્ર 41 લોકો જ છે. જેમાંથી 6 લોકો વેંટીલેટર પર છે. કોરોના કેસમાં વધારો થતાં જીનોમ્સ સિક્વન્સિંગ પર ભાર મુકવામા આવ્યો છે.</p> <p><strong>ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ પાંચમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. જૂનના 20 દિવસમાં રાજ્યમાંથી કુલ 258 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં હાલ 1461 એક્ટિવ કેસ છે અને પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે.</p> <p>રાજ્યમાંથી હાલ અમદાવાદમાં સૌથી વધુ 772, સુરતમાં 204, વડોદરામાં 177 ગાંધીનગર-રાજકોટમાં 49 સાથે સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. 13 જૂને ગ...

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો, જાણો આજે કેટલા કેસ નોંધાયા

<p style="text-align: justify;"><br /><strong>Gujarat Corona Update :</strong> &nbsp;ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગઈકાલે 19 જૂને 244 નવા કેસ નોંધાયા બાદ આજે કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે 20 જૂનના રોજ કોરોના વાયરસના નવા 217 કેસ નોંધાયા છે જે ગઈકાલ કરતા 27 કેસ ઓછા નોંધાયા છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા&nbsp;</strong><br />રાજ્યમાં આજે નોંધાયેલા 217 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 97, &nbsp;સુરત શહેરમાં 35, વડોદરા શહેરમાં 30, સુરત જિલ્લામાં 10, ગાંધીનગર શહેરમાં 7, ભાવનગર શહેરમાં 6 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>130 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 1461 થયા...

Gujarat Congress: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો ઝટકો, ગુજરાતના આ નેતાએ આપ્યું રાજીનામું

<p style="text-align: justify;"><strong>અમદાવાદ:</strong> વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના મંત્રી હાજી જુમા રાયમાએ રાજીનામું આપી દીધું છે. તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરને રાજીનામું મોકલ્યું છે. તેમના રાજીનામા અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજસ્થાન કોંગ્રેસના નેતા પ્રમોદ શર્મા સામે કાર્યવાહી ન થતા જુમા રાયમાએ રાજીનામું આપ્યું છે. નોંધનિય છે કે, પ્રમોદ શર્માએ ભાજપના પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં રેલી યોજી હતી. પ્રમોદ શર્મા સામે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા જુમા રાયમાએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સમક્ષ પ્રમોદ શર્મા સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત ગુજરાત કોગ્રેસના પ્રમુખ અને પ્રભારી સમક્ષ પણ કાર્યવાહી મામલે માગ કરી હતી.</p> <p style="text-align: justify;"><strong>કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત</strong><br />GANDHINAGAR : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને ...

મિશન ગુજરાત 2022 : ભાજપે ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા, જુઓ લિસ્ટ

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>GANDHINAGAR :</strong> ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે. સુરેન્દ્રનગરની 5, મોરબીની 3, રાજકોટની 8, જામનગરની 5, દ્વારકા અને પોરબંદરની 2-2, જૂનાગઢની 5, ગીર સોમનાથની 4, અમરેલીની 5, ભાવનગરની 7 અને બોટાદની 2 મળી સૌરાષ્ટ્ર ઝોનની કુલ&nbsp; 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કરવામાં આવ્યાં છે. થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ગુજરાત ઝોનની બેઠકોના પ્રભારી જાહેર કર્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે, એમાં આ નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે - </span></p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">પ્રદેશ અધ્યક્ષ શ્રી <a href="https://twitter.com/CRPaatil?ref_src=twsrc%5Etfw">@CRPaatil</a> દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા બેઠકોના પ્રભારીશ્રીઓના નામોની જાહેરાત કરવામ...

Amit Shah Gujarat Visit: આ તારીખે ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

<p style="text-align: justify;"><strong>અમદાવાદ:</strong> ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હલચલ તેજ થઈ રહી છે. દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. જો કે હજુ તારીખ જાહેર નથી થઈ તેમ છતા દિલ્હીના મોટા મોટા નેતાઓએ ગુજરાતનો પ્રવાસ વધારી દીધો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આપ નેતા અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ અનેક વખત ગુજરાતની મુલાકાત લીધી છે.&nbsp;</p> <p style="text-align: justify;">હવે આ કડીમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ 1 જુલાઈએ ગુજરાત આવશે. આમ તો આ એક ધાર્મિક કાર્યક્રમ છે પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાથી ગૃહમંત્રીની ગુજરાત મુલાકાતનું મહત્વ વધી જાય છે. કલોલમાં આવેલ વિશ્વ મંગળ ગુરુકુળના કાર્યક્રમમાં અમિત શાહ &nbsp;હાજરી આપશે. 350 કરોડના ખર્ચે આકાર પામનારી પ્રેમ સ્વરૂપ સ્વામી સુપર &nbsp;મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલનું તેઓ ખાત મુહુર્ત કરશે. આ ઉપરાંત સ્વામિનારાયણ યુનિવર્સીટીના લોકાર્પણમાં પણ ભાગ લેશે.</p> <p style=...