Skip to main content

Posts

Showing posts from October, 2024

Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી

<p style="text-align: justify;"><strong>Diwali 2024:</strong> સમગ્ર દેશમાં ગુરુવારે એટલે કે 31 ઓક્ટોબરે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ બધા વચ્ચે પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. આ વખતે પીએમ મોદી કચ્છમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતમાં સેના સાથે દિવાળી મનાવી છે. આ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં આર્મી સાથે દિવાળીની ઉજવણી કરી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">Prime Minister Narendra Modi celebrates Diwali with jawans in Kachchh, Gujarat. <a href="https://t.co/u59xqH1QYf">pic.twitter.com/u59xqH1QYf</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1851901734572163344?ref_src=twsrc%5Etfw">October 31, 2024</a></blockquote> <p> ...

Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી

<p><strong>Gujarat MSP News:</strong> ખેડૂતો માટે દિવાળીના દિવસે જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજે ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વનો અને હિતકારી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા માટેની નોંધણી પ્રક્રિયાની તારીખ લંબાવી દીધી છે, એટલે કે હવે ખેડૂતો 11 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકશે.&nbsp;</p> <p>રાજ્ય સરકારે ખેડૂતો માટે હિતકારી નિર્ણય લેતા આજે દિવાળીના દિવસે ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયાની તારીખને લંબાવી છે. ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. 03-10-2024 થી તા.31-10-2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, પરંતુ હવે આ તારીખને 11 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.&nbsp;</p> <p>રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વ...

Gandhinagar: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો પોલીસે આપ્યું ફુલ, ખાખીનું આ નવું સ્વરુપ જોઈ વાહનચાલકો પણ ચોંક્યા

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> ગુજરાત પોલીસ (Gujarat Police)દ્વારા દિવાળી(Diwali 2024)ના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ અલગ માર્કેટ પ્લેસ, હાઇવે કે વિવિધ સર્કલ ઉપર ઉભી રહેતી પોલીસ &lsquo;પાવતી બુક&rsquo; લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને પોલીસ દ્વારા ફુલ આપીને તેમણે જે નિયમનો ભંગ કરવાની ભુલ કરી છે તેનાથી તેમને તથા તેમના પરિવારને શુ નુક્શાન થઇ શકે છે અને માનવજીવનનુ મુલ્ય વાહનચાલકના પોતાના પરિવાર માટે કેટલુ વિશેષ છે તેની સમજ આપવામાં આવશે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong> દિવાળી પર રાજ્યમાં વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેશે</strong></p> <p style="text-align: justify;">દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેશે. જેથી, રાજ્યભરમાં માર્ગ સલામતિ અંતર્ગત ટ્રાફિકના નિયમોની અમલવા...

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 

<p><strong>અમદાવાદ:&nbsp;</strong> ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની તબિયત બગડી છે. &nbsp;મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીની તબિયત લથડી હતી. નાશિક ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને હાર્ટ અટેક આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેમને નાસિકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. નાસિકની હોસ્પિટલમાં તેમની એન્જીયોપ્લાસ્ટ સર્જરી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">કોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા પૂર્વ વિપક્ષ નેતા શ્રી <a href="https://twitter.com/paresh_dhanani?ref_src=twsrc%5Etfw">@paresh_dhanani</a> જી ની નાશિક ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક ખાતે ખસેડાયા.<br />તબિયત સ્થિર છે.<br /><br />તાત્કાલિક પુનઃ સ્વસ્થતાની પ્રાર્થના. <a href="https://t.co/l1Drk6OqZs">pic.twitter.com/l1Drk6OqZs</a></p> ...

Ambalal Patel : Gujarat Cyclone Threat : ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો, બીજું ચક્રવાત હશે ખૂબ જ પ્રચંડ

<p>Ambalal Patel : Gujarat Cyclone Threat : ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો, &nbsp;બીજું ચક્રવાત હશે ખૂબ જ પ્રચંડ</p> <div id="featured_image_container" class="lead"> <div class="fig-caption"> <div class="fig-caption-wrap"> <div class="img-source">Weather update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં &nbsp;ફરી વાવાઝોડાની અસરથી ભારે વરસાદનું અનુમાન વ્યક્ત ક્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 7થી 14 નવેમ્બરની&nbsp; વચ્ચે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાત 'દાના' જેવુ સ્વરૂપ ધારણ કરી શકે છે. 18થી 25 નવેમ્બર . વચ્ચે બીજા એક ચક્રવાત બનવાની પણ શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે.અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં &nbsp;વાવાઝોડાનું અનુમાન વ્યક્ત કર્યું છે.&nbsp; ડિસેમ્બરમાં બંગાળની ખાડીમાં &nbsp;વધુ એક વાવાઝોડું સક્રિય થશે. 'અરબી સમુદ્રની સિસ્ટમ ઓમાન તરફ નહીં ફંટાય તો રાજ્યમાં ભારે &nbsp;વરસશે વરસાદની શક્યતા ...

Gujarat ATS : પોરબંદરમાંથી ઝડપાયો દેશનો દુશ્મન, પાકિસ્તાની જાસૂસની ગુજરાત ATSએ કરી ધરપકડ

<p>ગુજરાત ATS એ એક જાસૂસની ધરપકડ કરી છે. પોરબંદરથી એક યુવકની ધરપકડ કરી છે. યુવક ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો. જાસૂસની ધરપકડ બાદ ATS એ વધુ પૂછપરછ હાથ ધરી છે.</p> <p>ગુજરાત ats પાકિસ્તાનની જાસૂસી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોરબંદરનો યુવક પંકજ કોટિયા પાકિસ્તાનને માહિતી આપતો હતો. પંકજ whatsapp મારફતે રિયા નામની પાકિસ્તાની છોકરી સાથે વાત કરતો હતો. કોસ્ટ ગાર્ડના શિપની માહિતી આપતો હતો. 11 વાર બેન્ક ખાતામાં રૂ.26000 રકમ આવી હતી. આરોપી પંકજ કોટિયા તમાકુના કારખાનામાં નોકરી કરતો હતો. છોકરીએ પોતે પાકિસ્તાનની નેવી કર્મી તરીકે ઓળખ આપી છતાં માહિતી આપતો હતો. કોસ્ટ ગાર્ડ શિપની અને ડોક યાર્ડની માહિતી આપતો હતો. Whats aap મારફતે બંને વાત કરતા હતા. પંકજ શિપના નામ અને લોકેશન મોકલતો હતો. Whats aap માં વોઇસ મેસેજ દ્વારા વાત કરતા હતા. ફેસબુક દ્વારા સંપર્કમાં આવ્યા હતા. Sim કાર્ડ પંકજ નામે રાજીસ્ટર ન હતો. અન્ય વ્યક્તિ નામે હતો, વધુ તપાસ શરૂ છે.</p>

Gandhinagar: દિવાળી પર ગુજરાત સરકારે આપી મોટી ભેટ, હવે લોકોને આ પ્રિમિયમ નહીં ભરવું પડે

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> રાજ્યના ૮ શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.<br />&nbsp;<br />આ ઉપરાંત ડી-૧ કેટેગરીમાં આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા), ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા), સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા) અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રુડા) ડી-૨ કેટેગરીમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ (જુડા), જામનગર શહેરી વિકાસ સત્તામંડળ (જાડા) અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળ (ભાડા)ના વિસ્તારો ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. એરીયામાં ૪૦ ટકા કપાત બાદ કરીને ૬૦ ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે.<br />&nbsp;<br />આ નિર્ણયને પરિણામે રાજ્યના ડી-૧ અને ડી-૨ કેટેગરીના ૮ શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને કપાતમાં જતી જ...

ટ્રાફિકની સમસ્યાના કોલ:ફતેગંજ સહિત 10 સ્થળો પર કાયમી ચક્કાજામ, ‘અમે ટ્રાફિકમાં ફસાયા છીએ’ તેવા રોજના 12 કોલ

https://ift.tt/jnv82dL રાજ્ય પોલીસે ટ્રાફિકની સમસ્યા નિવારવા હેલ્પલાઇન શરૂ કરી છે. 10 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર સુધી હેલ્પલાઇન પર રાજ્યમાંથી 1176 કોલ મળ્યા છે. જેમાં ફક્ત વડોદરામાંથી જ મહિને 360થી વધુ ટ્રાફિકની સમસ્યાના કોલ કરાયા છે. શહેરમાં ફતેગંજ સહિત 10 વિસ્તારમાં કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે. જ્યારે ‘અમે ટ્રાફિકમાં ફસાયા છીએ’ તેવા રોજના 12 કલાકો સ્ટેટ હેલ્પ લાઇનમાં કરાય છે. ટ્રાફિક પોલીસે શહેરમાં વિવિધ સ્થળે બોર્ડ લગાવ્યાં છે. જેમાં ટ્રાફિકથી હેરાન થઈ રહ્યા હો તો સ્ટેટ ટ્રાફિક બ્રાંચને જાણ કરી સમાધાન મેળવવું તેવો ઉલ્લેખ કરાયો છે. ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે કહ્યું કે, ‘રોજના સ્ટેટ ટ્રાફિક બ્રાંચથી 12થી 15 લોકોના ટ્રાફિકની સમસ્યાના કોલ મળે છે.’ જે મુજબ મહિને 360થી વધુ ટ્રાફિકની સમસ્યાના કોલ ફક્ત વડોદરાના જ મળ્યા છે. રાજ્યના ક્યાંય પણ અકસ્માતની ઘટના હોય, ટ્રાફિક જામ અને ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી લોકો ફોન કોલથી હેલ્પલાઈનમાં આપી શકશે. જે માહિતી તાત્કાલિક સંબંધિત વિસ્તારની પોલીસને પહોંચાડી સમસ્યાનું નિવારણ લવાશે. વડોદરામાં ટ્રાફિકમાં ફસાયા હોય, સ્પીડ બ્રેકર લગાવવા, ઢોરના ત્રાસ સહ...

શિક્ષણ:ધોરણ 12 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છાત્રને UPSCની તૈયારી માટે શિષ્યવૃત્તિ અપાશે

https://ift.tt/hKBYMTf મોરબી જિલ્લાના છાત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે અને સફળતા પ્રાપ્ત કરે તે માટે જિલ્લા પંચાયત દ્વારા એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય સભામાં ધોરણ 12માં તેજસ્વી છાત્રોને યુપીએસસી પરીક્ષા તરફ પ્રોત્સાહિત કરવા શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો જે મુજબ ધોરણ 12 માં 70 ટકાથી વધુ ગુણ મેળવનાર છાત્ર કોલેજના અને હાલ ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં હોય તેવા છાત્રો અભ્યાસની સાથે યુપીએસસીની તૈયારી કરી શકે અને આર્થિક મદદ મળે તે માટે શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી છાત્ર દીઠ એક વર્ષના 15 હજારની ચૂકવણી કરવામાં આવશે. જેના થકી પરીક્ષાની તૈયારી માટે જરૂરી સ્ટડી મટીરિયલ મેળવી શકે તેમજ તૈયારી કરી શકે. જિલ્લા પંચાયત દ્વારા આ માટે ઓન લાઈન અરજી મગાવી છે. આ અરજીના આધારે મેરીટ મુજબ15 વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે. પ્રથમ વર્ષ માટે 15 હજાર શિષ્યવૃત્તિ પેટે ચૂકવાશે, બાદમાં એક વર્ષ દરમિયાન તેણે કેવી પ્રગતિ કરી છે તેના પરફોર્મન્સ આધારે આગળના વર્ષની શિષ્યવૃતિ યોજ...

Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી

<p><strong>Gujarat By Election:&nbsp;</strong> ગુજરાતમાં વાવ બેઠકથી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ &nbsp;ઉમેદવાર જાહેર કર્યા છે. &nbsp;વાવ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોનું સસ્પેન્સ ખતમ થયું છે. &nbsp;ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Swaroopji Sardarji Thakor to contest Gujarat Assembly by-election 2024 from Vav. <a href="https://t.co/JY8DGgDial">pic.twitter.com/JY8DGgDial</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1849715000820322551?ref_src=twsrc%5Etfw">October 25, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા ...

Gujarat Weather Updates :દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp Asmita

<p>ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવી નથી.</p> <p>હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુરુવારે રાજ્યમાં 21.5 ડિગ્રીથી લઈને 27.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. 21.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગરમાં રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં રાજ્યનું સૌથી ઉંચુ 27.6 ડિગ્રી લઘુત્તમ નોંધાયું હતું.</p> <div class="adcode300x250"> <div id="div-gpt-ad-textwrap-300x250" class="dfpAds" data-google-query-id="CN_OzJHwqIkDFQdKnQkdDswO-w"> <div class="o-post-content"> <p>ધીમે ધીમે શિયાળો આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો પારો ધીમે ધીમે નીચે જશે. થોડા દિવસોમાં શિયાળાની ઠંડી ચાલું થશે. જોકે, અત્યારે રાજ્...

Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે

<p>Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. વાવ બેઠકની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસે સત્તાવાર રીતે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">અભિનંદન અભિનંદન <br />વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં શ્રી <a href="https://twitter.com/GulabsinhRajput?ref_src=twsrc%5Etfw">@GulabsinhRajput</a> જી ને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ...<a href="https://twitter.com/hashtag/VoteForGulabsinh?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#VoteForGulabsinh</a> <a href="https://t.co/3djPEBtw0j">pic.twitter.com/3djPEBtw0j</a></p> &mdash; Gujarat Congress (@INCGujarat) <a href="https://twitter.com/INCGujarat/status/1849674312929743070?ref_src=twsrc%5Etfw">October 25, 2024</a></blockquote> <p...

સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે

<p><strong>Spanish Prime Minister visit Gujarat:</strong> ગુજરાત આગામી સપ્તાહે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું રાજ્યમાં સ્વાગત કરશે અને આ સાથે જ ગુજરાત સ્પેન સાથે વધી રહેલા ભારતના વ્યાપારી અને આર્થિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ પ્લેયર તરીકે પોતાની ભૂમિકાને મજબૂત કરવા માટે સજ્જ છે. વડોદરા ખાતે ટાટા એરબસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહેલા સ્પેનિશ વડાપ્રધાનની આ મુલાકાત ગુજરાત અને સ્પેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના રાજ્યના પ્રયાસોમાં સીમાચિહ્નરૂપ છે.</p> <p>પોતાના વ્યૂહાત્મક સ્થાન અને એક સુવ્યવસ્થિત ઔદ્યોગિક માળખા સાથે, ગુજરાત ભારત અને સ્પેન વચ્ચેના વેપાર માટે એક અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. મુન્દ્રા અને કંડલા જેવા રાજ્યના વિશ્વસ્તરીય બંદરોએ રાજ્યની વધતી જતી વ્યાપારી પ્રવૃત્તિઓને સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જે ઓટોમોટિવ, રિન્યુએબલ એનર્જી અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં સ્પેનિશ રોકાણો માટે ગુજરાતને આકર્ષક સ્થળ બનાવે છે.</p> <p>રાજ્યની બિઝનેસને અનુકૂળ નીતિઓ અને કુશળ કર્મચારીબળની ઉપલબ્ધતાને કારણે, ગત વર્ષોમ...

Gandhinagar: શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આટલા દિવસ પહેલા લેવી પડશે મંજુરી

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> શાળાઓનાં શૈક્ષણિક પ્રવાસ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે પ્રવાસને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે પોસ્ટ કરીને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઇ જવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર સુધી એકપણ સ્કૂલને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યની સ્કૂલોમાં 2024-25નું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શરૂ થયું છે. મોટાભાગની સ્કૂલોમાં દિવાળી બાદ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવાય છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">માન.મુખ્યમંત્રીશ્રી <a href="https://twitter.com/Bhupendrapbjp?ref_src=twsrc%5Etfw">@Bhupendrapbjp</a> સાહેબના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર મ...

Gujarat Farmer : ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત

<p>&nbsp;ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત</p>

Gujarat Farme: પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતો માટે સારા સમાચાર

<p>Gandhinagar : આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. પાછોતરા વરસાથી તૈયાર પાકને પણ નુકસાન થયું છે. પાકમાં થયેલા નુકસાનને લઈને ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે 1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. 20 જિલ્લાના 136 તાલુકાનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી 6 હજારથી વધુ ગામોને આ રાહત પેકેજનો લાભ મળશે. આજે પ્રવક્ત મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી.</p> <p><strong>રાજ્ય બજેટ સહાયમાંથી 362 કરોડની સહાય</strong></p> <p>ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદને લઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રાહત પેકેજમાં જે જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેા પર નજર કરીએ તો, પંચમહાલ, નવસારી, સુરેંદ્રનગર, દ્વારકા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ,સુરત, પાટણ, છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે.</p>

Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. પાછોતરા વરસાથી તૈયાર પાકને પણ નુકસાન થયું છે. પાકમાં થયેલા નુકસાનને લઈને ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે 1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. 20 જિલ્લાના 136 તાલુકાનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી 6 હજારથી વધુ ગામોને આ રાહત પેકેજનો લાભ મળશે. આજે પ્રવક્ત મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી.</p> <p style="text-align: justify;"><strong>રાજ્ય <a title="બજેટ" href="https://ift.tt/OwHGoB9" data-type="interlinkingkeywords">બજેટ</a> સહાયમાંથી 362 કરોડની સહાય</strong></p> <p style="text-align: justify;">ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદને લઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રાહત પેકેજમાં જે જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેા પર નજર કરીએ તો, પંચમહાલ, નવસ...

CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'

<p><strong>CM Letter:</strong> છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે મોટાભાગના ખેડૂતોનો પાક બળીને ખાખ થઇ ગયો છે. ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ-મધ્ય અને સૌરાષ્ટ્રના ખેડૂતોને અસર પહોંચી છે. જેને લઇને કોંગ્રેસ સહિત કેટલાક નેતાઓ સરકાર સામે પાક નુકસાનીના વળતરની માંગ કરી રહ્યાં છે. આ કડીમાં આજે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.&nbsp;</p> <p>છેલ્લા એક મહિનાથી રાજ્યમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ચોમાસુ પાકને મોટું નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોને વળતર ચૂકવવા માટે માંગ કરાઇ રહી છે. આજે ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ સરકાર સામે ખેડૂતોની હિતલક્ષી માંગ કરી છે. માહિતી પ્રમાણે, ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમને સૌરાષ્ટ્રના ખેડૂતોને પાકમાં નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે. પત્રમાં લખાયુ છે કે, આ વખતે અતિવૃષ્ટીથી ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યુ છે. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, તલ અને મરચા સહિતના પાક...

Gujarat Farmer: ખેડૂતોના પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘનો મુખ્યમંત્રીને પત્ર

<p>ખેડૂતોના પ્રશ્નોને લઈ &nbsp;ભારતીય કિસાન સંઘનો મુખ્યમંત્રીને પત્ર. માવઠાથી ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવવા માગ. અગાઉ થયેલા નુકસાનની બાકી ચુકવણી ઝડપથી કરવા કરી રજૂઆત. રાસાયણિક ખાતરની અછત દૂર કરવા પણ કરી માગ. ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે ખેડૂતોમાં વ્યાપેલા અસંતોષને દૂર કરવા કરી માંગણી.</p> <p>&nbsp;ખેડૂતોના &nbsp;વિવિધ પ્રશ્નોના નિરાકરણને લઇ ભારતીય કિસાન સંઘે મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી યોગ્ય &nbsp;નિર્ણય કરવા માંગ કરી છે. પત્રમાં ખેડૂતોની કફોડી સ્થિતિનો ઉલ્લેખ કરી &nbsp;ખેતીને અગાઉ થયેલા નુકસાનની ઝડપથી ચુકવણી કરવા માંગણી કરી હતી સાથે જ એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે હાલ જે માવઠું પડ્યું છે તે અંગે પણ ઝડપથી સર્વે થાય. રાસાયણિક ખાતરની અછત મામલે &nbsp;પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને ઉજાગરા વેઠી ખાતર માટે લાઈન લગાવવી પડે છે, આ સ્થિતિ દૂર કરવા રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો મળે તેવી સરકાર વ્યવસ્થા કરે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન મામલે પણ ખેડૂતોમાં અસંતોષ વ્યાપેલો છે તેને દૂર કરવા યોગ્ય પગલાં ભરવામાં આવે</p>

Gujarat Rain Forecast | આજે ગુજરાતના 17 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

<p><strong>Gujarat Rain forecast:</strong> અરબી સમુદ્રમાં સર્જાયેલી &nbsp;સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 17 જિલ્લાના અમૂક સ્થળો પર આજે પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે &nbsp;આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.</p> <p>સૌરાષ્ટ્રના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી,ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના બે જિલ્લાના અમૂક સ્થળ પર નુકસાનીના વરસાદની હવામાન વિભાગે &nbsp;આગાહી વ્યક્ત કરી છે. &nbsp;વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં &nbsp;પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.</p> <p>દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં નુકસાનીનો વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી &nbsp;વ્યક્ત કરી &nbsp;છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના અમુક સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...

Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકામાં 5 ઇંચ

<p>રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ વરસાદ નોંધાયો હતો. લોધિકામાં ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક બરબાદ થયો હતો.</p> <p><strong>જાણો ક્યાં જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ</strong></p> <p>છેલ્લા 24 કલાકમાં લોધિકામાં પાંચ ઈંચ, મોરબીમાં ચાર ઈંચ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ, મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, કુકાવાવ-વડીયામાં ત્રણ ઈંચ,કાલાવડમાં અઢી ઈંચ,રાણાવાવમાં અઢી ઈંચ,રાજકોટમાં અઢી ઈંચ, કલ્યાણપુરમાં સવા બે ઈંચ, થાનગઢમાં બે ઈંચ, જૂનાગઢમાં બે ઈંચ, કડીમાં બે ઈંચ, વાંકાનેરમાં બે ઈંચ, ગોધરામાં પોણા બે ઈંચ, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, વંથલીમાં દોઢ ઈંચ, સાવરકુંડલામાં દોઢ ઈંચ, ધોરાજીમાં સવા ઈંચ, લીલીયામાં સવા ઈંચ, કેશોદમાં એક ઈંચ, જસદણમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. &nbsp;</p> <p>આ સીઝનમાં રાજ્યમાં 143 ટકા વરસાદ ખાબક્યો છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં આ સીઝનમાં 157 ટકા તો દક્ષિણ ગુજરાતમાં 148 ટકા, કચ્છમાં 18...

Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, રાજકોટના લોધિકામાં સૌથી વધુ પાંચ વરસાદ

<p>રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ વરસાદ નોંધાયો હતો. લોધિકામાં ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક બરબાદ થયો હતો.</p> <p><strong>જાણો ક્યાં જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ</strong></p> <p>છેલ્લા 24 કલાકમાં લોધિકામાં પાંચ ઈંચ, મોરબીમાં ચાર ઈંચ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ, મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, કુકાવાવ-વડીયામાં ત્રણ ઈંચ,કાલાવડમાં અઢી ઈંચ,રાણાવાવમાં અઢી ઈંચ,રાજકોટમાં અઢી ઈંચ, કલ્યાણપુરમાં સવા બે ઈંચ, થાનગઢમાં બે ઈંચ, જૂનાગઢમાં બે ઈંચ, કડીમાં બે ઈંચ, વાંકાનેરમાં બે ઈંચ, ગોધરામાં પોણા બે ઈંચ, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, વંથલીમાં દોઢ ઈંચ, સાવરકુંડલામાં દોઢ ઈંચ, ધોરાજીમાં સવા ઈંચ, લીલીયામાં સવા ઈંચ, કેશોદમાં એક ઈંચ, જસદણમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. &nbsp;</p> <p>આ સીઝનમાં રાજ્યમાં 143 ટકા વરસાદ ખાબક્યો છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં આ સીઝનમાં 157 ટકા તો દક્ષિણ ગુજરાતમાં 148 ટકા, કચ્છમાં 18...

Gujarat Rain Forecast: 22 ઓક્ટોબર સુધી આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપ્યું એલર્ટ

<p><strong>Gujarat Rain Forecast:</strong> રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 22 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અરબી સમુદ્રમાં સર્જાનારા ડિપ્રેશનની અસરના કારણે 22 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેશે. 22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ બંગાળના ઉપસાગરમાં &nbsp;એક મજબૂત સિસ્ટમ બનશે. આ સિસ્ટમ વાવાઝોડોમાં પરિવર્તિત થઇ શકે છે .જેની અસરથી ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ &nbsp;7 નવેમ્બરે ફરી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 7 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદનું અનુમાન છે.</p> <p>હવામાન વિભાગના આંકલનની વાત કરીઓ તો રાજ્યના &nbsp;પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું&nbsp; છે. &nbsp;સૌરાષ્ટ્રના બે, તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ...

Gujarat Rain Yellow Alert : આજ ગુજરાતના કયા કયા વિસ્તારમાં અપાયું વરસાદનું એલર્ટ? | Watch Video

<p>રાજ્યના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું&nbsp; છે. &nbsp;સૌરાષ્ટ્રના બે, તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળે પર ભારે વરસાદ વરસી શકે છે. &nbsp;તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા આસોમાં અષાઢી માહોલ જામ્યો છે. &nbsp;શનિવારે અમદાવાદમાં બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે&nbsp; અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલડી, ઉસ્માનપુરામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો તો વાસણા, બોડકદેવમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી થઇ ગયા હતા. &nbsp;</p>

Gujarat Rain:રાજ્યના 5 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર

<p><strong>Gujarat Rain:</strong> &nbsp;રાજ્યના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું&nbsp; છે. &nbsp;સૌરાષ્ટ્રના બે, તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળે પર ભારે વરસાદ વરસી શકે છે. &nbsp;તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા આસોમાં અષાઢી માહોલ જામ્યો છે. &nbsp;શનિવારે અમદાવાદમાં બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે&nbsp; અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલડી, ઉસ્માનપુરામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો તો વાસણા, બોડકદેવમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી થઇ ગયા હતા. &nbsp;...

Ahmedabad: હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પહેલા ચેતીજજો, અમદાવાદ પોલીસ આ એપ્લિકેશનની મદદથી કરશે કાર્યવાહી

<p style="text-align: justify;"><strong>Ahmedabad:</strong> અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ ટ્રાફિકની સમસ્યા પણ સામે આવી રહી છે. આ ઉપરાંત વાહનચાલકો દ્વારા મોટી સંખ્યામાં ટ્રાફિકના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી જાય છે. હવે અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કડક કાર્યવાહી &nbsp;કરવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે.</p> <p style="text-align: justify;">અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અને સંયૂક્ત પોલીસ કમિશનર ટ્રાફિકના સુપરવિઝન હેઠળ ભારત સરકારના નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના સહયોગથી VOC ચલણ એપ્લિકેશનનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે, જે ટ્રાફિક નિયમોના ભંગ અંગેની કાર્યવાહીને વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં મદદરુપ થશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નવી એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેનાથી મોબાઈલ દ્વારા ગુના નોંધવા અને ટ્રાફિકના અમલીકરણની ક્ષમતા વધારવા મદદ ...

Gujarat Rain Forecast: રાજ્યના 22 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે &nbsp;રાજ્યના 33માંથી &nbsp;પૈકી 22 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર &nbsp;ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની &nbsp;આગાહી કરી છે. ખાસ કરીને &nbsp;સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.</p> <p>સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરની સાથે પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો રાજકોટ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.</p> <p>મધ્ય ગુજરાતના ચાર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના કેટલાક સ્થળો પર આજે નુકસાનીનો વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.</p> <p>સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં આજે હવામાન વિભા...

Gujarat Police | રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ

<p><a id="video-title-link" class="yt-simple-endpoint focus-on-expand style-scope ytd-rich-grid-media" title="Gujarat Police | રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, એક શખ્સની કરાઈ ધરપકડ" href="https://www.youtube.com/watch?v=bUH7iq-oO_E" aria-label="Gujarat Police | રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, એક શખ્સની કરાઈ ધરપકડ by ABP Asmita 77 views 56 minutes ago 1 minute, 43 seconds">Gujarat Police | રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ</a></p>

Gujarat Rain Forecast : આગામી 7 દિવસ હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી

<h2 id="title" class="title style-scope reel-player-header-renderer">Gujarat Rain Forecast : આગામી 7 દિવસ હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી</h2>

દિવાળીને ધ્યાનમાં રાખતા એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપો દોડાવાશે, 3.75 લાખ મુસાફરોને લાભ થશે

<p><strong>Gujarat ST Buses:</strong> શહેરી તેમજ છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન &nbsp;નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી &nbsp;હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે. આગામી દિવાળીના તહેવારોમાં ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને એસ.ટીની સલામત અને સમયબદ્ધ સવારીનો લાભ મળશે તેમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.</p> <p>યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દૈનિક ૮,૦૦૦થી વધુ બસો, ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત દિવાળીના પર્વને...

Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ

<p><a id="video-title" class="yt-simple-endpoint style-scope ytd-video-renderer" title="Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ" href="https://www.youtube.com/watch?v=Mfgq6BTKv3I" aria-label="Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ by ABP Asmita 299 views">Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ</a></p> <p>પાક નુકસાન અંગે ટૂંક સમયમાં સરકાર હવે સહાયની ચૂકવણી કરી શકે છે અને આ સંકેત ખુદ કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં સાબર ડેરીના ઓડીટોરિયલ હોલમાં યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા. જ્યાં તેમણે કહ્યું કે વરસાદથી થયેલ નુકસાનનો સર્વે થઈ ચૂક્યો છે અને સતવરે સહાયની ચૂકવણી કરવામાં આવશે. જુલાઇ મહિનાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ તી એના હિસાબે જે નુકસાન થયું હતું ખેડૂતોને એની ચૂકવણીનું કામ ચાલુ છે. ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખેતી પાકને અને ખેતીની જમીન...

Sabarkantha: હિંમતનગરમાં ભયાનક અકસ્માત, બે બાઇક સામસામે ટકરાતા બેના મોત, એક ગંભીર

<p><strong>Sabarkantha News:</strong> સાબરકાંઠા જિલ્લામાં એક ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે, ગઇકાલે મોડીરાત્રે હિંમતનગર નજીક આવેલા હાઇવે પર બે બાઇક સામસામે ટકરાતા બે લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે એકની ગંભીર રીતે ઇજા પહોંચતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ગાંભોઇ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.</p> <p>સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા હાઇવે પર ગઇકાલે રાત્ર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરના ગાંભોઇ-ભિલોડા સ્ટેટ હાઇવે પર મોડી રાત્રે બે બાઇક આમને સામને ટકરાયા હતાં જેમાં બે યુવાનો મોતને ભેટ્યા હતા, જ્યારે એકની હાલત ગંભીર થઇ ગઇ હતી. બાઇક પર જઇ રહેલા યુવાનનું હેલ્મેટ પહેરેલું હોવા છતાં ઇજા પહોંચતા અકસ્માતમાં મોત નીપજ્યુ હતુ. અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકોમાં એક કૌશિક પંચાલ હતો જે હિંમતનગરના બામણાનો રહેવાસી હતો, જ્યારે અન્ય યુવક મહેસ નીનામા હતો જે વિજયનગરના ચિત્રોડાનો વતની હતો. ઘટનાની જાણ થતાં જ ગાંભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી હતી. મૃતદેહોને ગાંભોઇ સરકારી હૉસ્પિટલમાં પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.</p> ...

Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરૂ, પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી બતાવીને અપાયો જંગલમાં પ્રવેશ

<p><strong>Junagadh:</strong> ગુજરાતમાં આજથી ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ રહી છે. ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે, ચાર મહિના બાદ ફરીથી જુનાગઢના સાસણ ગીરમાં આજથી સિંહ દર્શન શરૂ થયુ છે. લાખોની સંખ્યામાં ફરી એકવાર પ્રવાસીઓ ઉમટી પડશે.</p> <p>જુનાગઢમાં આવેલું સાસણગીર એશિયાટીક સિંહોનું ઘર છે, ગુજરાતના જાણીતા નેશનલ પાર્ક સાસણ ગીર આજથી પ્રવાસીઓ માટે ખુલી ગયુ છે. ચોમાસાની સિઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન હતુ જે આજે પુરુ થઇ રહ્યું છે. સાસણ ગીરમાં સિંહ દર્શન માટે આજે વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને જીપ્સીમાં લીલી ઝંડી બતાવીને જંગલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.</p> <p><br /><img src="https://ift.tt/1CHA3Wb" /></p> <p>ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝન દરમિયાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે, જેથી વાહનો લઈને અવર જવર કર...

Gujarat Rain Forecast: રાજયના આ 11 જિલ્લામાં આગામી 4 દિવસ રહેશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

<p><strong>Gujarat Rain Forecast:</strong>ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે હજુ પણ 11 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરથી ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. જો કે આસિસ્ટમ હવે આગળ વધી જતાં આ સિસ્ટમના કારણે આવતો વરસાદ ધીમે ધીમે ઓછો થઇ જશે.</p> <p>હવામાન વિભાગે&nbsp; આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી&nbsp; મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે 11 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ &nbsp;વરસી શકે છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી જેમાં . રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે આ સ્થળો પર &nbsp;હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.</p> <p>દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. &nbsp;સુરત,નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી ...

Gujarat Cyclone | ગુજરાત પર વાવાઝોડાનો ખતરો | આ સમયે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

<h1 class="style-scope ytd-watch-metadata">Gujarat Cyclone | ગુજરાત પર વાવાઝોડાનો ખતરો | આ સમયે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ</h1>

Gujarat Cyclone | ગુજરાત પર વાવાઝોડાનો ખતરો | આ સમયે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

<p><strong>Rain News:</strong>&nbsp;છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદ શરૂ થયો છે. નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વરસી શકે છે. ગઇકાલે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાંપટા પડ્યા હતા, જેમાં સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. હવે આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.&nbsp;</p> <p>ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગ અનુસાર, આજે પણ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે. તાજા અપડેટ પ્રમાણે, આજનો દિવસ પણ ગુજરાતના ખેડૂતો માટે ભારે રહેવાનો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ ફરી એકવાર તંત્ર એલર્ટ મોડમા છે.&nbsp;</p> <p>હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,&nbsp;<a class="google-anno" href="https://ift.tt/hZfcB4W class="...

PM Modi Visit: 28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન

<p><strong>PM Modi Gujarat Visit:</strong> પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આગામી 28 ઓક્ટોબર ગુજરાતની મુલાકાત લશે. સપ્ટેમ્બર મહિનામાં પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા, અને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી, હવે આ તેમની બેક ટૂ બેક બીજી મુલાકાત રહેશે. તાજેતરમાં જ પીએમ મોદીના શાસનના 23 વર્ષ પુરા થયા છે, જેની ઉજવણી પણ ગુજરાતમાં ધામધૂમથી કરવામાં આવી હતી.&nbsp;</p> <p>ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, પીએ મોદી આ મહિને આગામી 28 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવવાના છે, આ દરમિયાન પીએમ વડોદરા અને અમરેલી શહેરની મુલાકાત લઇ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી ટાટા એરબસ પ્રૉજેક્ટની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પીએમ મોદી ગુજરાતમાં આવશે તે સમય દરમિયાન મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી હશે.</p> <p><strong>26 નવેમ્બરને પુરો થઇ રહ્યો છે મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળ -&nbsp;</strong><br...

રોજગાર વાંચ્છું ઉમેદવારો માટે રોજગારની તક:સિદ્ધપુરની ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આગામી 18 ઓક્ટોબરે રોજગાર ભરતી મેળો યોજાશે

https://ift.tt/zopR0Zy પાટણ જિલ્લાના રોજગાર વાંચ્છું ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા આગામી તારીખ 18/10/2024ને શુક્રવારે સવારે 10 કલાકે ઓડિટોરિયમ હોલ, ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે રોજગાર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઇ.ટી.આઇ, ડિપ્લોમા લાયકાત ધરાવતા રોજગાર વાંચ્છું ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા 18 થી 35 વર્ષની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રમાં નોકરી દાતાઓ શારદા સન્સ, પાટણ, સર્જન ઇન્ડસ્ટ્રીઝ, અઘાર, દિવ્યમ એન્ટરપ્રાઇઝ, પાટણ, એમ.આર.કે.હેલ્થકેર, પાટણ, કુશ સિન્થેટીક પ્રા.લી.ભચાઉ, એયુ સ્મોલ ફાઇનાન્સબેન્ક, પાટણ શિવ શક્તિ એગ્રીટેક અમદાવાદ, ટોપલાઇન સ્વીચગીયર પ્રા.લી. કડી, કેરીયર બ્રિજ સ્કીલ સોલ્યુશન, અમદાવાદ, જિઓફ્રેશ ઓર્ગેનિક, સિધ્ધપુર, અરવીંદ પ્રા.લી કલોલ, કોસમોસ મેનપાવર પ્રા.લી. ગાંધીનગર, જોન્સન કન્ટ્રોલ્સ હિટાચી એર કન્ડીશીંગ પ્રા.લી કડી માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે. આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ...

Rain Forecast: આગામી 3 કલાકમાં રાજ્યના 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

<p><strong>Gunarat Weather:</strong> ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી: દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ, બોટાદ, કચ્છ</p> <p>હળવા વરસાદની આગાહીઃ બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, દીવ</p> <p>આ આગાહી મુજબ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.</p> <p>અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા હતી, જે સાચી પડી છે.</p> <p>ગાંધીનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. એસજી હાઈવેના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ છ. પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ છે. સાથે જ આનંદનગર અને એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદી માહોલ સર્જાયો...

Gujarat Rain Forecast: રાજયના આ 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

<p><strong>Gujarat Rain Forecast:</strong>અરબી સમુદ્રમાં સિસ્ટમ એકિટવ થતાં ગુજરાતના વાતાવરણમાં છેલ્લા સપ્તાહથી પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી&nbsp; છે.&nbsp; હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લામાં છુટછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાના પગલે રાજ્યના 12 જિલ્લામાં હવામાન વિભાગે &nbsp;&nbsp;યલો એલર્ટ જાહેર કર્યું છે. &nbsp;દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.</p> <p>હવામાન વિભાગના મોડલ મુજબ આજે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે .. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે...

Rain Data: રાજ્યમાં 24 કલાકમાં વરસાદની ધામકેદાર બેટિંગ, દસાડા-વિસાવદરમાં 3-3 ઇંચ ખાબક્યો, જુઓ 131 તાલુકાના આંકડા

<p><strong>Rain News:</strong> રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, નવરાત્રી બાદ હવે દિવાળીના દિવસોમાં પણ હવામાન વિભાગ અનુસાર વરસાદ વરસી શકે છે. ગઇકાલે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં ત્રણ-ત્રણ ઇંચ ખાબક્યો હતો, અહીં છેલ્લા 24 કલાકમાં 131 પડેલા વરસાદના આંકડા બતાવવામાં આવ્યા છે.&nbsp;</p> <p>રાજ્યમાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં 33 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ-આહવામાં 2.8 ઈંચ અને વઢવાણમાં 2.6 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત ભુજ અને ઉમરપાડામાં 2.6 ઈંચ, બોડેલી અને વઘઈમાં 2.4 ઈંચ વરસાદ પડ્યો છે. જુઓ અહીં...</p> <p><strong>છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં પડેલા વરસાદના આંકડા -&nbsp;</strong><br />દસાડામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ&nbsp;<br />વિસાવદરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ&nbsp;<br />આહવામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ&nbsp;<br />વઢવ...