Skip to main content

Posts

Showing posts from January, 2025

ખેડૂતો માટે અંબાલાલ પટેલની ગંભીર ચેતવણી, રાજ્યમાં પડશે માવઠું; માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ.....

<p><strong>Gujarat Weather:</strong> જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ભેજના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 2 થી 5 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં બદલાવ આવશે. મોટું માવઠું થવાની શક્યતા ખૂબ જ ઓછી છે, પરંતુ સૌરાષ્ટ્રના મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા અથવા વરસાદ થઈ શકે છે. કોઈ સ્થળ પર 5 મીમી જેટલો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.</p> <p>હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે ઉભા કૃષિ પાકોમાં વિષમ હવામાનના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા વધી જશે. તેથી ખેડૂતોએ પોતાના પાકનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.</p> <p>તેમણે વધુમાં જણાવ્યું કે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી હવામાનમાં ફરી પલટો આવવાની સંભાવના છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ વારંવાર હવામાનમાં પલટો આવી શકે છે, જેના કારણે તાપમાનમાં વધઘટ જોવા મળશે.</p> <p>આમ, અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનમ...

Gujarat : રાજ્યની 57 નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક, 300 કરોડથી વધુનું બાકી છે વીજબીલ

<p>Gujarat : રાજ્યની 57 નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક, 300 કરોડથી વધુનું બાકી છે વીજબીલ</p>

Gujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારે

<div class="newphtbox-in"> <p class="jsx-2885093512">Gujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારે&nbsp;</p> <p class="jsx-2885093512">ગુજરાતમાં લગ્નની સિઝન પૂરબહારમાં છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરતા ગુજરાતી પરિવારોમાં ચિંતા છવાઈ છે. તો બીજી બાજુ માવઠાની આગાહીને કારણે ગુજરાતના ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. હાલ ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.</p> <p><strong>&nbsp;</strong>રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આગામી 02-03 ફેબ્રુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે.</p> <p>&nbsp...

Banaskantha: બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને હવે ભાભરમાં વિરોધ, મહારેલીનું કરાયું આયોજન

<p>બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઇને હવે ભાભરમાં વિરોધ શરૂ થયો હતો. ધાનેરા, કાંકરેજ દિયોદર બાદ હવે ભાભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. દિયોદરને જિલ્લો બનાવી ભાભરને દિયોદરમાં સમાવવા માંગ કરવામાં આવી રહી છે. આજે ભાભરમાં બંધના એલાન સાથે મહારેલીનું આયોજન કરવામાં આવશે. દિયોદરને જિલ્લો બનાવી ભાભરને ઓગડનાથ જિલ્લામાં સમાવવા અથવા ભાભરને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવશે.</p> <p>બનાસકાંઠા જિલ્લા વિભાજનનો ધાનેરામાં વિરોધ યથાવત છે. જડિયા ગામે રાત્રી બેઠકનું આયોજન કરાયું હતું જેમાં સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હનુમાન દાદાની આરતી ઉતારી સરકાર સુધી વાત પહોંચાડવાનો&nbsp;પ્રયાસ કરાયો હતો.</p> <p>નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને અગાઉ કાંકરેજમાં સરકારના નિર્ણય સામે આંદોલનના સૂર પણ ઉઠ્યા હતા. કાંકરેજનો વાવ-થરાદમાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય તેવી મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ હતી. કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ શરૂ થયો હતો. શ...

પરીક્ષા:ગૌણ સેવા પસંદગી મંડળની 266 જગ્યા માટે 18, 19 ફેબ્રુઆરીએ પરીક્ષા

https://ift.tt/uaMWnBv ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સબ ઓડિટર, પેટા તિજોરી સહિતની 266 જગ્યા માટેની તારીખ 18 અને 19 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજાનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)-અધિક્ષકની 266 પોસ્ટની લેખિત પરીક્ષા 18-19 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણાં વિભાગ નિયંત્રણ હેઠળના ખાતામાં સબ ઓડિટર, હિસાબનીશની 266 પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રીલિમ એક્ઝામ લેવાયા બાદ હવે મુખ્ય પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં પોલીસ ભરતી અંતર્ગત શારીરિક ભરતી કસોટી ચાલી રહી છે, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ પોસ્ટની ભરતીની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી છે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ, કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના આગામી સમયમાં વેબસાઇટ પર જાહેર કરાશે. ઉમેદવારોને સમયાંતરે https;/gssb.gujarat. gov.in વેબસાઈટ પર ચકાસણી કરતાં રહેવાનું જણાવ્યું છે. બીજી તરફ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ના અધ્યક્ષ ડો. હસમુખ પટેલે સોશિયલ મીડિયાના...

Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક

<p style="text-align: justify;"><strong>Republic Day Tableau:</strong> ગુજરાતને ગૌરવ અપાવે તેવા વધુ એક સમાચાર સામે આવ્યા છે. ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળ્યો છે. સ્વર્ણિમ ભારત વિકાસથી વિરાસતની થીમનો ટેબ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ગુજરાતના ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભકામના પાઠવી છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet" data-media-max-width="560"> <p dir="ltr" lang="en">GLORY FOR GUJARAT!<br /><br />Our magnificent tableau at the 76th Republic Day celebrations has bagged the FIRST PRIZE!<br /><br />Themed "Swarnim Bharat: Virasat Ane Vikas," our tableau perfectly blended Gujarat's glorious past with its vibrant present, showcasing our state's rich cultural heritage&hellip; <a href="https://t.co/MLk8ulF27Q">pic.twitter.com/MLk8ulF27Q</a></p> &mdash; Harsh ...

વિવિધ 266 જગ્યાની મુખ્ય પરીક્ષા યોજાશે:ગૌણ સેવા પસંદગી મંડળની 18, 19 ફેબ્રુઆરીએ પરીક્ષા

https://ift.tt/j25Fn4i ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)-અધિક્ષકની 266 પોસ્ટની લેખિત પરીક્ષા 18-19 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણાં વિભાગ નિયંત્રણ હેઠળના ખાતામાં સબ ઓડિટર, હિસાબનીશની 266 પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રીલિમ એક્ઝામ લેવાયા બાદ હવે મુખ્ય પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં પોલીસ ભરતી અંતર્ગત શારીરિક ભરતી કસોટી ચાલી રહી છે, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ પોસ્ટની ભરતીની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી છે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ, કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના હવે પછી મંડળની વેબસાઇટ પર જાહેર કરાશે. ઉમેદવારોને સમયાંતરે મંડળની વેબસાઈટ https;/gssb.gujarat. gov.in પર ચકાસણી કરતાં રહેવાનું જણાવ્યું છે. બીજી તરફ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ના અધ્યક્ષ ડો. હસમુખ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, આયોગ બુધવારે ભરતી કેલેન્ડર જાહેર કરશે.

ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો

<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશ. આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.&nbsp;</p> <p><strong>ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે</strong></p> <p>મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી માહિતી આપી હતી કે, &nbsp;મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ. ટી નિગમના કર્મચારીઓને મળશે. આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.&nbsp;</p> <p><strong>મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય</strong></p> <p>મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્ય...

Kutch: કચ્છમાં એસીનું કમ્પ્રેસર ફાટતા પિતા-પુત્રીનું મોત, માતા ગંભીર રીતે ઘાયલ, FSLની ટીમ તપાસમાં લાગી

<p><strong>Kutch:</strong> કચ્છમાં એક દર્દનાક ઘટનાથી બધા ચોંકી ઉઠ્યા છે. કચ્છમાં ઘરમાં લગાવેલા એક એસીનું કમ્પ્રેસર બ્લાસ્ટ થયુ હતુ, જેમાં પિતા-પુત્રીનું મોત થયુ હતુ અને માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, હાલમાં આ સમગ્ર ઘટના મામલે FSLની ટીમ તપાસ કરી રહી છે.&nbsp;</p> <p>કચ્છમાં એસીનું કમ્પ્રેસર ફટવાની ઘટનાને લઇને ચકચાર મચી ગઇ છે. ઘટનાની વિગતો એવી છે કે, કચ્છ જિલ્લાના મુદ્રામાં એક ઘરમાં એસીનું કમ્પ્રેસર ફાટ્યુ હતુ, મુદ્રાની સૂર્યાનગર સોસાયટીમાં આંધ્રપ્રદેશનો પરિવાર રહેતો હતો, જેના ઘરમાં અચાનાક કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં પિતા-પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને હૉસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મોત અને સમગ્ર ઘટના અંગે FSLની ટીમે તપાસ હાથ ધરી છે.&nbsp;</p> <h4 class="abp-article-title">સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં જ અધધધ 28 કરોડની વીજ ચોરી પકડાઇ, 55041 સ્થળોએ તપાસ કરતાં પોલ ખુલી</h4> <p>રાજ્યમાં વીજ ચોરીની ઘટનાઓને ડામવા માટે કામગીરી ચાલી રહી છે. તાજા અપડેટ પ્રમાણે, સૌ...

Election: સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં ફોર્મ ભરાવાની આજથી શરુઆત, આ દિવસે થશે મતદાન

<p>Election:&nbsp;રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાઈ ચૂક્યું છે. ત્યારે આજથી ચૂંટણીમાં ફોર્મ ભરાવાની શરૂઆત થશે. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. આજથી ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થશે. જ્યારે 1 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ રહેશે. 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક ચકાસવામાં આવશે. જ્યારે 4 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે અને બાદમાં 16 ફેબ્રુઆરી મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.</p> <p>ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. 9 વોર્ડના 36 સભ્યો માટે અત્યાર સુધીમાં 180 ફોર્મ ઉપડ્યા હતા. આજે બપોરે 2થી 5 વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે. જૂનાગઢ મનપા અને 68 નગરપાલિકાની ચૂંટણી માટે પણ આજે ફોર્મ ભરાવાની શરૂઆત થશે. કઠલાલ, કપડવંજની ચૂંટણી માટે પણ આજે ફોર્મ ભરાવાની શરૂઆત થશે.</p> <p>સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરી શરૂ કરી હતી. જૂનાગઢ અને બાકીની નગરપાલિકા માટે ભાજપે નિરીક્ષકો નિયુક્ત કર્યા ...

પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત

<p><strong>Patan tr<a title="ipl" href="https://ift.tt/tcwFQaU" data-type="interlinkingkeywords">ipl</a>e accident:</strong> પાટણ જિલ્લાના સમી તાલુકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા છે. સમીના ઝીલવાણા અને કઠીવાડા વચ્ચે બનેલી આ દુર્ઘટનામાં બે કાર અને એક ઈક્કો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.</p> <p>અકસ્માતની વિગતો મુજબ, બે કાર અને એક ઈક્કો એકબીજા સાથે અથડાઈ હતી, જેના પરિણામે કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ ઠાકોર રમેસજી ડુંગરભાઈ અને રબારી ભીખાભાઇ પુંજાભાઈ તરીકે થઈ છે. બંને મૃતકો શંખેશ્વર તાલુકાના રહેવાસી હતા. આ અકસ્માતમાં અન્ય બે લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p> <p>આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકોના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. આ ઘટના ફરી એકવાર માર્ગ સલામતીના મહત્વ પર ભાર મૂકે ...

રાજ્યમાં માર્ગ અકસ્માતોની હારમાળા: શિક્ષક સહિત બેના મોત, અનેક ઈજાગ્રસ્ત

<p><strong>Gujarat road accidents:</strong> ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આજે માર્ગ અકસ્માતોની ત્રણ દુ:ખદ ઘટનાઓ બની છે, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.</p> <p><strong>મહીસાગર</strong></p> <p>મહીસાગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા શાળાએ જઈ રહેલા એક શિક્ષકનું અકસ્માતમાં કરૂણ મોત થયું છે. બાબલીયા બોરવાઈ રોડ પર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નવા વાઠેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેઓ ઘરેથી શાળા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. આ ઘટનાથી સમગ્ર શિક્ષણ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.</p> <p><strong>સુરત ગ્રામ્ય</strong></p> <p>સુરત ગ્રામ્યના ઓલપાડમાં એસટી બસ અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીણોદ અને મીરજાપોર ગામ વચ્ચે થયેલા આ અકસ્માતમાં મોપેડ ચાલક સુરેશભાઈ પટેલનું સારવાર માટે લઈ જતા રસ્તામાં મોત થયું હતું. તેઓ ઓલપાડના મોરગામના વતની હતા. ઓલપાડ પોલીસે આ ઘટ...

Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો

<p><strong>Gujarat Crime News:</strong> લંપટ આસારામને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, આસારામે જેલની બહાર આવતા જ નખરાં ચાલુ કરી દીધા છે. જામીનની શરતોનો ભંગ કરીને પાલનપુરમાં મેળાવડો યોજતા ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ આસારામને 2013ના એક દુષ્કર્મ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. જેમાં કેટલીક કોર્ટની શરતો હતી જેનો બનાસકાંઠાના પાલનપુરમાં ભંગ થયો છે.&nbsp;</p> <p>આસારામને સુપ્રીમ કોર્ટે વર્ષ 2013ના એક દુષ્કર્મ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે, અને હાલમાં જેલની બહાર છે. માહિતી પ્રમાણે, તાજેતરમાં જ લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા મહેશ્વરી હૉલમાં મેળાવડો યોજ્યો હતો, જેમા મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા, અનુયાયીઓને મળ્યા બાદ રવાના થયા હતા. મહત્વનું છે કે, સભા, સરઘસ કે મેળાવડા ના યોજવાની શરતે આસારામને જામીન મળ્યા છે. ખાસ વાત છે કે, પાલનપુરમાં આસારામના મેળાવડા અંગે પોલીસ પણ અજાણ જોવા મળી હતી.&nbsp;</p> <p>ગઇ 7મ...

Republic Day 2025: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇડરમાં કર્યુ ધ્વજવંદન, સાબરકાંઠાના ઇડરમાં યોજાયો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

<p><strong>Republic Day 2025:</strong> આજે દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આજે સાબરકાંઠામાં શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. સાબરકાંઠાના ઇડરની આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે સવારે 9:00 કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ, આ જિલ્લા કક્ષાની ઉજવણી હજારોની સંખ્યામાં દેશભક્તો ઉમટી પડ્યા હતા. 76મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરવા માટે જિલ્લા કલેક્ટર રતન કવર ગઢવી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી.</p> <p>આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સાબરકાંઠા જિલ્લામાં ધ્વજવંદન કર્યુ હતુ. શંકર ચૌધરીના હસ્તે સાબરકાંઠાના ઈડર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. સાબરકાંઠાની જિલ્લા કક્ષાની 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઇડર ખાતે આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજમાં કરવામાં આવી હતી, આ પ્રસંગે દબદબાભેર તૈયારીઓ કરવામાં આવી હતી, 76માં પ્રજાસત્તાક દિવસે પોતાના સંબોધનમાં બોલતા જણાવ્યું કે, આજે ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગાંધી અને સરદારના સ્વપ્ન સાકાર ત્યારે ગૌરવ થાય છે. શ...

ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ

<p><strong>Padma Awards 2025 Gujarat:</strong> ગુજરાત માટે ગૌરવની ક્ષણ! કેન્દ્ર સરકારે તાજેતરમાં પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી, જેમાં ગુજરાતની આઠ પ્રતિભાઓને તેમના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મનો સમાવેશ થાય છે.</p> <p><strong>પદ્મ વિભૂષણ:</strong></p> <p>કુમુદિની રજનીકાંત લાખિયા (કલા, ગુજરાત): કુમુદિની લાખિયા કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત થયા છે.</p> <p><strong>પદ્મ ભૂષણ:</strong></p> <p>પંકજ પટેલ (વેપાર અને ઉદ્યોગ, ગુજરાત): પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.</p> <p><strong>પદ્મ:</strong></p> <p>ચંદ્રકાંત શેઠ (મરણોત્તર) (સાહિત્ય અને શિક્ષણ, ગુજરાત): ચંદ્રકાંત શેઠને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ મરણોત્તર પદ્મ એનાયત કરાયો છે.</p> <p>ચંદ્રકાંત સોમપુરા...

Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં, જુઓ અહેવાલ

<p>Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં, જુઓ અહેવાલ&nbsp;</p> <div class="transcript-card-info" data-v-0ec384e6=""> <div class="table-body" data-v-0ec384e6=""> <div class="transcript-content" data-v-0ec384e6="">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ જબરજસ્ત એક્શનમાં જોવા મળી રહી છે અને કોંગ્રેસ આખું વર્ષ ગુજરાતમાં સરદાર જયંતી ઉજવશે. કોંગ્રેસ આખું વર્ષ ગામડે ગામડે ફેરવશે સરદાર રથ. સરદાર પટેલના વિચારો જન જન સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે આ સંકલ્પ કર્યો છે. સરદાર પટેલના સંકલ્પો જન જન સુધી પહોંચાડવા માટે કોંગ્રેસનો આ પ્રયત્ન છે. શક્તિસિંહ અને મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાં કોંગ્રેસ જય સરદાર યાત્રા યોજાશે અને સરદાર પટેલની 150 મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે રાજ્યભરમાં સરદાર યાત્રા નીકાળવામાં આવશે. રાજ્યના મહત્તમ તાલુકાઓને જોડતી હશે આ સરદાર યાત્રા. બારડોલી, કરમસદ, નડિયાદ સહિતની જગ્યાઓ પર વિશેષ કાર્યક્રમો પણ ...

Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી માવઠાનું ભંયકર સંકટ, જુઓ આ આગાહી

<p>Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી માવઠાનું ભંયકર સંકટ, જુઓ આ આગાહી</p> <p>&nbsp;ગુજરાતના ખેડૂતો પર વધુ એક વખત માવઠાનું સંકટ ઘેરાઈ ગયું છે..આગામી ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ ગુજરાતના વિવિધ ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળશે..કમોસમી વરસાદની આગાહીને પગલે લગ્ન કરવા વાળા લોકોની ચિંતાઓ પણ વધી ગઈ છે.. ચોથી ફેબ્રુઆરીએ વરસાદની શક્યતાઓ 55 ટકા છે... ગુજરાતના ખેડૂતો પર વધુ એક વખત માવઠાનું સંકટ ઘેરાઈ ગયું છે..આગામી ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ ગુજરાતના વિવિધ ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળશે..કમોસમી વરસાદની આગાહીને પગલે લગ્ન કરવા વાળા લોકોની ચિંતાઓ પણ વધી ગઈ છે.. ચોથી ફેબ્રુઆરીએ વરસાદની શક્યતાઓ 55 ટકા છે...&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p>

Bomb Threat: વડોદરાની આ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,પોલીસનો કાફલો ઘટનાસ્થળે

<p style="text-align: justify;"><strong>વડોદરા:</strong> આજે સવારે વડોદરા વિસ્તારમાં ત્યારે અફરાતફરી મચી જ્યારે ભાયલીના નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા &nbsp;એક મેસેજ મળ્યો.&nbsp; નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ પહેલા દિલ્હીમાં ઘણી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. જો કે, ત્યાં પોલીસ તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નહોતી.</p> <p style="text-align: justify;">હવે &nbsp;ઘટના અંગે વિગતે વાત કરીએ તો, વડોદરા શહેરમાં ત્રણ જગ્યાએ નવરચના સ્કૂલ આવેલી છે. જ્યારે નવરચના સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ સ્કૂલ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સમાં વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં પણ પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. જો કે,પોલીસ તપાસમાં કોઈ વાંધાજનક &nbsp;વસ્તુ મળી આવી નથી. સામે આવેલી વિગતો અનુસાર ભાયલી નવરચના સ્કૂલના આચાર્ય કાશ્મીરા જૈશવાલને સવારે 5 વાગે ધમકી ભર્યો ઇ મેલ મળ્યો હતો.</p> <p style=...

GST News: ભારે કરી! સુથારીકામ મહિને 15 હજાર કમાતા યુવકને GST વિભાગે ફટકારી 1.96 કરોડની નોટિસ! મચ્યો હંગામો

<p style="text-align: justify;"><strong>GST News Update:&nbsp;</strong> અત્યાર સુધી, આધારનો દુરુપયોગ કરીને સાયબર છેતરપિંડી દ્વારા બેંક ખાતા ખોલવાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. પરંતુ પાટણ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં મિસ્ત્રી તરીકે કામ કરતા દુધખા ગામના એક યુવાનને બેંગલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે. આ એક યુવાન માટે મોટો ફટકો છે જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મહિને માત્ર ૧૬-૧૭ હજાર રૂપિયા કમાય છે.</p> <p style="text-align: justify;">સુનીલ સથવારા મિસ્ત્રી છે જે નાના-મોટા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બેંગલુરુથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ તરફથી તેમને 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી ત્યારે તેઓ ચોંકી ગયા.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet" data-media-max-width="560"> <p dir="ltr" lang="en">Gujarat: Sunil Sathwara, ...

Gujarat BJP: ગુજરાત ભાજપના અધ્યક્ષને લઈને પક્ષની સ્પષ્ટતા

<p>Gujarat BJP: ગુજરાત ભાજપના અધ્યક્ષને લઈને પક્ષની સ્પષ્ટતા, રજની પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યાની વાત માત્ર અફવા</p>

આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ

<p><strong>Gujarat Weather:</strong> છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડીમા રાહત મળ્યા બાદ હવે આજથી ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે. હવામાન વિભાભ અને આગાહીકારોના મતે આગામી અઠવાડિયુ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગ અનુસાર, રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યૂલેશન ઉભું થયું છે અને સાથે સાથે ઉત્તર ભારતમાં વરસાદ અને ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. આ કારણોસર ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે.&nbsp;</p> <p>ગુજરાતમાં આગામી દિવસો ઠંડું વાતાવરણ રહેવાની આગાહી સામે આવી છે, આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર, એ.કે. દાસે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક ગુજરાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચું જવાની શક્યતા છે. જે બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની આગાહી છે. એ. કે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યૂલેશન સર્જાયેલું છે. હવામાન વિભાગે લઘુત્તમ તાપમાનના આંકડા આપતા તેમણે જણાવ્યું છે કે, બુધવારે ગુજરાતમાં સૌથી નીચું તાપમા...

Kutch: કૂતરાના મોતથી બે વ્યક્તિ સામે નોંધાઇ FIR, પોલીસે તપાસ શરૂ કરી, જાણો શું છે મામલો

<p><strong>Kutch News:</strong> કચ્છમાં એક ઘટનાને લઇને બધા સ્તબ્ધ થઇ ગયા છે. ખરેખરમાં, કચ્છમાં રસ્તાં પર કૂતરાનું મોત થતાં પોલીસે બે વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે, હાલમાં પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરીને કાર્યવાહી આગળ વધારી છે. આ ઘટનામાં વિસ્ફોટક ભરેલો કચરો કૂતરાએ મોંમાં નાંખતા બ્લાસ્ટ થયો હતો, જેને લઇને પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.&nbsp;</p> <p>કચ્છમાંથી એક પશુ સાથે ક્રૂરતાભરી ઘટના સામે આવી છે. કચ્છમાં પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો અનુસાર, કચ્છના ભૂજમાં એક્ટિવા પર સવાર બે શખ્સો જોવા મળ્યા હતા, જેમને પોતાના જેકેટમાંથી વિસ્ફોટક ભરેલો પદાર્થ કચરામાં નાંખ્યો હતો, જેને કૂતરાએ મોંઢામાં લેતા જ વિસ્ફોટ થયા અને કૂતરાનું મોત થયુ હતુ. આ સમગ્ર ઘટના અંગે પોલીસે એક્ટિવા સવાર બે શખ્સો વિરૂદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં અન્ય ત્રણ શખ્સનો પોલીસ શોધખોળ શરૂ કરી છે.&nbsp;</p> <h4 class="abp-article-title">સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં જ અધધધ 28 કરોડની વીજ ચોરી પકડાઇ, 55041 સ્થળોએ ત...

Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન

<p>Jeet Adani Wedding: વિશ્વ વિખ્યાત ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી 7 ફેબ્રુઆરીએ દિવા જૈમિન શાહ સાથે લગ્ન કરશે. બંન્નેએ ગયા વર્ષે અમદાવાદમાં એક ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી. તેમનું પ્રી-વેડિંગ ફંક્શન 10-11 ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં યોજાયું હતું. હવે લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે ગૌતમ અદાણીની ભાવિ પુત્રવધૂ કોણ છે અને તે કયા પરિવારની છે? ચાલો તમને આ વિશે માહિતી આપીએ.</p> <p><strong>દિવા જૈમિન શાહ કોણ છે?</strong></p> <p>દિવા સુરતના મોટા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી છે. તેઓ સી દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. તેમનો વ્યવસાય સુરતથી મુંબઈ સુધી ફેલાયેલો છે. કંપનીની ડિલિવરી ઓફિસો નેધરલેન્ડ અને હોંગકોંગમાં છે. આ કંપનીની સ્થાપના 1976માં ચિનુભાઈ દોશી અને દિનેશભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી અને હવે જૈમિન શાહ તેના ડિરેક્ટર છે.</p> <p>દિવા જૈમિન શાહ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવાની બિઝનેસ અને ફાઇનાન્સ પર સારી પકડ છે. એટલું જ નહીં, તે તેના પિતાન...

ગુજરાતમાં 'મહાખતરા'ની આગાહી, ઠંડી બાદ હવે રાજ્યમાં વરસાદને લઇને થઇ ડરામણી આગાહી, વાંચો શું આવ્યું અપડેટ

<p><strong>Gujarat Monsoon Forecast:</strong> ગુજરાતમાં અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, પરંતુ હવે વરસાદને લઇને લેટેસ્ટ અપડેટ સામે આવ્યુ છે. હવામાન નિષ્ણાંતોના મતે રાજ્યમાં વરસાદી માહોલ છવાશે અને કેટલાક મોટા સંકટો પણ ઉભા થઇ શકે છે. હજુ શિયાળાએ વિદાય લીધી નથી અને આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો વધશે, આની સાથે આગામી 27થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું થવાની આગાહી પણ કરવામાં આવી છે.</p> <p>રાજ્યના જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે રાજ્યમાં આગામી 21 થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી જબરદસ્ત રીતે વધી જશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 22-23 &nbsp;જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાય...

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બની

<p>વડોદરામાં મારામારીની સાથે &nbsp;નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બની.. નવસારીમાં દંપતિ પર હુમલાનો પાડોશી પર આરોપ.. જલાલપોરની અવધ કિંબર્લીમાં જીગર પટેલ નામના વ્યક્તિ પર પાડોશી દંપતિ ભાવિન દેસાઈ અને તેની પત્નીને લાકડીથી માર મારવાનો આરોપ છે. જીગર પટેલનો આરોપ છે કે તેની પત્નીને જોઈને ભાવિન દેસાઈએ હોર્ન વગાડ્યુ. બસ એ જ વાતથી ગુસ્સે ભરાઈને જીગર પટેલે લાકડીથી ભાવિન દેસાઈ અને તેની પત્ની પર લાકડીથી હુમલો કર્યો. &nbsp;હુમલાના આ દ્રશ્યો સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા. તો ભાવિન દેસાઈની ફરિયાદને આધારે જલાલપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં બની મારામારીની બે ઘટના. એક ઘટના બની સુરતના ડિંડોલી વિસ્તારમાં. અંબિકા ટાઉનશિપમાં થઈ જોરદાર મારામારી. બેથી ત્રણ વ્યક્તિ પર આશરે 10 જેટલા તોફાની તત્વોએ હુમલો કર્યો. લાકડી, પાઈપ, ધોકા જેવા બોથડ પદાર્થથી દસ શખ્સોએ ભેગા મળીને હુમલો કર્યો. મારામારીની આ ઘટનાથી ટાઉનશીપના અન્ય રહેવાસીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. જ્યારે ડિંડોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે..હવે મારામારીના આ દ્રશ્યો જુઓ. સામાન્ય થુંકવા જેવી ...

Gujarat: ગુજરાતના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને થઇ 5 વર્ષની જેલની સજા, કચ્છ જમીન કૌભાંડમાં થયા હતા સસ્પેન્ડ

<p><strong>Gujarat Crime News:</strong> ગુજરાતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ IAS પ્રદીપ શર્માને કોર્ટે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. ગુજરાતના સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા કેસ મામલે ચાલી રહેલા ભ્રષ્ટાચાર કેસમાં વિશેષ અદાલતે આજે મહત્વનો ચૂકાદો આપ્યો હતો, જમીન સંબંધિત કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. હવે જેલની સજા થઇ છે. પૂર્વ કચ્છ કલેકટર પ્રદીપ શર્મા વર્ષ 2003 થી 2006 દરમિયાન કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. પોતાની ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ શો પાઇપ્સ કંપનીને ગેરકાયદેસર રીતે નીચા ભાવે જમીન ફાળવણી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી.&nbsp;</p> <p>પ્રદીપ શર્મા સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે દોષિત જાહેર થયા છે પરંતુ અન્ય બે કેસમાં પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ ચાલી રહ્યા હતા. જેમાં બે કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને એક કેસમાં આજે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરોમાં નોંધાયેલા કેસમાં પ્રદીપ શર્માને દોષિત જાહેર ...

Gujarat Weather: આગામી દિવસોમાં ઠંડી કે માવઠું ? ગુજરાતમાં હવામાનને લઇને સામે આવ્યું મોટુ અપડેટ

<p><strong>Gujarat Weather:</strong> ગુજરાતમાં અત્યારે ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન વધ્યું છે. આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોનું તાપમાન ઊંચુ ગયું હતું. હવે આ બધાની વચ્ચે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધશે કે માવઠું થશે તેને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે.</p> <p>હવામાન વિભાગના અનુસાર, આખા ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આગામી દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના હવામાનમાં લઘુત્તમ તાપમાનમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોમવારે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે ભુજમાં 13.6, રાજકોટમાં 15.2, ગાંધીનગરમાં 16.7, અમદાવાદમાં 17 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી તથા સુરતમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.&nbsp;</p> <p>રાજ્યમાં હવામા...

Gujarat Weather: બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી, વાંચો લેટેસ્ટ હવામાન અપડેટ

<p><strong>Gujarat Weather:</strong> જાન્યુઆરીના અંતિમ તબક્કામાં હવે ઠંડીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, હાલમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર થોડુ ઘટેલું જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી દિવસોમાં આ સ્થિતિ બદલાઇ શકે છે. અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે.&nbsp;</p> <p>રાજ્યમાં હવામાનને લઇને મોટું અપડેટ સામે આવ્યું છે, તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર ઘટ્યુ છે. ગુરુવારથી લઘુતમ તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p>સતત ત્રણેક દિવસ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયા બાદ, આજથી ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન ક...

HMPV in Gujarat : રાજ્યમાં HMPVનો વધુ એક કેસ, મહેસાણાની મહિલાને HMPV પોઝિટીવ આવતા સારવાર માટે ખસેડાઈ

<p>HMPV in Gujarat : રાજ્યમાં HMPVનો વધુ એક કેસ, મહેસાણાની મહિલાને HMPV પોઝિટીવ આવતા સારવાર માટે ખસેડાઈ</p>

કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો, જાણી લો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યમાં હાલમાં ઠંડીનો ચમકારો ઓછો થયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ ફરી એક વખત આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. &nbsp;અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 24 તારીખ સુધી થોડી ગરમી પડશે. 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે. 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં 12થી 17 ડિગ્રી તાપમાન રહેશે. &nbsp;&nbsp;</p> <p><strong>રાજ્યમાં માવઠાની શક્યતા</strong></p> <p>જાન્યુઆરી મહિનો પુરો થવાની તૈયારીમાં છે, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે આ વખતે શિયાળો લાંબો ચાલશે. હવે આ બધાની વચ્ચે રાજ્યમાં ઠંડી અને માવઠાને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની...

Gujarat Weather: જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં અહીં માવઠાની શક્યતા, ઠંડીને લઇને પણ થઇ મોટી આગાહી

<p><strong>Gujarat Weather:</strong> જાન્યુઆરી મહિનો પુરો થવાની તૈયારીમાં છે, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે આ વખતે શિયાળો લાંબો ચાલશે. હવે આ બધાની વચ્ચે રાજ્યમાં ઠંડી અને માવઠાને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે.&nbsp;</p> <p>સતત ત્રણેક દિવસ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયા બાદ, આજથી ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ખાસ વાતચીત કરી છે. આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. આ પછી આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાની શક્યતાઓ છે. ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર જોવા મળ...

Gujarat School Exam 2025 : આજથી ગુજરાતમાં ધો-9થી 12ની દ્વિતીય પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ

<p>Gujarat School Exam 2025 : આજથી ગુજરાતમાં ધો-9થી 12ની દ્વિતીય પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ</p> <p>આજથી ગુજરાતમાં&nbsp;ધો.9 થી 12ના 30 લાખ વિદ્યાર્થીઓની આજથી દ્રિતીય-પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ થયો છે.&nbsp;સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી મળી 12 હજાર સ્કૂલોમાં 28મી સુધી પરીક્ષા યોજાવાની છે.&nbsp;ધો.10-12ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે 28મી પછી 30 દિવસનો સમય મળશે. ગુજરાતમાં ઉત્તરાયણની રજાઓ પૂર્ણ થતાં જ પ્રિલિમ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. જેને કારણે વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ પરીક્ષા પૂર્ણ થતાં પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જેના પછી બોર્ડની પરીક્ષા પણ યોજાવાની છે. અત્યારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. આ પરીક્ષામાં 30 લાખ વિદ્યાર્થીઓ બેસવાના છે. વીડિયોમાં જુઓ પરીક્ષાની સંપૂર્ણ વિગત.</p>

Gujarat Elections: રાજ્યમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીને લઇને મોટુ અપડેટ, ફેબ્રુઆરીમાં આ તારીખે યોજાઇ શકે છે ચૂંટણી

<p><strong>Gujarat Elections:</strong> ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આગામી બુધ કે ગુરૂવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે 13 કે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 16 ફેબ્રુઆરીના દિવસે પરિણામોની આવવાની શક્યતાઓ છે.&nbsp;</p> <p>ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. માહિતી પ્રમાણે, પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓ આવતાં સપ્તાહે જાહેર થઇ શકે છે. બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરી શકે છે. આ માટે મતદાન 13 કે 14 ફેબ્રુઆરીએ અને 16 ફેબ્રુઆરીએ મતગણતરી થઇ શકે છે. ગુજરાત વિધાનસભાનું <a title="બજેટ" href="https://ift.tt/jkHcCry" data-type="interlinkingkeywords">બજેટ</a> સત્ર 19 ફેબ્રુઆરીએ શરૂ થવા જઇ રહ્યું છે, તે પહેલાં આ ચૂંટણી પ્રક્રિયા આટોપી લેવાય તેવી શક્યતા છે. આ માટ...

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!

<p><strong>GPSC common prelim syllabus:</strong> ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જાહેરાત કરી છે કે હવેથી આયોગ દ્વારા લેવામાં આવતી તમામ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા માટે એક જ અભ્યાસક્રમ રહેશે, જે &lsquo;સામાન્ય અભ્યાસ&rsquo; તરીકે ઓળખાશે.</p> <p>અગાઉ, GPSC દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ 1-2 અને 3ની વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ-અલગ હતો. આના કારણે ઉમેદવારોને દરેક પરીક્ષા માટે અલગથી તૈયારી કરવી પડતી હતી, જેમાં સમય અને મહેનતનો વ્યય થતો હતો. હવે આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે. આયોગ દ્વારા ઉમેદવારોની સગવડતાને ધ્યાનમાં રાખીને તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષાઓ માટે એક જ &lsquo;સામાન્ય અભ્યાસ&rsquo;નો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.</p> <p>&lsquo;સામાન્ય અભ્યાસ&rsquo; વિષયનો નવો અભ્યાસક્રમ GPSCની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. ઉમેદવારો વેબસાઈટ પર જઈને વિગતવાર માહિતી મેળવી શકે છે.</p> <p...

રાજ્યમાં શીતલહેર, સવારથી ઠંડા પવનો ફૂંકાતા અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં ઠંડી વધી, નલિયા બન્યુ સૌથી ઠંડુ

<p><strong>Gujarat Weather:</strong> આજે પણ ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું જોર જોવા મળ્યુ છે. વહેલી સવારથી જ ઠંડા પવનો સાથે કૉલ્ડવેવ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં ફરીથી નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે, તો વળી અમદાવાદ અને રાજકોટમાં પણ શીતલહેર ફરી વળી છે. આ વખતે શિયાળો લાંબો ચાલશે, માવઠુ થવાની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, પવનોની દિશા બદલાતા ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવી શકે છે. &nbsp;</p> <p>હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં હજુપણ ઠંડીની અસરમાં કોઇ રાહતના સમાચાર નથી, આગામી ત્રણ દિવસ બાદ આંશિક રાહત મળવાની સંભાવના છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ઠંડીનો ચમકારો ફરી જોવા મળ્યો છે. આજે સવારથી જ રાજ્યમાં 20 કિમી પ્રતિ કલાકે પવનો ફૂંકાયા છે. આજે ફરી એકવાર નલિયા ઠંડુગાર બન્યુ છે. રાજકોટમાં આજે 10.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, વળી, અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. આજે અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જોકે હવે ત્રણ દિવસ આંશિક રાહત મળી શકે છે.&nbsp;</p> <p>મહત્વનું છે કે, અત્યારે દેશભરમાં શીતલહેર ફરી...

PM મોદીના જન્મ સ્થળ વડનગરમાં બન્યું ભવ્ય મ્યુઝિયમ,અપાવી રહ્યું છે 2500 વર્ષ જૂના ઈતિહાસની યાદ

<p style="text-align: justify;"><strong>વડનગર:</strong> કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એક ખાસ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. તે &nbsp;અમદાવાદથી લગભગ 100 કિમી ઉત્તરમાં સ્થિત છે. આ સંગ્રહાલય વડનગરના ૨,૫૦૦ વર્ષ જૂના ઇતિહાસને દર્શાવે છે. તે ૧૨,૫૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને તેને ભારતનું પ્રથમ પુરાતત્વીય પ્રાયોગિક સંગ્રહાલય કહેવામાં આવે છે. મુલાકાતીઓ ખોદકામ કરાયેલ સ્થળ તેમજ 5,000 થી વધુ પ્રાચીન વસ્તુઓ જોઈ શકશે. આમાં માટીના વાસણો, મોતી, સીપના ઘરેણા અને પ્રારંભિક બૌદ્ધ કલાકૃતિઓનો સમાવેશ થાય છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">गुजरात के वडनगर का गौरवशाली इतिहास 2500 साल से भी पुराना है। इसे संजोने और संरक्षित करने के लिए यहां अनूठे प्रयास किए गए हैं। <a href="https://t.co/4NvA5vG1Rx">pic.twitter.com/4NvA5vG1Rx</a></p> &mdash; Narendra Mo...

Cold Wave: રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો, નલિયા નહીં આ શહેર બન્યું ઠંડુગાર, વાંચો આંકડા

<p><strong>Gujarat Weather:</strong> જાન્યુઆરી મહિનો ફરી એકવાર ઠંડો સાબિત થવાનો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે આ વર્ષે શિયાળો લાંબો ચાલવાનો છે. આજે ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આજે પાંચ શહેરોના તાપમાનનો પારો 10 ડિગ્રી કરતાં નીચો રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નહીં પરંતુ અમરેલીમાં નોંધાયુ છે. અમરેલી આજે 08.2 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર બન્યુ છે.&nbsp;</p> <p>રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરી એકવાર જોવા મળ્યો છે. રાજ્યમાં આજે સૌથી ઓછું તાપમાન અમરેલીમા નોંધાયુ છે. આજે પાંચ શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા નીચું નોંધાયું છે. ખાસ વાત છે કે, આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નહીં પરંતુ અમરેલી બન્યુ છે. અમરેલી આજે લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે નલિયામાં 09.6 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. આ વખતે શિયાળો લાંબો ચાલશે, માવઠુ થવાની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, પવનોની દિશા બદલાતા ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવી શકે છે.&nbsp;</p> <p>તાજા અપડેટ પ્ર...

લેટેસ્ટ આગાહી, આ વખતે શિયાળો લાંબો ચાલશે, 19 જાન્યુ.થી અહીં 3 દિવસ ઝાકળનો રાઉન્ડ થશે શરૂ...

<p><strong>Gujarat Weather:</strong> ઉત્તરાયણનો પર્વ પુરો થઇ ગયો છે, અને હવે જાન્યુઆરીમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ ઠંડીને લઇને મોટુ અપડેટ આપ્યુ છે. આ વખતે શિયાળો લાંબો ચાલશે, માવઠુ થવાની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, પવનોની દિશા બદલાતા ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવી શકે છે.</p> <p>હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે આગાહી કરી છે. સામાન્ય રીતે તાપમાન ઊંચું જતાં ઠંડીમાં રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં રાહત મળે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત નકારી રહ્યા છે. તેમના મતે આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે, એટલે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં કોઈ મોટી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ પણ નથી. 16 અને 17 જાન્યુઆરી સુધી તો ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી. 18 તારીખથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે. તે પણ 1થી 2 ડિગ્રીની રાહત હશે. હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બન્ને નીચે ચાલી રહ્યા છે. જ્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાઈ રહ્યા છે.&nbsp;</p> <p>હવામાન નિષ્ણાતના મત...

Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ, 1400 પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં

<p><strong>Uttarayan:</strong> 14 જાન્યુઆરી મંગળવારનો દિવસ પતંગ રસિકો માટે પવનની ગતિ સારી હોવાથી શાનદાર રહ્યો પરંતુ આ પતંગે 6 લોકોની જિંદગી પણ ગઇ કાલે ટૂંકાવી દીધી. પતંગની દોરીથી ગળા કપાતા 6 લોકોની જિંદગી પતંગ ઉત્સવની ભેટ ચઢી ગઇ.</p> <p><strong>પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ</strong></p> <ul> <li>રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું.</li> <li>સુરેન્દ્રનગરના પાટડીના &nbsp;ઈશ્વરભાઈ ઠાકોરનું દોરીના કારણે મોત થયું</li> <li>હાલોલના રા5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાઇ જતાં મોત થયું</li> <li>કડીમાં વીજતાર પર પડેલી દોરીને દૂર કરવા જતાં મહિલાનું કરંટથી મોત થયું - -તો આ ઘટના દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇનું પણ મોત થયું</li> <li>ભરુચના નબીપુર પાસે સંજય પાટણવાડીયાનું ગળું કપાતા મોત નિપજ્યું છે.</li> </ul> <p><strong>108</strong><strong>ને </strong><strong>2299 </strong><strong>ઈમરજન્સી ક...

Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ

<p style="text-align: justify;"><strong>Makar Sankranti 2025:</strong> ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે (૧૪ જાન્યુઆરી, ૨૦૨૫) મકરસંક્રાંતિના અવસર પર ગુજરાતમાં પતંગ ઉડાવવાની મજા માણી અને પતંગ પણ કાપ્યા. આ દરમિયાન અમિત શાહ ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા અને પતંગ કાપ્યા પછી, તેઓ જોરથી બૂમો પાડતા અને પતંગ કાપવાની ખુશીની ઉજવણી કરતા જોવા મળ્યા. અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે અને લોકો પતંગ ઉડાડીને આ પ્રસંગની ઉજવણી કરે છે.</p> <p style="text-align: justify;">અમદાવાદમાં શાંતિનિકેતન સોસાયટીની છત પર અમિત શાહે પતંગ ઉડાડી ulr. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર હતા. ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં અમિત શાહની એક ઝલક મેળવવા માટે નજીકની ઇમારતોની છત પર લોકોની ભીડ જોવા મળી રહી છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <blockquote class="twitter-tweet" data-media-max-widt...