Skip to main content

Posts

Showing posts from March, 2024

Gujarat Weather Updates | આગામી પાંચ દિવસ વાતાવરણને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જુઓ વીડિયો

<p>Gujarat Weather Updates | આગામી પાંચ દિવસ વાતાવરણને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જુઓ વીડિયો</p>

Gujarat By Poll: પેટાચૂંટણીની પાંચ બેઠકો માટે કોંગ્રેસે આ નેતાઓના નામ દિલ્હી મોકલાવ્યા, જુઓ પેનલમાં કોણ-કોણ છે ?

<p><strong>Gujarat By Poll 2024:</strong> રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, લોકસભાની સાથે સાથે આ વખતે ગુજરાતમાં પાંચ વિધાનસભા ચૂંટણીની પેટાચૂંટણી પણ યોજાશે, ભાજપે પેટાચૂંટણીને લઇને ગયા અઠવાડિયે જ પોતાના તમામ પાંચ બેઠકો પરના ઉમેદવારોના નામે જાહેર કરી દીધા છે, ત્યારે કોંગ્રેસ પણ હવે ચર્ચામાં આવ્યુ છે. કોંગ્રેસની આજે દિલ્હીમાં સીઇસીની બેઠક યોજાશે, જેમાં લોકસભા બેઠકના ઉમેદવારોની સાથે સાથે ગુજરાતની પાંચ બેઠકો પરની પેટાચૂંટણી માટેના ઉમેદવારોના નામની પણ જાહેરાત થઇ શકે છે. ખાસ વાત છે કે, આ પાંચ બેઠકો પર કોંગ્રેસના કેટલીક સીનિયર નેતાઓના નામની ચર્ચાઓ શરૂ થઇ છે. જુઓ અહીં....</p> <p>આજે દિલ્હીમાં કોંગ્રેસની ચૂંટણી કમિટીની બેઠક યોજાશે, આ સીઇસીની બેઠકોમાં કોંગ્રેસ લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પણ ચર્ચા કરશે. સુત્રો અનુસાર આ બેઠકોમાં ગુજરાતની સાત લોકસભા બેઠકો ઉપરાંત પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો પણ નક્કી કરવામાં આવી શકે છે.</p> <p>ગુજરાતમાં પેટાચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, સુત્રો અનુસાર, પેટાચૂંટણીને લઇને વિજાપુર બેઠ...

Gujarat Politics: અમરેલીમાં મારામારી બાદ, લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાએ શું આપી પ્રતિક્રિયા?

<p><strong>Loksabha Election 2024:</strong> અમરેલી જિલ્લા ભાજપમાં ઉમેદવારના નામને લઇને વિવાદ સર્જાયો છે. અહીં ઉમેદવારને બદવા માટે જિલ્લા ભાજપમાંથી માંગણી થઇ રહી છે. તો બીજી તરફ લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં એક જુથ છે આમ એક જ પાર્ટીમાં જુથબંધી જોવા મળી રહી છે. ઉમેદવારને બદલવાને લઇને કાલે પોસ્ટર પર લાગ્યા બાદ ગત રાત્રે ઉમેદવારને બદલવાની માંગણી કરતા હિરેન વિરડીયા પર હુમલો થયો છે.સમગ્ર મામલો ગરમાતા સાંસદ કાછડિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા&nbsp; જો કે તેમની સાથે પણ ઝપાઝપી થઇ હોવાના અહેવાલ છે. આ બધાની વચ્ચે ભાજપે જાહેર કરેલા અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુરતિયાએ વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે. અમરેલીમાં પોસ્ટર વિવાદ અને મારામારી બાદ ઉમેદવાર &nbsp;ભરત સુતરીયાએ&nbsp; વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, &ldquo;કાદવ ઉછાળવા હોય તે ઉછાળે, અમરેલીમાં તો ખીલવાનું કમળ જ છે&rdquo;</p> <p><strong>પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા </strong></p> <p>અમરેલીમાં એક બાજુ ઉમેદવારના નામને લઇને જિ...

Gujarat Congress Candidate | ગુજરાતમાં કોંગ્રેસના બાકીના ઉમેદવારોને લઈ મોટા સમાચાર, જુઓ અહેવાલ

<p>Gujarat Congress Candidate | ગુજરાતમાં કોંગ્રેસના બાકીના ઉમેદવારોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. હવે રવિવારે સાંજે અથવા સોમવારે બાકીના ઉમેદવારોની કોંગ્રેસ જાહેરાત કરી શકે છે.&nbsp;</p>

ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ ડિગ્રીઓ માટે પ્રવેશ પ્રક્રિયા:વિવિધ અભ્યાસક્રમ માટે 1,882 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે, 30 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

https://ift.tt/LnG5CVM આજ રોજ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા એકેડેમિક વર્ષ 2024 માટેની પ્રવેશ કાર્યવાહી જાહેર કરવામાં આવી છે. જેમાં 14 બેચલર્સ, 3 માસ્ટર્સ, 19 પીજી કોર્સ, 5 પીજી ડિપ્લોમા અભ્યાસક્રમની 1,882 જેટલી બેઠક માટે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. ઉમેદવારે પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2024 સુધી છે. રાજ્યનાં 30 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે પ્રવેશ સમિતિના સંયોજક પ્રો. અજય પરીખે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ગુજરાત વિધાપીઠના તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારે યુજી/પીજી માટેની CUET પરીક્ષા અથવા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નિર્ધારિત કરેલ GEETA (Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) બંનેમાંથી કોઈ એક પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાપીઠ દ્વારા પરીક્ષા આગામી 11 મે, 2024ના રોજ રાજ્યનાં 30 કેન્દ્રો પર લેવામાં આવશે. નવું સત્ર 1 જુલાઈથી શરૂ થશે ​​​​​​​પ્રવેશ પરીક્ષા 60 પ્રશ્નોની રહેશે જે માટે 90 મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે. પ્રવેશ પરીક્ષા સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્...

Gujarat Summer| દસ શહેરોમાં 38 ડિગ્રીથી વધુ નોંધાયું તાપમાન, આ બે વિસ્તારમાં યલો એલર્ટ

<p>Gujarat Summer| દસ શહેરોમાં 38 ડિગ્રીથી વધુ નોંધાયું તાપમાન, આ બે વિસ્તારમાં યલો એલર્ટ&nbsp;</p>

Gujarat Politics: બનાસકાંઠામાં ચૂંટણીને લઈને વધુ એક ટ્વીસ્ટ, ચૂંટણી ટાણે આ નેતા કોંગ્રેસ છોડી

<p><strong>Gujarat Politics</strong>:લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે. આજે સાબરકાંઠા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે.</p> <p>ઉલ્લેખનિય છે કે, 2017માં થરાદ બેઠક પરથી ડી.ડી રાજપૂત ચૂંટણી લડ્યાં હતા.હાલ &nbsp;કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના ડૉ.રેખાબેનના સામેસામે &nbsp;પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો&nbsp; છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણના સમાચાર મળ્યા છે. 2017માં થરાદ બેઠકથી ચૂંટણી લડનાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરવાનો નિર્ણય કર્યો છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી વ્યથિથ થઈ આત્મના અવાજ પ્રમાણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધાનું &nbsp;ડી.ડી રાજપૂતે નિવેદન આપ્યું છે. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડી.ડી રાજપૂત કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તેવી અટકળો સેવાઇ રહી રહી છે..</p> <p class="abp-article-title"><strong>વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપનું ડેમેજ કન્ટ્રોલ, આ નેતાએ પરત ખ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Weather Updates | આગામી દિવસોમાં ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

<p>Gujarat Weather Updates | આગામી દિવસોમાં ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?&nbsp;</p>

Lok Sabha Election 2024: આગામી 3 દિવસમાં કોંગ્રેસ ગુજરાત લોકસભાની બાકીની સાતેય બેઠકના ઉમેદવાર જાહેર કરી દેશે

<p><strong>Gujarat Congress:</strong> લોકસભાની ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 3 દિવસમાં કોંગ્રેસ લોકસભાની બાકીની સાતેય બેઠકના ઉમેદવાર જાહેર કરી દેશે. સૌથી વધુ ગૂંચવાયેલી રાજકોટ બેઠકનું કોકડું ઉકેલાયા હોવાની પણ AICCના સૂત્રોથી જાણકારી મળી છે.</p> <p>તો મહેસાણા, સુરેંદ્રનગર, જૂનાગઢ, વડોદરાના ઉમેદવાર પણ નિશ્ચિત થઈ ચુક્યા છે. રોહન ગુપ્તા દ્વારા ના પાડ્યા બાદ અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોને ઉતારવા તે પણ પક્ષે નક્કી કરી લીધું છે. લોકસભાની સાથે જ યોજાનાર રાજ્ય વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી મુદ્દે પણ કોંગ્રેસે મંથન કરી લીધું છે.</p> <p>પ્રદેશ તરફથી મોકલાયેલા પાંચેય બેઠકના ઉમેદવારોની યાદીને ચર્ચા બાદ કોંગ્રેસની કેંદ્રીય ચૂંટણી સમિતિએ લીલી ઝંડી આપ્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠકથી કડવા પાટીદારને કોંગ્રેસ ઉમેદવાર બનાવશે તો માણાવદરથી લેઉવા પાટીદારને ભાજપના અરવિંદ લાડાણી સામે મેદાનમાં ઉતારવાનું નક્કી થઈ ચુક્યું છે.</p> <p><strong>લોકસભા ચૂંટણી:...

ટનાટનની રાજનીતિમાં આક્ષેપો દે ધનાધન!:કૉંગ્રેસ-ભાજપે વાર-પલટવાર કરી એકબીજાની દુઃખતી નસ દબાવી!, હવામાન વિભાગનો નવો ધડાકો

https://ift.tt/aK0eHAx ગુજરાતમાં 'ટનાટન' પોલિટિક્સ હાલ લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ચૂક્યું છે. આ વોરની શરૂઆત કરી છે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ. પૂર્વ ધારાસભ્ય ધાનાણીએ એક્સ પર પોણા અગિયાર વાગ્યે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે 'ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શમતો નથી'ના હેડિંગ સાથેનું ન્યૂઝ પેપરનું કટિંગ પોસ્ટ કરી લખ્યું કે, યજ્ઞેશ દવેના ટ્વીટ બાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ફેસબુક પોસ્ટ દ્વારા જવાબ આપ્યો અને એક પોસ્ટર પોસ્ટ કર્યું હતું. જેમાં કમળને ઉંધુ ચિતરવામાં આવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર જામ્યા બાદ આ વાત મીડિયા સામે આવી હતી અને એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા લાગ્યા હતા. થોડીવારમાં તો ગુજરાતનો રાજકીય માહોલ ગરમ થઈ ગયો હતો. આ ઘટનાક્રમ વચ્ચે પરેશ ધાનાણીએ ફરી ભાજપ પર નિશાન તાક્યું અને 4.53 વાગ્યે એક્સ પર એક પોસ્ટ કરી જેમાં લખ્યું કે, જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર ગુજરાત જૂનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર કરી દેવાયા છે. ગુજરાત સબ...

આગામી બે દિવસ રાજ્યનાં આ જિલ્લામાં આગ ઝરતી ગરમી પડશે, હવામાન વિભાગે યલો એલર્ટની આગાહી કરી

<p><strong>Gujarat Weather:</strong> રાજ્યમાં કાળજાળ ગરમી શરૂ થઈ ગઈ છે. આકરા તાપની સાથે રોગચાળામાં પણ વધારો થયો છે. હવામાન વિભાગે હજુ પણ આકરી ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવ રહેશે. હવામાન વિભાગના મતે આવનારા પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેશે. સૌરાષ્ટ્ર- કચ્છમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. જ્યારે દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને આંબી જવાની હવામાન વિભાગે આગાહી કરી છે.</p> <p>ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઈમેટ ચેન્જની અસર સમગ્ર વિશ્વમાં દેખાવા લાગી છે. તેની અસરને કારણે આ વર્ષે (2024) ફેબ્રુઆરીમાં રેકોર્ડ બ્રેક ગરમી પડવાની સંભાવના છે. અંગ્રેજી અખબાર ધ ગાર્ડિયને પોતાના એક અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.</p> <p>રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીમાં જ સમગ્ર વિશ્વમાં દરિયાની સપાટી પર તાપમાનમાં વધારો થવાને કારણે, વર્ષના સૌથી ટૂંકા મહિનામાં ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો નવા રેકોર્ડ સુધી વધી રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓએ આ માટે અલ નીનોને જવાબદાર ઠેરવ્યો છે, જેના કારણે સમગ્ર ...

Vijapur Bypoll: સાબરકાંઠા બાદ વિજાપુર ભાજપમાં ભડકો, સીજે ચાવડાને ટિકીટ અપાતા સીનિયર નેતાએ આપ્યુ રાજીનામું

<p><strong>Gujarat Bypoll News:</strong> સાબરકાંઠા, પોરબંદર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક બાદ હવે વિધાનસભા બેઠકો પર પણ ભાજપમાં ભડકો થયો છે. ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ભડકો યથાવત છે, આજે વિજાપુર બેઠકને લઇને ભાજપમાં જ્વાળા ફાટી નીકળી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાજપે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકીટ આપતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ખાસ વાત છે કે, પાંચેય વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને જ ઉમેદવાર બનાવ્યા છે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/X6tsw8J" /></p> <p>આજે ફરી એકવાર ભાજપમાં ભડકાની સ્થિતિ પેદા થઇ છે, ઉત્તર ગુજરાત ભાજપમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે. વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવારને લઈ ભડકો થયો છે. સી.જે.ચાવડાને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કરતા ભડકો થયો છે. આયાતી ઉમેદવારને ટિકીટ આપતાં ભાજપના કાર્યકરોમાં રોષ છે અને આ મુદ્દાને લઇને વિજાપુરમાં ભાજપ ન...

Gujarat Summer Effect | ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ, 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર

<p>Gujarat Summer Effect |&nbsp;હવામાન વિભાગની અગાહી.&nbsp;આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે.&nbsp;ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાય રહ્યા છે.&nbsp;1 થી 2 ડિગ્રી તાપમાન વધશે.&nbsp;આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા.&nbsp;કોઈ હિટવેવની અગાહી નહિ.</p>

ઓનલાઇન અરજી:RTEમાં ધો.1માં પ્રવેશ માટે 30 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

https://ift.tt/trCz1R7 રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઇ) હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1માં પ્રવેશ માટે ઓનલાઇન મુદત 26 માર્ચથી વધારીને 30 માર્ચ રાત્રીના 12 વાગ્યા સુધીની કરવામાં આવી છે.મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, જિલ્લામાં 215 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે આરટીઇ હેઠળ કુલ 841 બેઠક માટે પ્રવેશ અપાશે. જેમાં અત્યાર સુધી 4358 ઓનલાઇન અરજી મળી છે. હવે મુદતમાં ચાર દિવસનો વધારો થતાં 30 માર્ચ સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં વિનામૂલ્યે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે https://rte. orp gujarat.com/ પર ઓનલાઇન અરજી 14 માર્ચથી 26 માર્ચ સુધી 13 દિવસનો સમય નક્કી કરાયો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓના કારણે વાલીઓને આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આધારો મેળવવામાં વિલંબ થતાં જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી રજૂઆતો પહોંચી હતી. જેને પગલે ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો વધારીને હવે 30 માર્ચ કરાયો છે.

Gujarat assembly by election: પોરબંદરથી ભાજપે ટિકીટ આપતા અર્જૂન મોઢવાડીયાને શું આપ્યું નિવેદન, જાણો 

<p><strong>પોરબંદર: </strong>ગુજરાતમા હાલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.&nbsp;&nbsp; અર્જુન મોઢવાડીયા કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી અને ભાજપમા જોડાયા હતા. પોરબંદર વિધાસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા પાંચ ઉમેદવારોની જાહેરાત કરવામા આવી છે. તેમા પોરબંદર વિધાનસભા બેઠક પર અર્જુન મોઢવાડીયાના નામની જાહેરાત કરવામા આવી છે.</p> <p>જેને પગલે તેમના સમર્થકો અને ભાજપમા ખુશની માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડીયાનું નામ જાહેર થયા બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમા &nbsp;કેન્દ્ર અને ગુજરાતના ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે એવુ પણ જણાવ્યુ હતુ કે લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને તેઓ જંગી બહુમતીથી વિજયી બનશે. &nbsp;સાથે એમ પણ જણાવ્યું હતુ કે પોરબંદરના વિકાસ માટે અત્યારે સુધી પ્રયાસો થયા છે આગામીદિવસોમા પોરબંદરને પ્રવાસન ક્ષેત્રે વિકાસવા માટે પ્રયાસો કરવામા આવશે. &nbsp;પોરબંદર બેઠક પર વર્ષોથી કૉંગ્રેસમાંથી લડતા અર્જુન મોઢવાડીયા હવે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પોરબંદરના રાજકારણમા નવા સમીકરણો જોવા મળી...

Gujarat News । રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી કેટલાના થયા મોત ?

<p>Gujarat News । રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી કેટલાના થયા મોત ?</p>

ભાજપે વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત, અર્જુન મોઢવાડીયાને પોરબંદરથી ટીકીટ

<p><strong>Gujarat By Election: </strong>ભારતીય જનતા પાર્ટીએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે 4 રાજ્યોમાં પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ સિક્કિમમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતમાં 5, હિમાચલ પ્રદેશમાં 6, કર્ણાટકમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.</p> <p>ભાજપે સિક્કિમમાં ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 નામોની જાહેરાત કરી હતી. હવે બીજી યાદી આવતાં જ 23 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અહીં કુલ 32 વિધાનસભા બેઠકો અને 1 લોકસભા બેઠક છે.</p> <p>લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે.&nbsp;તેના માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજીનામું આપનાર ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી છે.&nbsp; જે પાંચ સીટ માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના...

આકરી ગરમી માટે થઈ જાવ તૈયાર, પારો 42 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી

<p><strong>Gujarat Weather:</strong> રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે અને હજુ પણ આગામી દિવસમાં ગરમીનો પારો વધી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરી છે. સોમવારે ત્રણ શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન થયું છે. તો છ શહેરોમાં ગરમીનો પારો ઉંચકાઈને પહોંચ્યો 38 ડિગ્રીને પાર રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે. 39.9 ડિગ્રીમાં રાજકોટ શેકાયું તો ભૂજમાં 39.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધીને 39.5 ડિગ્રી પર પહોંચ્યો છે. તો વડોદરા અને અમદાવાદમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તો વડોદરા, ડિસા, સુરત, વલ્લભવિદ્યાનગરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.</p> <p>વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે અલ નીનો વર્ષ 2023-24માં તેની ટોચ પર પહોંચી ગયો છે. આ આગામી મહિનાઓમાં વૈશ્વિક વાતાવરણને પ્રભાવિત કરવાનું ચાલુ રાખશે. યુએન એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે માર્ચ અને મે વચ્ચે લગભગ તમામ જમીન વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાનની અપેક્ષા છે.</p> <p...

Gujarat: રાજ્યમાં ધૂળેટીની ઉજવણી જીવલેણ બની, અલગ-અલગ આઠ ઘટનામાં ડૂબી જવાથી 10ના મોત  

<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યમાં ધૂળેટીના પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામા આવી હતી. પરંતુ રાજ્યમાં ધૂળેટીના તહેવારની ઉજવણી &nbsp;જીવલેણ બની છે. રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ સાત ઘટનાઓમાં કુલ 10 લોકોના મોત થયા છે. બનાસકાંઠામાં બે, મહિસાગરમાં એક અને ભાવનગરમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ખેડાના વડતાલમાં આવેલ ગોમતી તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓ મોત થયા છે.ગાંધીનગરમાં બે યુવકો ડૂબ્યા છે જેમાં એકની લાશ મળી આવી છે.&nbsp;</p> <p><br /><strong>બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત</strong></p> <p>બનાસકાંઠા જિલ્લામાં ધૂળેટીની ઉજવણી વચ્ચે દુખદ સમાચાર છે. બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. &nbsp;યુવકો ધૂળેટીનો પર્વ મનાવી નાહવા માટે નદીમાં આવ્યાનું &nbsp;પ્રાથમિક અનુમાન છે.&nbsp;<br />મૃતક મેહુલ પંચાલ અને રોહિત પ્રજાપતિ બંને યુવકો ડીસા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. &nbsp;સ્થાનિક લોકોને બન્ને યુવકોની લાશને બહાર કાઢી હતી. પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપા...

Gujarat Weather | સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડશે, રાજકોટમાં હિટવેવની આગાહી

<p>Gujarat Weather | રાજ્યમાં ગરમીનો પારો પહોંચી રહ્યો છે આસમાને હવામાન વિભાગે પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની સાથે યલો એલર્ટ આપ્યું. હવામાન વિભાગની આગાહી આગમી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. કચ્છ ગીર સોમનાથ પોરબંદર ગરમ પવન ફૂંકાશે અમદાવાદ 39 ડિગ્રી તાપમાન નોંધાયું...અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન..પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે દરિયાઈ વિસ્તારમાં હિટ વેવ ની આગાહી..યલો એલર્ટ કચ્છ, ગીરસોમનાથ પોરબંદરહિટ વેવમાં લોકો બપોર બાદ ઘરની બહારના જાય અને પાણી વધુ પીવું.</p>

Gujarat Politics । લોકસભાની ચૂંટણી પહેલા જ શરુ થયો આરોપ-પ્રત્યારોપની રાજનીતિ

<p>Gujarat Politics । લોકસભાની ચૂંટણી પહેલા જ શરુ થયો આરોપ-પ્રત્યારોપની રાજનીતિ&nbsp;</p>

Gujarat News । ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી ઝડપાઇ 1 કરોડની રોકડ રકમ

<p>Gujarat News । ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી ઝડપાઇ 1 કરોડની રોકડ રકમ&nbsp;</p>

Gujarat News । આજે રાજ્યમાં અલગ અલગ મંદિરોમાં હોળી પર્વને લઇ ઉજવણી, સાંજે થશે હોલિકાદહન

<p>Gujarat News । આજે રાજ્યમાં અલગ અલગ મંદિરોમાં હોળી પર્વને લઇ ઉજવણી, સાંજે થશે હોલિકાદહન&nbsp;</p>

Heat Wave: આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે કાળઝાળ ગરમી, અત્યારથી જ 40 ડિગ્રીએ પહોંચ્યા પારો

<p><strong>Heat Wave Forecast In Gujarat:</strong> રાજ્યમાં ધીમે ધીમે હવે ઉનાળાની શરૂઆત થઇ રહી છે, માર્ચ મહિનો પુરો થવાની તૈયારીમાં છે, ત્યારે રાજ્યમાં હીટવેવે અસર પકડવાની શરૂ કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. હીટવેવની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આકરો તાપ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજકોટમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં અમદાવાદ રાજકોટમાં તાપમાનનો પારો 40ને પાર જઇ શકે છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.</p> <p>માર્ચની શરૂઆતની સાથે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગરમીને લઇને આકારા તાપમાની આગાહી કરી છે. આ વખતે તાપમાનને જોતા હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. આજે પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ અપાયુ છે. અમદાવાદમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. દેશના નવ રાજ્યોમાં હીટવેવની ચેતવણી અપાઇ છે. જેમ...

Gujarat Weather : ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની સાથે હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. &nbsp;હવામાન વિભાગે પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની સાથે યલો એલર્ટ આપ્યું છે. &nbsp;હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં &nbsp;આગમી 5 દિવસ વાતાવરણ સૂકુ રહશે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં ગરમ પવન ફૂંકાશે. &nbsp;અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. &nbsp;પશ્ચિમ ઉત્તર દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે. &nbsp;દરિયાઈ વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. &nbsp;કચ્છ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને બપોર બાદ ઘરની બહાર ન નિકળવા અપીલ કરાઈ છે અને શક્ય હોય ત્યાં સુધી વધારે પાણી પીવાનું જણાવાયું છે.&nbsp;</p> <p>હવામાન વિભાગ અનુસાર જૂનાગઢ, કચ્છમાં પણ &nbsp;આગ ઝરતી ગરમી પડશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. 11 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પારને પહોંચ્યો છે. હીટવેવની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ આપ્યું છે. કામ વગર બપોરના સમયે બહાર...

Gujarat Weather Update । આગામી પાંચ દિવસ ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી

<p>Gujarat Weather Update । આગામી પાંચ દિવસ ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી&nbsp;</p>

Gujarat weather :  કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે આપ્યું યલ્લો એલર્ટ

<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે, રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે. રાજ્યના &nbsp;હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં &nbsp;આવી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાળઝાળ ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકો કામ વગર બહાર જવાનું ટાળે છે.&nbsp; હવામાન વિભાગે કહ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે.&nbsp;</p> <p><strong>ગુજરાતમાં છ દિવસ હીટવેવની આગાહી</strong></p> <p>હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આવનારા સાત દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી કરવામાં ન...

Gujarat Weather : આજથી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ વાસીઓ રહેજો સાવધાન

<h1 class="style-scope ytd-watch-metadata">Gujarat Weather : આજથી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ વાસીઓ રહેજો સાવધાન</h1>

Gujarat Heat Wave: સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી, પારો 39થી ઉપર રહેવાની સંભાવના

<p><strong>Gujarat Heat Wave News:</strong> ગુજરાતમાં હાલ માર્ચ મહિના ચાલી રહ્યો છે, અત્યારે રાજ્યમાં ગરમીની શરુઆતમાં પણ શરૂ થઇ ગઇ છે અને ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનનો પારો હાઇ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસમાં અંગ દઝાડતી ગરમી પડવાની છે, તાપમાનનો પારો 39 ડિગ્રીથી પણ વધુ ઉપર રહેવાની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p>ગુજરાતમાં આગામી દિવસોમાં તાબડતોડ ગરમીનો પારો ઉપર રહેવાની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, કચ્છ-સૌરાષ્ટ્રમાં અંગ દઝાડતી ગરમી પડવાની છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડશે, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અત્યારે રાજકોટમાં 39.3 ડિગ્રીની ઉપર ગરમીના તાપમાનનો પારો પહોંચ્યો છે, કચ્છમાં 39.1 ડિગ્રી પર તાપમાન પહોંચ્યો છે. અમદાવાદમાં 37.3 ડિગ્રી તાપમાન રહ્યું છે અને બનાસકાંઠામાં પણ ગરમીના તાપમાનનો પારો 37.8 ડિગ્રી પર પહોંચ્યો છે.</p> <h4 class="abp-article-title">આ વર્ષે ગરમી ભુક્કા કાઢી નાખશે, જાણો હવ...

Gujarat News : રાજ્યમાં ડમ્પર ચાલકો બેફામ, નડિયાદમાં ડમ્પર ચાલકે ખાનગી પત્રકારની કારને મારી ટક્કર

<p>Gujarat News : રાજ્યમાં ડમ્પર ચાલકો બેફામ, નડિયાદમાં ડમ્પર ચાલકે ખાનગી પત્રકારની કારને મારી ટક્કર&nbsp;</p>

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ

<p><strong>ગાંધીનગર:</strong> ચૂંટણી પંચે &nbsp;લોકસભા ચૂંટણી પહેલા કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાના આદેશ આપ્યા છે. 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">The Election Commission of India (ECI) has issued orders for the removal of the Home Secretary in six states namely Gujarat, Uttar Pradesh, Bihar, Jharkhand, Himachal Pradesh and Uttarakhand. Additionally, the Secretary of the General Administrative Department in Mizoram and&hellip; <a href="https://t.co/DxvZPPlbNz">pic.twitter.com/DxvZPPlbNz</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1769645574536802754?ref_src=twsrc%5Etfw">March 18, 202...

આ વર્ષે ગરમી ભુક્કા કાઢી નાખશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

<p><strong>Gujarat Weather Today:</strong> ગુજરાતીઓ ગરમીમાં શેકાવવા માટે તૈયાર થઈ જાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. સોરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પોચશે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે નલિયા 38 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.</p> <p><strong>રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનનો આંકડા</strong></p> <p>અમદાવાદ 36.1 ડિગ્રી</p> <p>ગાંધીનગર 36.0 ડિગ્રી</p> <p>ડીસા 36.5 ડિગ્રી</p> <p>વડોદરા 36.4 ડિગ્રી</p> <p>અમરેલી 37.6 ડિગ્રી</p> <p>ભાવનગર 33.6 ડિગ્રી</p> <p>રાજકોટ 37.9 ડિગ્રી</p> <p>સુરેન્દ્રનગર 37.3 ડિગ્રી</p> <p>પોરબંદર 36.5 ડિગ્રી</p...

Gujarat: આજથી તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવથી ખરીદી શરૂ, શું છે ભાવ ને ક્યાં સુધી થશે ખરીદી, જાણો

<p><strong>Gujarat Agri And Farm News:</strong> ગુજરાતના ખેડૂતો માટે પોતાની ખેત પેદાશોને ખરીદી માટે આજથી ટેકના ભાવથી ખરીદી શરૂ કરાઇ છે, સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવથી આજેથી રાજ્યભરમાં ખરીદ કેન્દ્રો પર વિવિધ ખેત પેદાશોની ખરીદી-વેચાણ થશે. આજથી રાજ્યમાં તુવેર, ચણા, રાયડા સહિતના પાકોની ખરીદી ટેકાના ભાવે શરૂ થઇ છે, જેમાં ક્વિન્ટલ દીઠ પાંચ હજારથી વધુ ભાવો નક્કી કરવામાં આવ્યા છે.&nbsp;</p> <p>આજથી રાજ્યભરમાં ખેડૂતો પોતાની ખેત પેદાશોને ટેકાના ભાવે ખરીદ-વેચાણ કરી શકશે, સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવથી ખેડૂતો ખરીદ કેન્દ્રો પર ખરીદ-વેચાણ કરી શકશે. આજથી તુવેર, ચણા, રાયડા સહિતના પાકોની આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે. આ ખરીદે આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે કરી શકાશે. આજથી રાજ્યભરમાં 140 ખરીદ કેન્દ્રોથી કરાશે તુવેરની ખરીદી, 187 ખરીદ કેન્દ્રોથી કરાશે ચણાની ખરીદી, 110 ખરીદ કેન્દ્રો પરથી કરાશે રાયડાની ખરીદી કરાશે. પોષણ ક્ષમ ટેકાના ભાવો માટે તુવેરના 7 હજાર પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરાયા છે, ચણાના પ્રતિ ક્વિન્ટલ 5440 ભાવ નક્કી કરાયા છે, અને રાયડાના પ્ર...

Gujarat By Poll 2024 | વિસાવદર બેઠકનું કોકડું ગુંચવાયું, પેટાચૂંટણીને લઈ ભાયાણીનું મોટું નિવેદન

<p><a id="video-title-link" class="yt-simple-endpoint focus-on-expand style-scope ytd-rich-grid-media" title="Gujarat By Poll 2024 | વિસાવદર બેઠકનું કોકડું ગુંચવાયું, પેટાચૂંટણીને લઈ ભાયાણીનું મોટું નિવેદન" href="https://www.youtube.com/watch?v=mEZDu-AOVxM" aria-label="Gujarat By Poll 2024 | વિસાવદર બેઠકનું કોકડું ગુંચવાયું, પેટાચૂંટણીને લઈ ભાયાણીનું મોટું નિવેદન by ABP Asmita 1,320 views 3 hours ago 1 minute, 50 seconds">Gujarat By Poll 2024 | વિસાવદર બેઠકનું કોકડું ગુંચવાયું, પેટાચૂંટણીને લઈ ભાયાણીનું મોટું નિવેદન</a></p>

Amreli Lok Sabha: અમરેલી બેઠક પર ભાજપ આ નવા ચહેરાને ઉતારશે મેદાનમાં, સુરતમાં રહી ચૂક્યા છે ધારાસભ્ય

<p><strong>Gujarat Lok Sabha Candidate:</strong> ગુજરાતમાં ભાજપે પોતાની બાકીની ચાર લોકસભા બેઠકો માટે ચર્ચા અને મંથનનો દૌર શરૂ કરી દીધો છે. સુત્રો અનુસાર, ચારમાંથી એક બેઠક અમરેલી પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે. આ બેઠક પર ભાજપ યુવા નેતા જનક બગદાણાને મેદાનમાં ઉતારી શકે છે. હાલમાં અમરેલી બેઠકને લઇને ચર્ચાએ જોર વધાર્યુ છે.&nbsp;</p> <p>ગુજરાતમાં 26 બેઠકો માટે ભાજપે પોતાની પ્રથમ અને બીજી યાદી જાહેર કરી દીધી છે, પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો અને બીજી યાદીમાં 7 ઉમેદવારોના નામે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 4 બેઠકો પર નામોની જાહેરાત બાકી રાખી હતી. ભાજપ પોતાની ત્રીજી યાદી પણ બહુ જલદી જાહેર કરી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે અમરેલી બેઠકને લઇને મોટી જાણકારી સામે આવી છે. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાઇ શકે છે. આ બેઠક પર જનક બગદાણાને ભાજપ ઉમેદવાર બનાવી શકે છે. સંગઠનના નેતા જનક બગદાણા અહીં ઉમેદવાર બની શકે છે. હાલમાં જનક બગદાણા બગદાણા ધામમાં સેવા આપે છે, અને સ્વર્ગસ્થ મનજી બાપાના દીકરા પણ છે. ખાસ વાત છે કે, જનક બગદાણાને નેતાગીરીનો અનુભવ પણ છે. જનક બગદાણા સુરતની કરંજ ...

Gujarat Weather Updates | આજે આ બે શહેરોમાં પડશે કાળઝાળ ગરમી, જુઓ હવામાન વિભાગની આગાહી

<p>Gujarat Weather Updates | રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઊંચકાશે. રાજ્યનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 36 ડિગ્રી નોંધાયું છે.&nbsp;</p>

Ambani In Gujarat: સાળંગપુર હનુમાનજી દાદાના મંદિરે પહોંચ્યુ અંબાણી ફેમિલી, કોકીલાબેને પરિવાર સાથે કરી પૂજા-અર્ચના

<p><strong>Ambani Family In Gujarat:</strong> અંબાણી પરિવાર અત્યારે ફરી એકવાર ગુજરાતના પ્રવાસે છે, અનિલ અંબાણી અને સમગ્ર ફેમિલીએ આજે સવારે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કર્યા હતા. તેની તસવીરો સામે આવી છે, આ દરમિયાન તેમને પૂજા કરીને ધજા પણ ચઢાવી હતી.</p> <p><br /><img src="https://ift.tt/D7KhEo5" width="917" height="550" /></p> <p>રિલાયન્સ બિઝનેસ ગૃપના બિઝનેસમેન અનિલ અંબાણી હાલમાં જ ગુજરાત પહોંચ્યા છે. અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે ગુજરાતમાં બોટાદ જિલ્લામાં સાળંગપુર હનુમાન દાદાના દર્શને પહોંચ્યા હતા, અહીં અંબાણી પરિવારે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાના દરબારમાં શીશ ઝૂકાવ્યુ અને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કોકિલાબેન અંબાણી સાથે પુરેપુરો અનિલ અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. અંબાણી પરિવાર દ્વારા અહીં પૂજા કરવામાં આવી હતી અને બાદમાં દાદાને ધજા ચડાવાઇ હતી. સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગે દ્વારા અનિલ અંબાણીને દાદાની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી, અંબાણી પરિવારે દાદાના આશીર્વાદ લઇને ધન્યતા અનુભવી હતી.</p> ...

Election: વિસાવદરની બેઠક પર પેટાચૂંટણી જાહેર ના થતાં ચર્ચા, આજે આપ ચૂંટણી અધિકારીને કરશે રજૂઆત

<p><strong>Election:</strong> ગઇકાલે દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે, ગઇકાલે બપોરે દેશના ચૂંટણી પંચે દેશભરમાં લોકસભાના સામાન્ય ઇલેક્શનની તારીખો જાહેર કરી દીધી છે, આ સાથે જ હવે તમામ રાજકીય પક્ષો ચૂંટણી માટે મેદાનમાં આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા ગુજરાતની પેટાચૂંટણીની થઇ રહી છે, કુલ છ બેઠકો પર પેટાચૂંટણીની વાતો વચ્ચે ગઇકાલે ચૂંટણી પંચે માત્ર પાંચ જ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે, અને વિસાવદર બેઠકને ટાળી દેવામાં આવી છે. આ ઘટનાને લઇને હવે આપ એક્શન મૉડમાં આવ્યુ છે, આજે બપોરે આપ પાર્ટી એક બેઠક કરીને આ અંગેની રજૂઆત ચૂંટણી પંચના અધિકારીને કરશે.&nbsp;</p> <p>ગઇકાલે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, પરંતુ એકમાત્ર વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આ અંગે હવે રાજ્યમાં અને રાજકીય પક્ષોમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. સુત્રો અનુસાર, વિસાવદરની બેઠક પર પેટાચૂંટણી જાહેર ના થતા જબરદસ્ત ચર્ચા છે, જેને કારણે વિસાવદરમાં પેટાચૂંટણી AAP આપ પાર્ટી આજે રજૂઆત કરશે. રાજ્યના ચૂંટણી અધિકારીને A...

Gujarat By Poll 2024 | વિસાવદરની પેટાચૂંટણી જાહેર ન થવા મુદ્દે કલેક્ટરે શું આપ્યું નિવેદન?

<p><a id="video-title-link" class="yt-simple-endpoint focus-on-expand style-scope ytd-rich-grid-media" title="Gujarat By Poll 2024 | વિસાવદરની પેટાચૂંટણી જાહેર ન થવા મુદ્દે કલેક્ટરે શું આપ્યું નિવેદન?" href="https://www.youtube.com/watch?v=Nff4P-2fBpg" aria-label="Gujarat By Poll 2024 | વિસાવદરની પેટાચૂંટણી જાહેર ન થવા મુદ્દે કલેક્ટરે શું આપ્યું નિવેદન? by ABP Asmita 394 views 28 minutes ago 31 seconds">Gujarat By Poll 2024 | વિસાવદરની પેટાચૂંટણી જાહેર ન થવા મુદ્દે કલેક્ટરે શું આપ્યું નિવેદન?</a></p>

Gujarat By Poll 2024 | વિસાવદર પેટાચૂંટણીની કેમ ન થઈ જાહેરાત?

<p>Gujarat By Poll 2024 | આગામી 7 મેના રોજ ગુજરાતની પાંચ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જોકે, વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેર નથી કરાઈ.&nbsp;</p>

Gujarat assembly By election:  ગુજરાતની આટલી વિધાનસભા બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી, જાણો

<p><strong>Assembly By election: </strong>બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોની ખાલી પડેલી 26 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.&nbsp; ગુજરાતની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે.&nbsp;ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો 7 મેના રોજ મતદાન યોજાશે. આ તમામ બેઠકોના પરિણામ &nbsp;4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.&nbsp;</p> <p>ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. &nbsp; વિજાપુર, ખંભાત, &nbsp;વાઘોડિયા, &nbsp;માણાવદર અને પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.&nbsp; વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.&nbsp;</p> <p><img src="https://ift.tt/qTthZRB" alt="26 विधानसभा सीटों पर उपचुनाव होंगे" width="658" height="370" /></p> <p>વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. ખંભાત બેઠક ચિરાગ કુમાર પટેલે રાજીનામું આપતા ખાલ...

Gujarat : ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 

<p><strong>ગાંધીનગર:</strong> &nbsp;ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે કેટલીક જગ્યાએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ રાજ્યમાં મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામન વિભાગે આગાહી કરી છે તે અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની શક્યતા છે.&nbsp;</p> <p>હવામાન વિભાગે જણાવ્યું કે, &nbsp;16 માર્ચથી તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે.રાજ્યના 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે. &nbsp;તારીખ 17 અને 18 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 18 થી 24 માર્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.&nbsp;</p> <p>આવતીકાલથી ગુજરાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. જો રાજ્યનું તાપમાન...

Gujarat Politics: માણાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યે ભાજપમાં જોડાયા, પાટીલની ઉપસ્થિતિમાં ધારણ કર્યો કેસરિયા

<p><strong>Gujarat Politics</strong>:લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરીને કેસરિયા ધારણ કરવાનો સિલસિલો યથાવત છે. આજે માણાવદર વિધાનસભાના &nbsp;પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડણી કોગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. આજે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં અરવિંદ લાડાણીએ કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ તેમના સમર્થકો સાથે આજે ભાજપમા જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણીના સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી &nbsp;કુલ 6 ઘારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોરબંદર બેઠકના કોંગી ધારાસભ્ય અર્જુનભાઇ&nbsp; મોઢવાડીયા, માણાવદર બેઠકના કોંગી ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી, વિજાપુર બેઠકના કોંગસના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભુપત ભાયાણી, ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામા આપ્યાં છે. સી. આર. પાટિલ આજે વંથલીના પ્રવાસે છે. વંથલીમા માર્કેટિંગ યાર્ડના એક કાર્યક્રમ દરમિયાન &nbsp;જૂનાગઢમાં અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા છે.</p> <h3>કોણ છે અરવિંદ લાડાણી ?</h3> <...

BJP : લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપની 4 બેઠકો પર ઉમેદવારોને લઈને સસ્પેન્સ યથાવત

<p>BJP: Suspense continues regarding candidates for 4 seats of Gujarat BJP for Lok Sabha elections</p>

Gujarat Congress List | બીજી યાદીમાં કોને કોને કરાયા રિપીટ, કોનું કપાયું પત્તું Watch Video

<p>Gujarat Congress List | ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઇને હવે એક્શન મૉડમાં આવ્યુ છે, ગુજરાતમાં કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં સાત નામો જાહેર કર્યા છે. ગઇ રાત્રે કોંગ્રેસ પોતાની બીજી યાદી જાહેર કરી જેમાં કુલ 43 ઉમેદવારોના નામે સામેલ હતા.</p>

Gujarat: રાજકોટમાં રૂપાલા સામે ઉતરવાની આ દિગ્ગજ કોંગ્રેસીની ઇચ્છા, કહ્યું- પાર્ટી ટિકીટ આપશે તો લડી લઇશ

<p><strong>Gujarat Congress:</strong> ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઇને હવે એક્શન મૉડમાં આવ્યુ છે, ગુજરાતમાં કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં સાત નામો જાહેર કર્યા છે. ગઇ રાત્રે કોંગ્રેસ પોતાની બીજી યાદી જાહેર કરી જેમાં કુલ 43 ઉમેદવારોના નામે સામેલ હતા. આ યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં બાકી રહેલી બેઠકોમાં રાજકોટ બેઠક માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરા મોટુ નિવેદન આપ્યુ છે, તેમને રાજકોટથી લોકસભા લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.</p> <p><br /><img src="https://ift.tt/YDrb84p" width="922" height="555" /></p> <p>કોંગ્રેસ પાર્ટીની બીજી યાદી જાહેર થયા બાદ રાજકોટ-સૌરાષ્ટ્રના રાજકોય માહોલ ગરમાયો છે. ગુજરાત કોંગ્રેસના મોટા નેતા, પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. લલિત કગથરાએ આ વખતે ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા સામે રાજકોટ લોકસભામાં ઉતરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આજે લલિત કગથરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટી કહેશે તો હું રાજકોટથી ...

Gujarat police Job: ગુજરાત પોલીસમાં 12 હજારથી વધુ પદો માટે ભરતી જાહેર, જુઓ લિસ્ટ 

<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાત પોલીસમાં મોટાપાયે ભરતી કરવામાં આવશે. પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. &nbsp;રાજ્ય સરકાર 12,472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ બહાર પાડવામાં આવી છે.&nbsp;</p> <p><strong>હર્ષ સંઘવીએ ભરતી અંગે જાહેરાત કરી&nbsp;</strong></p> <p>ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા 'X' પર પોસ્ટ કરીને આ અંગે જાહેરાત કરાઈ છે. તેમણે 'X' પર લખ્યું કે, ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર ! રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ. દેશસેવાનું એમનું સપનું થશે સાકાર, ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર!&nbsp;</p> <table dir="ltr" border="1" cellspacing="0" cellpadding="0" data-sheets-root="1"> <tbody> <tr> <td data-sheets-value="{&quot;1&quot;:2,&quot;2&...