Skip to main content

Posts

Showing posts from April, 2022

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો

<p><strong>Gujarat :</strong> ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી &nbsp;યોજાવા જઈ રહી છે. પરંતુ રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચો થઇ રહી છે કે ગુજરાતમાં ચૂંટણી નિયત સમય કરતા વહેલી એટલે કે ડિસેમ્બર મહિના કરતા પહેલા યોજાશે. સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન છે કે શું ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે? સૌ કોઈ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે. પણ અમે તમને આ પ્રશ્નનો જવાબ જણાવવા જઈ રહ્યાં છીએ.&nbsp;</p> <p><strong>PM આવાસ પર અમિત શાહ, સીએમ ભુપેન્દ્ર પટેલની બેઠક&nbsp;</strong><br />ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાશે એવી ચર્ચાએ એટલા માટે જોર પકડ્યું કેમ કે આજે 30 એપ્રિલે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદીએ કરી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત સરકારના મુખ્ય સચિવ કૈલાસનાથ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે મહત્વની ચર્ચાઓ થઇ.&nbsp;</p> <p><strong>શું કહે છે ભાજપના સૂત્...

'હાર્દિકભાઈ CM બને કે નરેશ પટેલ બને મને કોઈ વાંધો નથી, કોંગ્રેસનો CM બનવો જોઈએ'

<p style="text-align: justify;"><strong>અમદાવાદ:</strong> કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પ્રશાંત કિશોર, નરેશ પટેલ, હાર્દિક પટેલ અને વિધાનસભાની આગામી ચૂંટણી તેમજ ભાજપની આંતરિક લડાઈ અંગે વાત કરી હતી. ભરતસિંહ સોલંકીએ એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો મુખ્યમંત્રી બને તે મારો ધ્યેય છે, પછી હાર્દિક પટેલ બને કે નરેશ પટેલ બને મને કોઈ વાંધો નથી. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાયા નથી પરંતુ હજુ હું પ્રશાંત કિશોરને મળતો રહીશ તેવું ઉમેરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર બાબતે ઘણી ચર્ચા ચાલતી હતી હાઇકમાન્ડ વાત કરતુ હતું.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/nDH7fKjqN_M" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">પ્...

બનાસકાંઠામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો, સ્કૂલમાં મચી અફરાતફરી

<p>બનાસકાંઠામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં વાવના ઢીમાની સંસ્કાર ઉમા વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ&nbsp;વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. વર્ગ ખંડમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી પર હુમલો થતા શાળામાં&nbsp;અફરાતફરી મચી ગઇ હતી. 15 દિવસ અગાઉ શાળામાં બે છાત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ છાત્રના પિતાએ મનદુઃખ રાખી બીજા છાત્ર પર હુમલો કર્યાનો આરોપ છે. વર્ગખંડમાં ઘૂસી છાત્ર પર લોખંડના સળિયા વડે હુમલાની ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.</p> <p>વીડિયોમાં જોઇ શકાય છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે જ બે શખ્સો વર્ગખંડમાં પ્રવેશે છે.જેમાં એક વ્યક્તિના હાથમાં લોખંડનો સળિયો છે અને આ વ્યક્તિ વિદ્યાર્થી પાસે પહોંચે છે અને તેના પર હુમલો કરવા લાગે છે. ત્યારે તે વિદ્યાર્થી સળિયાના હુમલાથી બચવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થી વર્ગખંડમાંથી ભાગી બહાર નીકળી જાય છે. હુમલાની ઘટનાને લઈ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.</p...

મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Gujarat:</strong> ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, DRI અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા દરોડામાં 436 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાતના DGP&nbsp; આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના અમરેલીમાં પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાંથી 395 કિલો સૂતળી મળી આવી હતી, જેમાં 80-90 કિલો ડ્રગ્સ સૂતળીમાં મૂકવામાં આવ્યું હતું. વાહનમાંથી હેરોઈનનો આ જથ્થો ઝડપાયો છે.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">ગુજરાત ડીજીપીએ જણાવ્યું હતું કે ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસે એક ઓપરેશનમાં 9 પાકિસ્તાનીઓ સાથે 'અલ હજ' નામની બોટની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 56 કિલો હેરોઈન મળી આવ્યું છે. આરોપીને રિમાન્ડ પર લઈ પૂછપરછ ચાલી રહી છે. DGPના જણાવ્યા અનુસાર આ મામલે એક ટીમ દ...

GUJARAT : રાજ્યના 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 44.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર

<p style="text-align: justify;"><strong>GUJARAT :</strong> રાજ્યમાં આકાશ જાણે કે આગ ઓકી રહ્યું હોય એમ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આજે 29 એપ્રિલે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પર પહોંચી ગયું છે. રાજ્યમાં &nbsp;44.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું તો 44 ડિગ્રી સાથે કંડલા બીજા ક્રમે રહ્યું. આ સાથે સુરેન્દ્રનગરમાં 43.1, &nbsp;ડીસામાં 42.7 ડિગ્રી તાપમાન, રાજકોટ અને અમરેલી અને ગાંધીનગરમાં 43.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.8, આણંદમાં 41.5 અને ભૂજમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>આગામી 2 દિવસ હિટ વેવની આગાહી&nbsp;</strong><br />રાજ્યમાં હવામાન વિભાગે હિટવેવ (<span style="font-weight: 400;">Heatwave&nbsp; in Gujarat)</span>ની આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 45 ડિગ્રી પાર જશે. પવનોની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે. સૂકા પવનો ફૂંકાતા અને સીધા તાપના કારણે તાપ...

Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે, કયા શહેરમાં કેટલે સુધી જશે ગરમીનો પારો, જાણો

<p><strong>અમદાવાદઃ</strong> રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, કાળઝાળ ગરમી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઇને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત આસ-પાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનાના આ છેલ્લા અઠવાડિયાથી સખત ગરમી પડી રહી છે.</p> <p>રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી 24 કલાક સુધી ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.</p> <p>હવામાન વિભાગના અનુસાર, આગમી 24 કલાક દરમિયાન કચ્છમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે છ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ , મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ,અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છમાં હિટવેવની વધશે. ઉ.ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે....

ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના સાગરીતની કરવામાં આવી ધરપકડ, જુઓ વીડિયો

<p><a href="https://gujarati.abplive.com/videos/news/gujarat-congress-leader-mohansinh-rathva-announce-he-cant-contest-assembly-election-2022-766757">ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના સાગરીતની કરવામાં આવી ધરપકડ, જુઓ વીડિયો</a></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

Jignesh Mevani: ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામની કોર્ટે કયા કેસમાં પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા ? જાણો વિગત

<p><strong>Jignesh Mevani News:</strong> કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની ગત સપ્તાહે આસામ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરું અને બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને 'પોલીસ અધિકારીઓ પર હુમલો' કરવાના કેસમાં આસામના બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. કોર્ટે તેની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Gujarat MLA Jignesh Mevani remanded to five days police custody by a local court of the Barpeta district of Assam, in connection with 'assaulting police officials'<br /><br />The Court also rejected his bail petition.</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1518923305285087234?ref_src=twsrc%5Etfw">April 26, 2022</a></blockquote> <p> <script src="h...

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ, આદિવાસી અધિકાર સત્યગ્રાહ રેલીમાં આપવાના હતા હાજરી

<p>અમદાવાદ: &nbsp;કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ થયો છે. &nbsp;ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત કૉંગ્રેસે રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. &nbsp;1મેના રોજ દાહોદ ખાતે આદિવાસી રેલીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. &nbsp; કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યગ્રાહ રેલીનુ આયોજન કરાયું હતું. &nbsp;ગુજરાત કૉંગ્રેસના નેતાઓની હજારીમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલી યોજાશે.&nbsp;</p> <p><strong>Gujarat Agriculture Scheme: ગુજરાતમાં ખેડૂતોના પાકને જંગલી જાનવરથી બચાવવા સરકાર ચલાવે છે યોજના, જાણો કેટલી આપે છે સહાય</strong></p> <p>ખેડૂતનો પાક તૈયાર થયા બાદ કુદરત સહિત ક્યારેક જંગલી જાનવરો પણ સોથ વાળી દેતા હોય છે. ખેડૂતોના પાકેને જંગલી જાનવરોથી રક્ષણ મળે તે માટે એક યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા રોઝ ભુંડ જેવા પ્રાણીઓથી ખેતી પાકના રક્ષણ માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડની યોજના અમલમાં મુકવામાં આવી છે. ખોરાકની શોધમાં રોઝ, નીલગાય, શિયાળ સહિતના પ્રાણીઓ ખેતરોના ઉભા પાકને નુકસાન પહો...

જીગ્નેશ મેવાણીનો 'પુષ્પા' અંદાજઃ પોલીસ ગાડીમાં બેઠેલા જીગ્નેશે "ઝુકેગા નહી" સ્ટાઈલ કરી, જુઓ વીડિયો

<p>કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ તેમના કથિત ટ્વિટ્સ અંગે IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન હવે જીગ્નેશ મેવાણીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જીગ્નેશ મેવાણી બે પોલીસકર્મીઓ વચ્ચે ગાડીમાં બેઠા બેઠા સાઉથની ફિલ્મ 'પુષ્પા' સ્ટાઇલમાં 'મૈં ઝુકેગા નહીં' જેવી સ્ટાઈલ બતાવે છે.</p> <p>વાયરલ થયેલ આ વીડિયો રાત્રીના સમયનો લાગી રહ્યો છે અને વીડિયોમાં જીગ્નેશ મેવાણીને આસામ પોલીસ ગાડીમાં બેસાડીને લઈ જઈ રહી છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણીનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જીગ્નેશ સાઉથની ફિલ્મ પુષ્પાની જાણીતી સ્ટાઈલ મેં ઝુકેગા નહી કરતો દેખાય છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">આસામ પોલીસની ગાડીમાં બેઠેલા વડગામના MLA જીગ્નેશ મેવાણીએ પુષ્પા ફિલ્મની "ઝુકેગા નહી" સ્ટાઈલ બતાવી <a href="https://t.co/EZ0z5BwntN">pic.tw...

PANCHMAHAL : બ્રિટન પીએમ બોરીસે હાલોલ નજીક જેસીબી કંપનીના પ્લાન્ટનું ઉદઘાટન કર્યું

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>PANCHMAHAL :&nbsp;</strong> ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને (Britain's PM Boris Johnson)&nbsp; આજે 21 એપ્રિલે પંચમહાલ જિલ્લાના હાલોલ (Halol) નજીક નવનિર્મિત જેસીબી કંપનીના પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું, તેઓની સાથે સાથે ગુજરાત (Gujarat) ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને જેસીબી (JCB) કંપનીના ચેરમેન લોર્ડ બોમફર્ડ પણ ઉપસ્થિત રહ્યા હતા</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">ગુજરાતના મહેમાન બનેલા યુ.કે.ના વડાપ્રધાન બોરીસ જોન્સન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલી જેસીબી કંપનીની મુલાકાત લીધી હતી. બોરિસ જોન્સને આ પ્રસંગે ભારતમાં જેસીબી કંપનીની નવીનતમ ફેકટરીનું ઉદઘાટન કર્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓ-અધિકારીઓને સંબોધન કર્યું હતું.</span></p> <blo...

આવતીકાલથી બ્રિટનના વડાપ્રધાન ભારતના પ્રવાસે, અમદાવાદથી કરશે પ્રવાસની શરૂઆત

<p>અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આવતીકાલથી ભારતના પ્રવાસે આવશે. બ્રિટનના વડાપ્રધાન પોતાના ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે. તેઓ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હયાત રેજન્સી નામની હોટલના બુલેટ પ્રુફ સ્યૂટમાં રોકાશે. &nbsp;તેમના આગમનને લઇને ખાસ તૈયારીઓ ચાલી રહી છે. &nbsp;હોટલમાં નવમાં અને દસમાં માળે આવેલા તમામ રૂમ બુક કરાયા છે. બોરિસ જોનસન ગુજરાતમાં અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. જેમાં ભારત અને બ્રિટન વચ્ચે વાણિજ્ય સહકાર વધારવા પર ચર્ચા કરાશે.</p> <p>ત્યારબાદ બ્રિટનના વડાપ્રધાન આગામી દિવસે એટલે કે 22 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બ્રિટનના વડાપ્રધાનની આ યાત્રા યુકેની નવી ઇન્ડોપેસેફિક નીતિ સાથે જોડવામાં આવી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં વસેલા ભારતીય-બ્રિટિશ નાગરિકોમાંથી અડધાથી વધુ ગુજરાતી મૂળના છે. જેના કારણે તેમના પ્રવાસને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.</p> <p><strong>વ્યાપાર મુદ્દે થશે મહત્વની વાત</strong></p> <p>આ અગાઉ મેચ 2021માં બંન્ને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલી બેઠક થઇ હતી અને 2030ના રો...

વડોદરાના સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વકર્યો , ક્યા સ્વામીએ મંદિર છોડવાની કરી જાહેરાત

<p>વડોદરાઃ વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુ વકર્યો&nbsp; છે. મંદિરમાં સંતોના જૂથવાદને લઈને હરિભક્તો પરેશાન થઈ રહ્યા છે. સોખડા મંદિરના પ્રવેશદ્વાર પર નોટિસ લગાવી દ્વાર જ બંધ કરી દેવામાં આવતા હરિભક્તો પરેશાન થયા છે. મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવતા મંદિરની બહાર હરિભક્તોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ હતી.</p> <p>જો કે, મંદિરમાં તેમને પ્રવેશ ન અપાતા દુઃખી થયા છે. મંદિરની બહાર બેસી જ હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણનો જાપ શરૂ કર્યો હતો. મંદિરમાં પ્રવેશવા સમયે ચેકિંગ કરાતા એક હરિભક્ત અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે તકરાર થઈ હતી. તો સંતોના વિવાદ વચ્ચે પોલીસ પણ મંદિરમાં પહોંચી. &nbsp;હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સોખડા હરિધામ પ્રેમસ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથમાં ફેરવાઈ ગયું છે. પ્રબોધ સ્વામી અને તેમના જૂથના સંતોએ હરિધામ છોડવાની જાહેરાત કરી છે. મંદિર મેનેજમેંટે નોટિસ લગાવી ફરમાન કર્યું કે કાયદાકીય પૂર્ણ કર્યા વિના મંદિર છોડી શકાય નહીં. વિવાદને પગલે મંદિરનો એક જ ગેટ ખુલ્લો રખાયો છે અને ત્યાં બાઉન્સર તહેનાત કરી દેવાયા હતા.</p> <h4 class="article...

PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલનમાં ઉપસ્થિત, જાણો તમામ અપડેટ લાઈવ

<p>પ્રધાનંમંત્રી દાહોદના ખરોડ ખાતે આદિવાસી મહાસંમેલન ભાગ લેવા પહોંચ્યા છે. આદિવાસી મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1259 કરોડના કામોનુ લોકાર્પણ અને 550 કરોડ જેટલા કામોનુ ખાતમુહૂર્ત કરશે. સભા સ્થળે પોલીસેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. સુરક્ષાને લઈ પોલીસ સજ્જ છે. 10 જેટલા IAS ઓફીસર વ્યવસ્થામા રહેશે. પોલીસ-3 હજાર કરતા વધુ &nbsp;હોમગાર્ડ તેમજ જી.આર.ડી-700 , SP-12, DYSP-36, PI-100 , PSI-300 , RANG IG &amp; IGP તથા spg ,ચેતક કમાન્ડો ,તેમજ NSG કમાન્ડો ની 1 -1 ટીમ હાજર રહેશે . સમગ્ર ડોમને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામા આવ્યું.</p>

ઓવારણા લેતી બનાસકાંઠાની મહિલાઓને જોઈ ભાવુક થયા PM મોદી, જુઓ વીડિયો

<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિયોદર તાલુકાના સણાદર ગામ પાસે 600 કરોડના ખર્ચે બનેલા બનાસ ડેરીના બીજા ડેરી પ્લાન્ટ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાની મહિલા પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમની શરુઆતમાં બનાસ ડેરીના ચેરમને શંકર ચૌધરીએ શરુઆતનું સંબોધન કર્યું હતું. શંકર ચૌધરીએ પોતાના સંબંધોનમાં બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પો વિશે માહિતી આપી હતી.</p> <p><strong>શંકર ચૌધરીના આહ્વાન પર લીધા ઓવારણાઃ</strong><br />શંકર ચૌધરીએ પોતાના સંબોધનમાં બનાસ ડેરીની પશુપાલક માતાઓ અને બહેનોના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયા શંકર ચૌધરીએ મહિલાઓને કહ્યું કે, આપડે બધા સાથે રહીને મોદી સાહેબના 'હુમણાં'(ઓવારણા) લઇએ. દેશની લાખો પશુપાલક બહેનોને તમે જે મદદ કરો છો. આપને મા જગદંબા દેશવાસીઓની સેવા કરવાની ખુબ શક્તિ આપે. શંકર ચૌધરીના આહવાન પર હજારો મહિલાઓએ પ્રધાનમંત્રીના ઓવારણા લઇને આશિવાર્દ આપ્યાં હતા. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lan...

અસદ્દુદીન ઓવેસીને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, 21 પદાધિકારીઓ સાથે 1400 સદસ્યોએ રાજીનામાનો દાવો

<p style="text-align: justify;"><strong>અમદાવાદ:</strong> &nbsp;AIMIMમાં રાજીનામાંનો સિલસિલો યથાવત છે. AIMIMના રામોલ વોર્ડ પ્રમુખ અનવરઅલી સૈયદે પોતાના 21 પદાધિકારીઓ સાથે રાજીનામું આપ્યું છે.આ ઉપરાંત 1400 જેટલા સદસ્યોએ પણ રાજીનામા આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે. હોદ્દેદારો અને સદસ્યો પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી રહ્યા છે. પ્રદેશ નેતાગીરી દ્વારા ધ્રુવીકરણની રાજનીતિ થતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ તમામ લોકોએ પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલા અને શહેર પ્રમુખ શરીફખાન દૂધવાલાને રાજીનામુ મોકલ્યું છે. નોંધનિય છે કે, AIMIM અસદ્દુદીન ઓવેસીની પાર્ટી છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/ETAjjb3mnmk" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>PM મોદીએ રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે કરી મુલાકાત...

PM મોદીએ રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે કરી મુલાકાત

<p style="text-align: justify;">modi gujarat visit today: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર ખાતે રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જામ સાહેબે પાયલોટ બંગલો ખાતે બેઠક કરી હતી. જામ જાહેબને મળ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું. જામ સાહેબના પરિવારની સદભાવના સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, ખાસ કરીને યુરોપમાં. જામનગરમાં મને જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીને મળવાનો અવસર મળ્યો, જેઓ એક વડીલ તરીકે હંમેશા મારા પ્રત્યે ખૂબ જ સ્નેહ ધરાવતા હતા. જૂની યાદો તાજી કરવામાં અમે ઘણો સારો સમય પસાર કર્યો. ત્યાર બાદ પીએમ મોદી સર્કિટ હાઉસ ખાતે રવાના થયા હતા.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">The goodwill of Jam Saheb&rsquo;s family is spread all over the world, especially in Europe. In Jamnagar, I had the opportunity to meet Jam Saheb Shri Shatrusalyasinhji, who has always been extremely affectionate towards...

PM Modi Gujarat Visit: PM મોદીએ દિયોદરમાં બટાટા પ્રોસેસિંગ યુનિટની લીધી મુલાકાત, જાણો કેટલા કરોડના ખર્ચે બન્યો છે પ્લાન્ટ, જુઓ તસવીરો

<p><strong>PM Modi Gujarat Visit</strong>:&nbsp; પ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠા જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનેલી બીજી બનાસ ડેરીનું આજે PM નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે,&nbsp;</p> <p><strong>60 કરોડના ખર્ચે તૈયાર થયો છે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ</strong></p> <p>PM મોદીના બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્લાન્ટ 600 કરોડના ખર્ચે તૈયાર થયો છે. દુનિયાનું પહેલું 48 ટનની ક્ષમતાથી સજ્જ આ પ્લાન્ટમાં પોટેટો વેજિસ, પોટેટે ચિપ્સ, &nbsp;ફ્રેંચ ફ્રાઈસ, આલૂ ટિકી વગેરે બનાવવામાં આવશે.&nbsp; &nbsp;આ પ્લાન્ટમાં પીએમ મોદીએ વિવિધ માહિતી મેળવી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">The new dairy complex at Diyod...

પીએમ મોદીના કાર્યક્રમને લઇને દાહોદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું

<p style="text-align: justify;"><strong>PM Modi Gujarat Visit:</strong> દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 2૦ એપ્રિલે દાહોદના ખરોડ ખાતે વિવિધ વિકાસકાર્યોનું અને લોકાર્પણ કરવા આદિજાતિ મહાસંમેલનમાં પધારવાના છે ત્યારે તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓમાં જોતરાયું અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હાલમાં દાહોદ શહેરના મુખ્ય માર્ગોને રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યા છે. શહેરમાં કલરફુલ લાઈટ સીરીઝ લાઈટ સહિત અલગ-અલગ લાઈટોથી શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. શહેરના બસ સ્ટેન્ડ વિવેકાનંદ ચોક સરસ્વતી સર્કલ, બિરસા મુંડા સર્કલ, ભગિની સમાજ નગરપાલિકા સરદાર ચોક ગોધરા રોડ સહિત તમામ સર્કલોને પણ સુંદર લાઈટ લગાવી શણગાર કરવામાં આવતા તમામ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.</p> <p style="text-align: justify;">આ સુંદર દ્રશ્ય નિહાળવા માટે લોકો સ્ટેશન રોડ સહીત વિસ્તારમાં જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક લોકો પોતાના મોબાઈલમાં પણ આ દ્રશ્ય કેદ કરતા નજરે પડ્યા હતા. શહેરના પોલીસ સ્ટેશન નગર પાલિકા, ભગિનીસમાજ સહીત ઇમારતોને રોશનીથી શણગાર...

સુરત આવેલા કેંદ્રીય મંત્રી હરદીપસિંહે કહ્યું, દેશમાં 100 સ્માર્ટ સિટી બનશે, જાણો પેટ્રોલના ભાવ અંગે શું કહ્યું

<p>સુરતને સ્માર્ટ સીટી અંતર્ગત 5 એવોર્ડ મળ્યા છે. ઓવર ઓલ સિટી એવોર્ડ તરીકે સમગ્ર ભારતમાં સુરત અને ઈન્દોરની પસંદગી થઈ છે. ત્યારે આજે સ્માર્ટ સિટી સમિટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ ABP અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી.</p> <p><strong>સ્માર્ટ સિટી એવોર્ડનું આયોજનઃ</strong><br />સુરતમાં સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજથી 3 દિવસ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમિટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ પ્રારંભ કરાવ્યો હતો. સમિટમાં દેશના 100 શહેરના ડેલિગેટ્સ આવ્યા હતા. જ્યારે 24 સ્માર્ટ સિટીને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સાથે 22 પ્રોજેક્ટ એવોર્ડ મળી કુલ 51 આપવામાં આવ્યા છે. સુરતને સ્માર્ટસિટી સહિત પાંચ એવોર્ડ મળ્યા હતા. ઓવર ઓલ સિટી એવોર્ડ તરીકે સમગ્ર ભારતમાં સુરત અને ઈન્દોરની પસંદગી કરવામાં આવી છે.</p> <p><strong>દેશમાં 100 સ્માર્ટ સિટી બનશેઃ</strong><br />કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મં...

PM નરેન્દ્ર મોદીએ તેમના સ્વાગત માટે ઉભેલી યુવતીઓ ઉપર જ કરી પુષ્પવર્ષા, જુઓ વીડિયો

<p>પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર સાંજે 05.30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું હતું. પીએમ મોદીને આવકારવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેંદ્રની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.&nbsp;</p> <p>ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેંદ્ર પર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે યુવતીઓએ પીએમ મોદી પર પુષ્પ વર્ષા કરી હતી. આ પુષ્પવર્ષાએ પ્રધાનમંત્રીનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ તેઓ યુવતીઓ પાસે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ સાથે પીએમ મોદીએ તેમના સ્વાગત માટે પુષ્પવર્ષા કરતી યુવતીઓ ઉપર જ પુષ્પવર્ષા કરી હતી. પીએમ મોદીનો આ અંદાજ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અનોખો અંદાજ જોવા મળ્યો.<...

PM Modi in Gujarat LIVE: પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત 3 દિવસ એટલે કે 18 થી 20 એપ્રિલ સુધી ચાલશે. 18 એપ્રિલે, સાંજે 6 વાગ્યે, વડાપ્રધાન ગાંધીનગરની શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પહોંચશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે.</p> <p>પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચશે. ત્યારે પીએમ મોદીને આવકારવા અમદાવાદથી લઈ ગાંધીનગરમાં ભારે થનગનાટ છે. &nbsp;એરપોર્ટથી ગાંધીનગરના માર્ગો પર બેનર, બેરીકેટર્સ લગાવામાં આવ્યા છે. તો AMCએ પણ અલગ અલગ વયવસ્થા કરી છે. &nbsp;પીવાના પાણી માટે મીની પરબ ઉભી કરવામાં આવી છે. કાર્યકર્તાઓ &nbsp;પણ મોટી સંખ્યામાં એયરપોર્ટ પર પહોંચી ચુક્યા છે. થોડી વારમાં જ પ્રધાન મંત્રી અમદાવાદ આવી પહોંચશે. ત્યારબાદ ગાંધીનગર જવા માટે રવાના થશે.</p> <p>સોમવારે સાંજે જ્યારે વડાપ્રધાન આ સંકુલમાં પહોંચશે ત્યારે સૌ પ્રથમ તેઓ પરિસરની અંદર વેદ વ્યાસની મૂર્તિને પુષ્પહાર પહેરાવશે અને દીપ પ્રગટાવશે અને ત્યાં હાજર લોકો તેમનું સ્વા...

ભાવનગર વલ્લભીપુર રોડ પર ટ્રકની અડફેટે દંપત્તિનું મૃત્યુ, પાંચ વર્ષના બાળકનો બચાવ

<p><strong>Bhavnagar :</strong> ભાવનગર જિલ્લામાં ભાવનગર વલ્લભીપુર&nbsp; રોડ પર થયેલા એક અકસ્માતમાં દંપત્તિનું ઘટનાસ્થળે &nbsp;મોત નીપજ્યું છે, જયારે પાંચ વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો છે. આ દંપત્તિ દડવા રાંદલ મંદિરે દર્શન કરીને ભાવનગર વલભીપુર રોડ પરથી સિહોર જય રહ્યાં હતા ત્યારે ટ્રકે આ દંપત્તિના વાહનને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશભાઈ કમાણી ઉંમર વર્ષ 30 &nbsp;અને તેમના પત્ની પાયલબેન કમાણી ઉંમર વર્ષ 26નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જયારે તેમની સાથે રહેલા પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે.&nbsp;</p> <p>વલ્લભીપુર&nbsp; પાસે આવેલ સીતારામ પંપ નજીક થયેલા આ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટના બાદ અકસમાત સર્જનાર ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. પોલીસે મૃતક દંપત્તિના મૃતદેહને વલ્લભીપુર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તાપસ હાથ ધરી છે.&nbsp;</p> <p><strong>રાજકોટ : સ્કૂલની વાનનો અકસ્માત, પાંચમાં ધો...

ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સ્ટેટ મોનિટરિંગ સેલે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> રાજ્યમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સરકારે મોટું પગલું ભર્યું છે. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. 14405 નંબર પર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી આપી શકાશે. અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોટસ એપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">સ્ટેટ મોનીટરીંગ સેલની ચાંપતી નજર ચોમેર ફરે છે <br /><br />તમે પણ નિર્ભયપણે તમારી આસપાસની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃતિ ની માહિતી આપી શકો છો <br /><br />હેલ્પ લાઇન : 14405<br />વોટ્સએપ : 9978934444<a href="https://twitter.com/hashtag/StateMonitoringCell?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#StateMonitoringCell</a> <a href="https://twitter.com/hashtag/GujaratPolice?sr...

PM Modi Gujarat Visit: WHO ના ડાયરેક્ટરનો ગુજરાત પ્રવાસ, આ કાર્યક્રમોમાં PM મોદી સાથે રહેશે હાજર

<p><strong>PM Modi Gujarat Visit:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ હાજર રહેશે. પ્રધાનમંત્રી 19 એપ્રિલે બપોરે 3.30 વાગ્યે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે. મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. GCTM એ વિશ્વભરમાં પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. તે વૈશ્વિક સ્તરે આરોગ્યના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે ઉભરી આવશે. વડાપ્રધાન 20 એપ્રિલે ગુજરાતના ગાંધીનગરમાં સવારે 10.30 વાગ્યે આયોજિત થનારી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે.</p> <p><strong>વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ</strong></p> <p>ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના અવસરે મોરેશિયસના વડાપ્રધાન અને WHOના ડાયરેક્ટર જનરલ પણ ઉપસ્થિત રહ...

આવતીકાલથી વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?

<p>ગાંધીનગરઃ આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે પીએમ મોદી સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારબાદ 6થી 7 વાગ્યાની વચ્ચે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. જે બાદ રાત્રી રોકાણ રાજ ભવનમાં કરશે. બીજા દિવસે એટલે કે 19 તારીખે ગાંધીનગર હેલિપેડથી બનાસકાંઠાની મુલાકાત લેશે. જ્યાં બનાસડેરીમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાત મૂહૂર્તે કરશે અને મહિલા પશુપાલકોના સંમેલનમાં સંબોધન કરશે. ત્યાંથી જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. એક હજાર કરોડના ખર્ચે આ સેંટરનું નિર્માણ થશે. તો 20 એપ્રિલે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના અલગ અલગ પ્રોજેક્ટના ખાતમૂહૂર્ત કરશે. બપોરે 2 વાગ્યે રાજભવનથી દાહોદ જવા રવાના થશે. દાહોદમાં 3.30થી 4.30 સુધીના કાર્યક્રમમાં હાજર રહેશે. જે બાદ દાહોદ હેલિપેડથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.</p> <p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જામનગરની મુલાકાત લેશે. તેને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 19 એપ્રિલે પીએમ મોદી વિશ્વના પ્રથમ આયુર્વેદ રિસર્ચ સેંટરનું ભૂમ...

બ્રિટનના વડાપ્રધાન 21 એપ્રિલે ગુજરાતથી ભારત પ્રવાસની કરશે શરૂઆત, PM મોદી સાથે કરશે મુલાકાત

<p>બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના વડાપ્રધાન મોદીના આમંત્રણ પર 21 એપ્રિલના રોજ ભારત પ્રવાસ પર આવશે. વડાપ્રધાન તરીકે બોરિસનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. તેઓ પોતાના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. અહી બોરિસ જોનસન રોકાણ અને વ્યાપારીક સંબંધો પર અનેક ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ&nbsp; બ્રિટનના વડાપ્રધાન આગામી દિવસે એટલે કે 22 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. બ્રિટિશ વડાપ્રધાનની આ યાત્રાને યુકેની નવી ઇન્ડોપેસેફિક નીતિ સાથે જોડવામાં આવી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં વસેલા ભારતીય &ndash;બ્રિટિશ નાગરિકોમાંથી અડધાથી વધુ ગુજરાતી મૂળના છે. જેના કારણે તેઓ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">UK PM Boris Johnson to visit Gujarat &amp; Delhi this week for the 1st time as PM- as part of the UK&rsquo;s Indo-Pacific tilt. Meeting with PM Modi will focus on boosting economic, defence, security &amp; tech cooperati...

BSCના 229 વિદ્યાર્થીઓએ એક જ સરખા જવાબ લખ્યા, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શું લીધો મોટો નિર્ણય

<p>પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. BSC સેમસ્ટ-2ની પરીક્ષામાં 229 છાત્રોઓ એક જ સરખા જવાબ લખતા આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરવામાં આવ્યા છે. શનિવારે મળેલ પરીક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.</p> <p>વર્ષ 2021ની BSC સેમ-2ની પરિક્ષામાં કેમેસ્ટ્રી વિષયની પરીક્ષામાં એક સેન્ટરના 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નનોના જવાબ એક સરખો લખ્યો હતા તો BSC સેમ-2ની ગણિત વિષયની પરીક્ષામાં 29 વિદ્યાર્થીઓએ પણ એક જેવા ઉત્તરવહીમાં પ્રશ્નનોના જવાબ લખ્યા હતા. &nbsp;બંન્ને વિષયના વિદ્યાર્થીઓએ એક જેવા જવાબ લખ્યાંનું ઉત્તરવહી મૂલ્યાંકન ચકાસણી દરમિયાન સામે આવી હતી. જેથી 229 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને વર્ગખંડના CCTV ફૂટેજ સાત દિવસમાં રજૂ કરવા સેન્ટરોને સૂચના આપવામાં આવી છે.</p> <p>&nbsp;</p> <h3>રાજ્યમા ગરમીમાં લોકોને મળશે રાહત</h3> <p>રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી નાગિરકોને આંશિક રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હીટવેવની સંભાવન...

ગાંધીનગરઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા, જાણો કઈ શરતે જામીન મળ્યા

<p><strong>ગાંધીનગરઃ</strong> વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા છે. ગાંધીનગરમાં ના પ્રવેશવાની શરતે યુવરાજસિંહને જામીન આપવામાં આવ્યા છે. પોલીસ પર ગાડી ચઢાવવાના આરોપમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. આજે યુવરાજસિંહે કરેલી જામીન અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી. આ સુનાવણીમાં કોર્ટે યુવરાજસિંહને જામીન આપવનો આદેશ કર્યો હતો અને જ્યાં સુધી ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં ના પ્રવેશવાની શરતોને આધારે જામીન આપ્યા હતા. આ સાથે કોર્ટની મંજુરી વગર યુવરાજસિંહ ગુજરાત છોડીને બીજા રાજ્યમાં નહી જઈ શકે.</p> <p>યુવરાજસિંહ જાડેજાની જામીન અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 5 થી 5.30 વાગ્યા સુધીમાં સાબરમતી જેલમાંથી યુવરાજસિંહ જાડેજા જેલ મુક્ત કરવામાં આવશે.</p> <p><strong>5 એપ્રિલના રોજ ધરપકડઃ</strong><br />ગત 5 એપ્રિલના રોજ ગાંધીનગરમાં વિદ્યા સહાયકોની ભરતીમાં ઉમેદવારોની માંગ સાથે યુવરાજસિંહ જાડેજા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસ યુવરાજસિંહની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્ય...

મોરબીઃ PM મોદીએ 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું, જાણો પ્રતિમાની વિશેષતા

<p><strong>108 ફુટની હનુમાનની મુર્તિઃ</strong> આજે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોરબીમાં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું હતું. &nbsp;દેશના ચારેય ખૂણે હનુમાનજીની પ્રતિમા બનાવવાનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના ભાગરુપે મોરબીમાં આજે હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું વર્ચ્યુઅલી અનાવરણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Inaugurating a 108 feet statue of Hanuman ji in Morbi, Gujarat. <a href="https://ift.tt/RMKBGI1> &mdash; Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/1515204747346599939?ref_src=twsrc%5Etfw">April 16, 2022</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><str...

GUJARAT : ડીસામાં અકસ્માતમાં યુવાનનું મોત, પાલનપુરમાં ત્યજી દેવાયેલી બાળકી મળી આવી, સુરતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>GUJARAT :</strong> રાજ્યમાં અકસ્માતમાં, જન્મ બાદ બાળકીનો ત્યાગ અને મૃતદેહ મળી આવવાની ત્રણ ઘટનાઓ બની છે. બનાસકાંઠાના ડીસામાં અકસ્માતમાં યુવાનનું મોત થયુ, તો પાલનપુરમાં નવજાત બાળકી મળી આવી. તો બીજી બાજુ સુરતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.&nbsp;</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">બનાસકાંઠાના ડીસા તાલુકામાં ડીસા-રાણપુર રોડ પર અકસ્માત અકસ્માત સર્જાયો. પિકપ ડાલા અને બાઈક વચ્ચે&nbsp; સર્જાયેલા આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીને ઇજા થઇ હતી. દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન&nbsp; યુવકનું મોત થયુ. આ સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.&nbsp;</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">બીજી ઘટના પણ બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાન...

A Nation to Protect: વડાપ્રધાન મોદીની કોરોના સામેની લડાઇની યશગાથા

<p>વર્ષ 2020 અને 2021 સમગ્ર વિશ્વ માટે ખૂબ કપરાં રહ્યાં છે. આ બે વર્ષો દરમિયાન સમગ્ર વિશ્વના લોકો નવીન પ્રકારના કોરોના વાયરસના કારણે ફેલાયેલા એક પ્રચંડ રોગચાળા સામે લડ્યા.પોતાના સ્વજનોને ગુમાવી દીધા તેવા લોકો, બહાદુર ફ્રન્ટલાઇન વોરિયર્સ, આરોગ્યકર્મીઓ અને એવા દેશો જ્યાં કોવિડ-19 વાયરસના કારણે મોટી સંખ્યામાં નાગરિકોના મોત નીપજ્યાં, એપ્રિલ 2020થી નવેમ્બર 2020 દરમિયાન પહેલી લહેર, માર્ચ 2021થી જૂન 2021 દરમિયાન વધુ ખતરનાક અને વિકરાળ બીજી લહેર અને ડિસેમ્બર 2021થી શરૂ થયેલી ત્રીજી લહેરનો સમાવેશ થાય છે. ભૂખમરો અને સામૂહિક મૃત્યુની જે આગાહીઓ થઈ રહી હતી, તેને જોતાં વૈશ્વિક મીડિયાએ સહજ ધારણા બાંધી લીધી હતી કે જો પશ્ચિમી રાષ્ટ્રો આ વાયરસને કાબૂ કરી શકતા નથી તો નબળી સામાજિક-આર્થિક પરિસ્થિતિ અને નબળા આરોગ્ય માળખાં સાથે ભારતમાં તો આ વાયરસ સામે લડવાની કોઈ તાકાત જ નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">A Nation to Protect: વડાપ્રધાન મોદીની કોરોના સામેની લડાઇની યશગાથા, સાંભળો લેખિકા પ્રિયમ ગાંધીએ શું કહ્યુ? <a href=...

સ્ટાર્ટ-અપ અંગે વિચારતા લોકો માટે હેલ્થકેર, એજ્યુકેશન અને એંટરટેન્મેન્ટ સેક્ટરમાં સારું ભવિષ્ય

<p>આજકાલ યુવા પેઢીના મોઢે એક શબ્દ ખાસ સાંભળવા મળશે અને તે છે સ્ટાર્ટ-અપ. નોકરી નથી કરવી પણ બિઝનેસ કરવો છે જેવી વાતો પણ તમે સાંભળી જ હશે. તો જો તમારે કોઇ સ્ટાર્ટઅપ શરુ કરવું હોય અથવા કોઇ બિઝનેસની શરુઆત કરવી તો સૌથી પહેલાં શું જરુરી છે? તમને કઇ કઇ બાબતોની જાણકારી હોવી જોઇએ? ફંડ ક્યાંથી આવશે? બિઝનેસ ચાલશે કે નહીં? આ બધા સવાલો તમારા દિમાગમાં જરૂર આવતા હશે.</p> <p>લોકોને મુંઝવતા સવાલોનો ઉકેલ અને નવી પેઢીને બિઝનેસ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે અમદાવાદના બે ચાર્ટડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ. તેમના નામ છે CA રિંકેશ શાહ અને CA ફેનિલ શાહ. આ બંને CAએ હાલમાં જ દુબઈમાં પૂર્ણ થયેલા ઇંટરનેશનલ એક્સ્પોમાં ભાગ લીધો અને અહીં યોજાયેલી સ્ટાર્ટ-અપ ઇવેન્ટમાં ભાગ લીધો. આ પ્રસંગે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને દુબઈ સ્થિત ભારતના એંબેસેડર અમન પૂરી ઉપસ્થિત રહ્યા હતા. દુબઇની હોટલ તાજમાં યોજાયેલી આ સ્ટાર્ટ અપ ઇવેન્ટમાં દેશભરના 100થી વધુ નવા સ્ટાર્ટ-અપે પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. આ સાથે દેશના 66 હજાર સ્ટાર્ટ-અપ અને તેમાં રોકાણ કરતા રોકાણકારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ...

જૂનાગઢ : જાણો પીએમ મોદીએ ગાંઠીલા ઉમિયાધામના પાટોત્સવમાં પાટીદારો અંગે શું કહ્યું?

<p style="text-align: justify;"><strong>જૂનાગઢ:</strong> &nbsp;આજે ગાંઠીલા ખાતે માં ઉમિયાનો 14મો પાટોત્સવ યોજાયો હતો. ઉમાધામ ગાંઠીલા પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્ર છે. આ પ્રસંગે પાટીદાર નેતા નરેશ પટેલ હાજર રહ્યા હતા. તો બીજી તરફ આ સમારોહમા પીએમ મોદીએ વર્ચયુલ માધ્યમથી સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પાટોત્સવમાં હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, પાટીદાર પાણીદાર ત્યારે બને કે જ્યારે પાણી હોય એટલે મા ઉમિયાના સાનિધ્યમાં 75 તળાવોનું અભિયાન આપણે કરી શકીએ. આ પ્રસંગે તેમણે સીએમ ભુપેન્દ્ર પટેલના પણ વખાણ કર્યા હતા. પીએમએ ભુપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ કહ્યા હતા.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">આવતીકાલ 10મી એપ્રિલ, 2022ના રોજ રામનવમીના અવસરે, ગુજરાતના જૂનાગઢના શ્રી ઉમાધામ ગાંઠીલા ખાતે 14મા મહા-પાટોત્સવના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીશ. એ મારું સદ્ભાગ્ય છે કે આ મંદ...

Earthquake : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, એક મહિનામાં પાંચમી વાર ધરા ધ્રુજી

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Kutch :</strong> કચ્છની ધરા વધુ એક વાર ધણધણી છે. કચ્છમાંભૂકંપનો આચંકોઆ અનુભવાયો છે. સીસ્મોગ્રાફ પર આ ભૂકંપનો આચંકો&nbsp; 3.2ની તીવ્રતાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ભૂકંપ અંગે હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી.&nbsp;</span><span style="font-weight: 400;">રવિવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી.&nbsp;</span><span style="font-weight: 400;">ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ જણાવ્યું હતું કે ભૂકંપ 12.49 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્ર કચ્છ જિલ્લાના રાપરથી એક કિમી દક્ષિણપશ્ચિમમાં 12.2 કિમીની ઊંડાઈએ હતું.</span></p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Tremor of 3.2 magnitude hits Gujarat's Kutch district, no report of casual...

ગૃહમંત્રી અમિત શાહે નડાબેટમાં સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત વ્યુઇંગ બોર્ડર પોઇન્ટનું ઉદ્ઘાટન કર્યું

<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Banaskantha :</strong> કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મળતી માહિતી મુજબ ગુજરાતનું આ પહેલું બોર્ડર પોઈન્ટ છે જ્યાં સરહદની ફોટો ગેલેરી અને હથિયારો સહિતની ટેન્ક દર્શાવવામાં આવશે.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">કહેવામાં આવી રહ્યું છે કે નડાબેટમાં માત્ર BSFના જવાનો જ પ્રદર્શન કરશે, જેમાં પાકિસ્તાન આર્મી ભાગ નહીં લે. નડાબેટનો પોઈન્ટ ભારત-પાકિસ્તાન બોર્ડરથી 20થી 25 કિલોમીટર પહેલા જ બનેલો છે. નડાબેટ સૈનિકોની વાર્તાઓ આપણી સામે દૃષ્ટિબિંદુમાં રજૂ કરશે. સાથે જ આનાથી ગુજરાતના પ્રવાસનને પણ વેગ મળશે.</span></p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Gujarat | Union Home minister Amit Shah inaugurates border viewi...

કચ્છમાં 5 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર

<p>ગાંધીનગરઃ આગામી સમયમાં ગરમીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ જઈ શકે છે. હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેજં એલર્ટ જાહેર કર્યું છે. તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું.</p> <h2><strong>ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો&nbsp;</strong></h2> <p>ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થયો છે. &nbsp;આજે &nbsp;છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 34 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 114 &nbsp;પર પહોંચી ગયો છે. 114 &nbsp;લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,942 &nb...

આજે LRDની લેખિત પરીક્ષા, અમદાવાદ સહિત સાત શહેરોમાં યોજાશે

<p>આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા યોજાશે. LRDની 10 હજાર 459 જેટલી જગ્યા માટે અમદાવાદ સહિત સાત શહેરોમા પરીક્ષા યોજાશે. કુલ ૨.૯૪ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા સ્થળો પર તમામ ઉમેદવારોને બાયો મેટ્રિક પદ્ધતિથી જ પ્રવેશ આપવામાં આવશે. લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ, વડોદરા, ગાંધીનગર સહિત સાત શહેરોમાં યોજવામાં આવશે.</p> <p>પરીક્ષા કેંદ્ર પર ઉમેદવારો કે કર્મચારીઓના મોબાઇલ તેમજ ડિજિટલ વોચ લઇ જવા પર પ્રતિબંધ મૂકાયો છે. પરીક્ષા કેંદ્રના તમામ સ્થળો સીસીટીવી કેમેરાથી સજ્જ છે. બપોરે 12થી 2 વાગ્યા સુધી યોજાનારી પરીક્ષા માટે 11 વાગ્યા સુધી પહોંચી જવાનું રહેશે. બાયોમેટ્રિકની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઉમેદવારને પાણી પીવા માટે બહાર ન જવા દેવામાં આવશે નહી અને વર્ગખંડમાં જ પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે રાજ્યના 7 જિલ્લામાં લોક રક્ષક દળની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં&nbsp; યોજવા સરકાર સજ્જ છે. આજે 954 સેંટર પર લેખિત પરીક્ષા લેવામાં આવશે.&nbsp;પોલીસ અધિકારીઓથી લઈને પરીક્ષાની પ્રક્રિયામાં જોડાયેલા શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવી છે.</p> <h2 cl...