Skip to main content

Posts

Showing posts from November, 2025

Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન

<p><!--StartFragment --></p> <p class="pf0"><span class="cf1"><strong>Gujarat Weather:&nbsp;</strong>દિત્વાહ</span><span class="cf1"> વાવાઝોડું ભારતની ખૂબ જ નજીક પહોંચી </span><span class="cf1">ગયુ</span><span class="cf1"> છે. તે </span><span class="cf1">તમિલનાડુ</span><span class="cf1"> પાસેથી પસાર થઇ રહ્યું છે. સૌથી વધુ તેની અસર </span><span class="cf1">તમિલનાડુ</span><span class="cf1">, આંધ્રપ્રદેશ, </span><span class="cf1">પુડુચરીમાં</span> <span class="cf1">થશે.વાવાઝોડાની</span> <span class="cf1">અસરથી</span><span class="cf1"> આ ત્રણેય </span><span class="cf1">રાજયોમાં</span><span class="cf1"> અતિ ભારે વરસાદ વરસી શકે છે. ટૂંકમાં આ ...

Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર

<p>ગુજરાતમાં પોલીસ વિભાગમાં નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે ખુશખબરી છે, પોલીસ ભરતી બોર્ડે સત્તાવાર રીતે પોલીસ વિભાગમાં 13 હજારથી વધુ જગ્યા ભરતીની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત પીએસઆઇ અને લોકરક્ષક માટે નૉટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે.&nbsp;</p> <p>તાજેતરમાં જ ગુજરાતમાં પોલીસ વિભાગમાં 13 હજારથી વધુ પદો પર ભરતી બહાર પડી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 કેડર હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરમાં કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025 થી OJAS પોર્ટલ પર શરૂ થશે.</p> <p><strong>કેવી રીતે અરજી કરવી?</strong></p> <p><br />અરજી કરવા માટે, ગુજરાતની સત્તાવાર વેબસાઇટ&nbsp;<span class="skimlinks-unlinked">ojas.gujarat.gov.in</span>&nbsp;ની મુલાકાત લો.<br />અરજીઓ 3/12/2025 ના રોજ બપોરે 2 વાગ્યે ખુલશે.<br />અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025 રાત્રે 11:59 વાગ્યા સુધી.</p> <p...

Govt Job: પોલીસ વિભાગમાં 13,591 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, કેવી રીતે ક્યાંથી કરી શકાશે અરજી ?

<p><strong>Gujarat Police Recruitment News:</strong> ગુજરાતમાં પોલીસ વિભાગમાં નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે ખુશખબરી છે, પોલીસ ભરતી બોર્ડે સત્તાવાર રીતે પોલીસ વિભાગમાં 13 હજારથી વધુ જગ્યા ભરતીની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત પીએસઆઇ અને લોકરક્ષક માટે નૉટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે.&nbsp;</p> <p>તાજેતરમાં જ ગુજરાતમાં પોલીસ વિભાગમાં 13 હજારથી વધુ પદો પર ભરતી બહાર પડી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 કેડર હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરમાં કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025 થી OJAS પોર્ટલ પર શરૂ થશે.</p> <p><strong>પોલીસ વિભાગમાં ભરતીની ડિટેલ્સ -&nbsp;</strong><br />PSI કેડર &ndash; કુલ 858 જગ્યાઓ<br />નિઃશસ્ત્ર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર &ndash; 659<br />સશસ્ત્ર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર &ndash; 129<br />જેલર ગ્રુપ 2 &ndash; 70<br />લોકરક્ષક કેડર &ndash; કુલ 12,733 જગ્...

ગુજરાત પોલીસમાં 13,591 પોસ્ટ પર ભરતી:PSIની 858 અને લોકરક્ષકની 12733 જગ્યા માટે ઉમેદવારો 3થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

https://ift.tt/T4MYanv ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાની આ એક મોટી તક છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2024થી શરૂ થશે. ઉમેદવારો 3 જાન્યુઆરી, 2026 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે. PSIની 858 ખાલી જગ્યા ભરાશે પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2નો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન(સ્નાતક) કરેલું હશે તે ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે. LRDની 12733 ખાલી જગ્યાઓ ભરાશે લોકરક્ષક(LRD)ની 12733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં મુખ્યત્વે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈ (પુરૂષ/મહિલા)ની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ કરેલું હોવું તેવા ઉમેદવારો લોકરક્ષક(LRD) માટે અરજી કરી શકશે. મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા ઉપરોક્ત ભરતી માટે ઉમેદવારો 3 ડિસેમ્બર, 2024થી 3 જાન્યુઆરી, 2026 સ...

Gujarat Voter List SIR: ગુજરાતના ૫ કરોડ મતદારો ધ્યાન આપે, SIR પ્રોગ્રામનો છેલ્લો રાઉન્ડ, આટલું કામ બાકી હોય તો પતાવી લેજો

<p><strong>Gujarat voter list SIR program last date 2025:</strong> ગુજરાતમાં ચાલી રહેલો 'મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ' (SIR) હવે તેના નિર્ણાયક અને અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. આ ઝુંબેશ પૂર્ણ થવાને આડે હવે માત્ર 6 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે મતદારોને મોટી રાહત આપી છે. અહેવાલો મુજબ, રાજ્યના લગભગ 84% જેટલા મતદારોને હવે નવેસરથી દસ્તાવેજો કે પુરાવા રજૂ કરવાની કડાકૂટમાંથી મુક્તિ આપવામાં આવી છે, કારણ કે તેમની વિગતો પહેલેથી જ પ્રમાણિત છે. બીજી તરફ, ગણતરી દરમિયાન ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં લાખો મૃતક અને સ્થળાંતરિત મતદારોના નામ હજુ પણ યાદીમાં બોલી રહ્યા છે, જેને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.</p> <p><strong>દસ્તાવેજોમાંથી મુક્તિ અને 4 ડિસેમ્બરની ડેડલાઈન</strong></p> <p>મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) ની સમયમર્યાદા આગામી 4 December ના રોજ પૂર્ણ થઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. સૌથી મહત્વના સમાચાર એ છે કે જે મતદારોની વિગતો અગાઉથી જ વેરીફાઈડ (પ્રમાણિ...

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:MPમાં બાળકીના રેપના આરોપીનું એન્કાઉન્ટર; આતંકી આદિલે હોસ્પિટલમાંથી એડવાન્સ લઈ વિસ્ફોટક ખરીદ્યા; આધારમાં મોબાઈલ નંબર મેળે બદલો

https://ift.tt/GH5M3Y7 નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મધ્યપ્રદેશમાં બળાત્કારના આરોપીના એન્કાઉન્ટર અંગેના હતા. જેમાં આરોપી સલમાન એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો. બીજા મોટા સમાચાર આતંકવાદી ડૉ. આદિલની વોટ્સએપ ચેટના ખુલાસા અંગેના રહ્યા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના રાયપુરમાં DG/IGP કોન્પરન્સમાં ભાગ લેશે 📰 કાલના મોટા સમાચારો 1. રાયસેનમાં બાળકી પર બળાત્કારના આરોપીનું શોર્ટ એન્કાઉન્ટર:પોલીસે કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પગમાં ગોળી મારી, આરોપી હમીદિયા હોસ્પિટલમાં દાખલ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ગૌહરગંજમાં 6 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરનાર આરોપી સલમાનને ગુરુવારે રાત્રે ભોપાલથી ઝડપી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ જ્યારે તેને ગૌહરગંજ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે રાત્રે લગભગ 3 થી 4 વાગ્યાની વચ્ચે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. ઓબેદુલ્લાગંજ વિસ્તારના જંગલમાં બનેલી આ ઘટનામાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારીને તેને દબોચી લીધો હતો. ઘાયલ આરોપીને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત સામાન્ય હોવાનું જણાવાઈ રહ્યું છે....

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 

<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડબ્રેક સમયમાં રૂ. 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તા. 14 નવેમ્બરથી જ 15 દિવસ માટે ઓનલાઇન અરજી પોર્ટલ (https://ift.tt/KiYusOe) ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.&nbsp;</p> <p><strong>ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ સાત દિવસ લંબાવાઈ</strong></p> <p>ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી &nbsp;ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી &nbsp;હર્ષભાઈ સંઘવી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ સાત દિવસ એટલે કે આગામી તા. 5 ડિસેમ્બર સુધી લંબાવવાનો...

રાજ્યના ખેડૂતો માટે રાહત પેકેજને લઈ મોટા સમાચાર:10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજની સમય મર્યાદા વધારી, હવે 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશો

https://ift.tt/dE2MZjV રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તાજેતરના અસાધારણ કમોસમી વરસાદે થયેલા પાકના નુકસાનથી પીડાતા ખેડૂતોને વધુ સમય મળી રહે તે માટે રૂ. 10,000 કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ માટે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા 7 દિવસ વધારી 5 ડિસેમ્બર, 2025 સુધી લંબાવાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનો કોઇપણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા સમય મર્યાદા વધારવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 14 નવેમ્બરથી 15 દિવસ માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી હતી અને ઓનલાઈન પોર્ટલ (https://ift.tt/KiYusOe) કાર્યરત છે. પરંતુ હજી સુધી અનેક ખેડૂતો અરજી કરી શક્યા નથી, જેને ધ્યાનમાં લઈ તારીખ વધારો કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ નુકશાનગ્રસ્ત ખેડૂતોને અપીલ કરી છે કે જેઓએ હજી સુધી અરજી કરી નથી, તેઓ આવતા 7 દિવસમાં અવશ્ય અરજી કરે અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવે.

Gujarat Congress on BLO Death : રાજ્યમાં વધુ એક BLOના મોતથી કોંગ્રેસના સરકાર પર પ્રહાર

<p>Gujarat Congress on BLO Death : રાજ્યમાં વધુ એક BLOના મોતથી કોંગ્રેસના સરકાર પર પ્રહાર</p>

Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર

<p><strong>Gujarat Weather Update:</strong><!--StartFragment --><span class="cf0">બંગાળની</span><span class="cf0"> ખાડીમાં વધુ એક </span><span class="cf0">સાયક્લોનિક</span> <span class="cf0">સર્ક્યુલેશન</span> <span class="cf0">એક્ટિવ</span><span class="cf0"> થઇ રહ્યું છે. હાલ આ </span><span class="cf0">સિસ્ટમ</span><span class="cf0"> લો </span><span class="cf0">પ્રેશર</span><span class="cf0"> બાદ હવે </span><span class="cf0">ડીપ</span> <span class="cf0">ડિપ્રેશનમાં</span> <span class="cf0">ફેરવાઇ</span><span class="cf0"> ગઇ છે. આ </span><span class="cf0">સિસ્ટમ</span><span class="cf0"> ઉપર જશે. આ સાથે એક </span>...

ગુજરાતમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ડિજિટલ ક્રાંતિ:ગુગલ પે, ફોન પે, ભીમ-પે અને યોનો મારફતે ચૂકવણી શરૂ થતા 55 દિવસમાં 18 લાખના દંડની વસૂલાત

https://ift.tt/ga6qO2N રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને ડિજિટલ બનાવવાના હેતુથી ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી તથા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા SBI સાથેના MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) મારફતે ઓનલાઇન દંડ ભરવાની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. 1 ઓક્ટોબરથી સુવિધા શરૂ કરવામાં આવી હતી આ સુવિધા શરૂ થયા બાદ નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. 1લી ઑક્ટોબરથી 24 નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન BBPS મારફતે રૂ. 18.05 લાખથી વધુ રકમનો ઇ-ચલણ દંડ ઓનલાઇન ભરવામાં આવ્યો છે. દંડ ભરવાની આ નવી પ્રક્રિયા સતત પ્રચલિત થઈ રહી છે. અગાઉ વર્ષ 2023થી "One Nation One Challan" એપ્લિકેશન દ્વારા નેટ બેન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI અને PoS પરથી ચુકવણીની સુવિધા ઉપલબ્ધ હતી. હવે તેમાં વધારો કરીને Google Pay, PhonePe, BHIM-UPI અને YONO SBI જેવી લોકપ્રિય એપ્લિકેશન્સ મારફતે સીધી ચુકવણી શક્ય બનાવવામાં આવી છે. એપ્લિકેશન પર જઈ ‘State Traffic Branch, Gujarat’ ઓ...

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ

<p><strong>Gujarat air pollution:</strong> ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે જ હવાની ગુણવત્તામાં ભારે બગાડ જોવા મળી રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. તાજેતરના આંકડા મુજબ, ગુજરાતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 193 સુધી પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. સામાન્ય રીતે AQI 150 થી ઉપર જાય ત્યારે તે લોકોના આરોગ્ય માટે 'ઘાતક' સાબિત થાય છે. રાજ્યના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં વાહનોના ધુમાડા અને ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણને કારણે હવામાં ઝેર ભળી રહ્યું છે. ખાસ કરીને ચીખલી, દમણ, અમદાવાદ અને અંકલેશ્વર જેવા શહેરોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે.</p> <p><strong>ગુજરાતના આ શહેરોમાં 'રેડ એલર્ટ' જેવી સ્થિતિ</strong></p> <p>રાજ્યમાં વધતા પ્રદૂષણે નાગરિકોની ચિંતા વધારી દીધી છે. ઔદ્યોગિક એકમો અને સતત વધતા વાહનોને કારણે રાજ્યના 8 જેટલા મુખ્ય શહેરોનો એર ક્વોલીટી ઇન્ડેક્સ જોખમી સપાટીએ પહોંચ્યો છે.</p> <p>સૌથી પ્રદૂષિત શહેરો: રાજ્યમાં સૌથી ખરાબ હવા દક્ષિણ ગુજરાતના ચીખલીમાં નોંધાઈ છે...

SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત

<p>SIRની કામગીરીમાં BLO પર વધતા દબાણ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ચિંતા વ્યક્ત કરતા ચૂંટણી આયોગને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. સંસ્થાના અખિલ ભારતીય અધ્યક્ષ પ્રોફેસર નારાયણ લાલ ગુપ્તાએ BLOને સતત 16થી18 કલાક મેદાનમાં અને પોર્ટલ પર કામ કરવુ પડી રહ્યુ હોવાનો ઉલ્લેખ કર્યો.. &nbsp;એપ્લિકેશન અને પોર્ટલ વારંવાર ક્રેશ થવુ, નેટવર્કનો અભાવ અને ટેક્નિકલ સહાય ન મળવાને કારણે કામ વધુ મુશ્કેલ બન્યુ હોવાનો પણ આરોપ લગાવ્યો. મહાસંઘનો આરોપ છે કે અનેક જિલ્લાઓમાંથી અધિકારીઓ ધમકીભરી ભાષાનો પ્રયોગ, નોટિસ, પગાર અટકાવવાની ચેતવણી અને અપમાનજનક વર્તન કરતા હોવાની ફરિયાદો મળી છે.. જેને લીધે BLO શિક્ષકોમાં ભારે માનસિક તણાવ સર્જાયો છે.. મહાસંઘના મહામંત્રીએ આરોપ લગાવ્યો કે જરૂરી સાધનો, ટેક્નિકલ તાલીમ અને સહાયક સ્ટાફ ન મળવાને લીધે BLOને પોતાના ખાનગી સાધનોના આધારે કામ કરવુ પડી રહ્યું છે.. દુરના પર્વતીય અને રણપ્રદેશ જેવા વિસ્તારોમાં નેટવર્કની અછતને લીધે ઓનલાઈન વેરિફિકેશન અને ડેટા અપલોડ કરવાનું લગભગ અશક્ય બની જાય છે. 20 વર્ષ જુના દસ્તાવેજોની માગણીને લીધે BLOએ ઘણીવાર અભદ્ર વર્તન અને તણાવભર...

Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ

<p>Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ</p>

પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?

<p><strong>Gujarat politics 2025:</strong> વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવેલા "પટ્ટા ઉતરાવી દેવાના" કથિત નિવેદને સમગ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જી છે. આ વિવાદાસ્પદ ટિપ્પણીથી પોલીસ જવાનો અને તેમના પરિવારજનોનું સ્વાભિમાન ઘવાયું છે. જેના ઘેરા પ્રત્યાઘાતો રૂપે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છમાં પોલીસ પરિવારો, સામાજિક સંસ્થાઓ અને વેપારીઓએ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આંદોલનકારીઓની એક જ માંગ છે કે જીજ્ઞેશ મેવાણી તાત્કાલિક રાજીનામું આપે અથવા પોલીસ વિભાગની જાહેરમાં માફી માંગે.</p> <p><strong>પાટણમાં પોલીસ પરિવારોનો હુંકાર</strong></p> <p>જીજ્ઞેશ મેવાણીના નિવેદન સામે સૌથી પ્રબળ વિરોધ પાટણમાં જોવા મળ્યો હતો. અહીં પોલીસ હેડ ક્વાર્ટર્સથી કલેક્ટર કચેરી સુધી પોલીસ પરિવારજનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોએ એક વિશાળ રેલી યોજી હતી. રેલીમાં જોડાયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આવેદનપત્ર આપીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, ધારાસભ્ય...

Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો

<p><strong>Gujarat Police special drive:</strong> દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અને ગુજરાત ATS દ્વારા પકડાયેલા હથિયારોના જથ્થા બાદ રાજ્ય પોલીસ સતર્ક થઈ ગઈ છે. રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને અભેદ બનાવવા માટે પોલીસ વડા (DGP) વિકાસ સહાય દ્વારા 17 નવેમ્બરે એક વિશેષ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા હતા. આ ડ્રાઈવ અંતર્ગત રાજ્યભરની પોલીસે માત્ર 100 કલાકના ટૂંકા ગાળામાં છેલ્લા 30 વર્ષના રેકોર્ડ તપાસીને 31,834 જેટલા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓનું સઘન વેરિફિકેશન પૂર્ણ કર્યું છે. આ તપાસમાં TADA, UAPA અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓના આરોપીઓની વર્તમાન સ્થિતિ ચકાસવામાં આવી હતી.</p> <p><strong>સુરક્ષા માટે 100 કલાકનું અલ્ટીમેટમ</strong></p> <p>તાજેતરમાં બનેલી આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સુરક્ષા એજન્સીઓને 'હાઈ એલર્ટ' મોડમાં મૂકી દીધી હતી. તેમણે તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડાઓને સ્પષ્ટ તાકીદ કરી હતી કે છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારોનું વેરિફિકેશન ક...

Gujarat police: પટ્ટા ઉતારવાના મેવાણીના નિવેદનને વાવ-થરાદના SPએ વખોડ્યું

<p>Gujarat police: પટ્ટા ઉતારવાના મેવાણીના નિવેદનને વાવ-થરાદના SPએ વખોડ્યું</p>

Gujarat Police Vs Jignesh Mevani: પૂર્વ IPS અધિકારીઓએ મેવાણીના નિવેદનની કરી ટીકા

<p>Gujarat Police Vs Jignesh Mevani: પૂર્વ IPS અધિકારીઓએ મેવાણીના નિવેદનની કરી ટીકા</p>

ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી

<p><strong>Gujarat weather update:</strong> હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના આગામી દિવસોના વાતાવરણ અંગે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી પવનની ગતિ સામાન્ય હતી, પરંતુ હવે 25 નવેમ્બરથી પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રથમ રાઉન્ડ શરૂ થતાં તેની સીધી અસર ગુજરાત પર પડશે. જેના પરિણામે, ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. ખેડૂતોને પણ પવનના કારણે પાકની માવજતમાં ધ્યાન રાખવા ચેતવવામાં આવ્યા છે.</p> <p><strong>25 થી 28 નવેમ્બર સુધી પવન ફૂંકાશે</strong></p> <p>પરેશ ગોસ્વામીના વિશ્લેષણ મુજબ, છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં પવનની ગતિ સામાન્ય એટલે કે 10 થી 14 km પ્રતિ કલાકની હતી. પરંતુ હવે હવામાનમાં પલટો આવશે. 25 નવેમ્બરથી શરૂ કરીને 28 નવેમ્બરની મોડી રાત સુધી પવનની ગતિમાં વધારો થશે. આ ચાર દિવસ દરમિયાન પવનની સરેરાશ ઝડપ 15 થી 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે પવનના ઝટકા (gusting wind) ની ગતિ 25 km પ...

વલસાડમાં 7 લાખથી વધુ મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ:SIR-2026 પ્રક્રિયામાં 52% કામગીરી; 4 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

https://ift.tt/gchrNaR વલસાડ જિલ્લામાં SIR-2026 અને ડિજિટલ મતદાર નોંધણીની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. જિલ્લાના કુલ 13,85,807 મતદારોમાંથી 7,07,955 મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ થઈ ગઈ છે, જે કુલ કામગીરીના 52 ટકા જેટલી છે. આ કામગીરીમાં 4 BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા 100 ટકા નોંધણી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને યોગ્ય ફોટા સાથે ફોર્મ ભરવા, સંપૂર્ણ વિગતો આપવા અને ઘર-ઘર મુલાકાત દરમિયાન BLOને સહકાર આપવા અપીલ કરી છે. વર્ષ 2002ની મતદાર યાદીના આધારે SIR પ્રક્રિયા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે કે ડિજિટલ મતદાર યાદી માટેના આવશ્યક ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર છે. આ સમયમર્યાદા સુધીમાં ફોર્મ ન ભરનાર મતદારોના નામ યાદીમાંથી કાઢવાની કાર્યવાહી કરવામાં આવશે. અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાશે. જિલ્લામાં 15-16 અને 22-23 નવેમ્બર, 2025ના રોજ "ખાસ દિવસો" તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ વિશેષ અભિયાનને કારણે મતદાર નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લા ચૂંટણી તંત્રના મતે, સ્થાનિક અગ્રણીઓના સ...

BLO કામગીરી વિવાદ: "કામ તો કરવું જ પડશે..." - BLO ના વિરોધ વચ્ચે મંત્રી ઈશ્વર પટેલ લાલઘૂમ! આપી દીધી છેલ્લી ચેતવણી

<p><strong>BLO controversy Gujarat:</strong> રાજ્યમાં હાલ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR - Special Intensive Revision) ની પ્રક્રિયા દરમિયાન BLO (Booth Level Officer) પર કામના અસહ્ય ભારણ અને દબાણના અહેવાલો સામે આવી રહ્યા છે. આ વિવાદો વચ્ચે રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલે એક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, BLO ની જે ફરજો છે તે તેમણે બજાવવી જ પડશે અને કામગીરી પૂર્ણ કરવી અનિવાર્ય છે. મંત્રીએ રાજ્યમાં SIR ની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાનો સ્વીકાર પણ કર્યો હતો અને તમામ કર્મચારીઓને વહેલી તકે કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી.</p> <p><strong>"કામગીરી તો દરેક કર્મચારીએ કરવી જ પડે"</strong></p> <p>રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLO (Booth Level Officer) તરીકે ફરજ બજાવતા શિક્ષકો અને અન્ય કર્મચારીઓમાં કામના ભારણને લઈને નારાજગી જોવા મળી રહી હતી. આ મામલે પ્રતિક્રિયા આપતા મંત્રી ઈશ્વર પટેલે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી કામગીરી એ ફરજનો એક ભાગ છે ...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો

<p style="text-align: justify;"><strong>Gujarat Weather:</strong> ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. તેમના મતે, હાલમાં પવનની દિશામાં થયેલા ફેરફારને કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. જોકે, આગામી દિવસોમાં ઠંડી અને વરસાદ બંનેનો અનુભવ થઈ શકે છે.</p> <p style="text-align: justify;"><strong>ઠંડીના ચમકારા માટે રાહ જોવી પડશે</strong><br />અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી મજબૂત વિક્ષેપ (Western Disturbance) આવે તો જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે. હાલમાં એશિયા અને યુરોપ ખંડના પવનો મર્જ થવાને કારણે ઠંડીનો અનુભવ થયો હતો, પરંતુ હવે લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીની અસર ઓછી થશે. હવામાનમાં વારંવારના પલટાને કારણે હાલ ઠંડીમાં વધઘટ જોવા મળશે. આ ઉપરાંત ડિસેમ્બરના પ્રારંભે કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીએ પહોંચી શકે છે.</p> <p style="text-align: justify;"><strong>ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ જ ઠંડીનો ચમકારો વર્તાશે</strong></p> ...

Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી

<p><strong>gujarat govt jobs:</strong> ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના 4,473 યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ખુશીના અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવનિયુક્ત કર્મચારીઓને ભવિષ્ય માટે મહત્વની શિખામણ આપી હતી. તેમણે યુવાનોને ટકોર કરતા કહ્યું હતું કે, હવે સમાજ તમને 'સાહેબ' કહીને બોલાવશે, પરંતુ ક્યારેય સત્તાના વહેમમાં આવીને જમીન પરથી પગ ઉંચા ન કરતા. જો 'સાહેબ' હોવાનો અહંકાર આવી જશે તો પતન નિશ્ચિત છે. તેમણે અરજદારો સાથે સારો વ્યવહાર કરવા અને માતા-પિતાને ક્યારેય ન ભૂલવાની ભાવુક અપીલ કરી હતી.</p> <p><strong>"સાહેબના વહેમમાં આવ્યા તો પતન નક્કી છે"</strong></p> <p>નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં યુવાનોને વાસ્તવિકતાનું ભાન કરાવતા કહ્યું હતું કે, સરકારી ખુરશી મળતાની સાથે જ તમારી આસપાસના લોકો તમને માન-સન્માન આપશે અને 'સાહેબ-સાહેબ' કહીને બોલાવશે. પરંતુ આ સંબોધનને તમારા મગજ પર હાવી થવા દેતા નહીં. તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે, "જો તમે 'સા...

Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ

<p><strong>Gujarat Weather:</strong>હવામાન વિભાગના મોડલ મુજબ હાલ બે સિસ્ટમ આકાર લઇ રહી છે. એક બંગાળની ખાડીમાં અને બીજી અરબી સમુદ્રમાં. . તો &nbsp;આ બંને સિસ્ટમની &nbsp;ગુજરાત પર કેટલી અને કયારે અસર &nbsp;અનુભવાય &nbsp;તેના વિશે વિગતવાર જાણીએ. &nbsp; બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ છે. &nbsp;આ સિસ્ટમ જો મજબૂતીથી આગળ વધશે તો ગુજરાત પર તેની અસર થઇ શકે છે. આ સિસ્ટમ &nbsp;24 કલાકમાં લો પ્રેશરમાંથી ડિપ્રેશન બને અને ત્યાર બાદ 24 કલાક બાદ તે ડિપ ડિપ્રશનમાં ફેરવાશે. આ સિસ્ટમના કારણે આંઘ્રપ્રદેશ, તમિલનાડુ ઓડિશા, પશ્ચિમ બંગાળમાં તેની અસરથી વરસાદ વરસી શકે છે. જો આ સિસ્ટમ ટ્રેક બદલીને મહારાષ્ટ્ર તરફ આગળ વઘશે તો ગુજરાતના દરિયાકાંઠામાં વાતાવરણમાં પલટો આવી શકે થછે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. &nbsp;28 નવેમ્બરની આસપાસ રાજ્યમાં &nbsp;વાતાવરણમાં પલટાનો અનુમાન છે. &nbsp; બંગાળમાં સર્જાઇ રહેલી સિસ્ટમ કેટલી મજબુતીથી કઇ દિશામાં આગળ વધશે તેના પર રાજ્યના હવામાનનો આઘાર રહેલો છે. રાજ્યમાં ઠંડીની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ હાડ...

Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા

<p><strong>Gujarat Govt Jobs:</strong> ગુજરાતના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનો માટે આજનો શનિવાર સોનાનો સૂરજ લઈને ઉગ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પારદર્શક ભરતી પ્રક્રિયાના ભાગરૂપે આજે એક ભવ્ય સમારોહમાં કુલ 4473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સાંજે 4 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યુવાનોના સપના સાકાર થયા હતા. લાંબા સમયની મહેનત બાદ સરકારી નોકરી મળતા હજારો પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી હતી.</p> <p><strong>મહાત્મા મંદિરમાં યુવા શક્તિનો ઉત્સાહ</strong></p> <p>ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓનું આજે બહુમાન કરવામાં આવ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયાના અંતે પસંદગી પામેલા 4473 ઉમેદવારોને આજે વિધિવત રીતે રાજ્ય સેવામાં જોડાવા માટેના ઓર્ડર આપવામાં આવ્યા હતા. મુખ્યમંત...

Gujarat Congress: BLOની કામગીરીને લઈને કૉંગ્રેસ નેતા ડૉ.હેમાંગ વસાવડાનો ગંભીર આરોપ

<p>Gujarat Congress: BLOની કામગીરીને લઈને કૉંગ્રેસ નેતા ડૉ.હેમાંગ વસાવડાનો ગંભીર આરોપ</p>

Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો

<p>9 નવેમ્બરે ગુજરાત એટીએસની ટીમે ઝડપેલા ત્રણ આતંકીઓના કેસમાં થયો છે મોટો ખુલાસો. ઝડપાયેલ આતંકી ડોક્ટર અહેમદ સૈયદના સીસીટીવી ફુટેજ આવ્યા છે સામે. આતંકી ડોક્ટર અહેમદ સૈયદ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બેસમાં રોકાયો હતો. જે હોટલમાંથી બહાર આવતો આતંકી ડોક્ટર અહેમદ સૈયદ સીસીટીવીમાં કેદ થયો. આતંકી ડોક્ટર અહેમદ સૈયદના હાથમાં એક થેલો પણ છે.. જે તે ગાડીમાં રાખતો સીસીટીવીમાં કેદ થયો.. &nbsp;એટલુ જ નહીં.. આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરેથી એટીએસની ટીમને ISISનો ઝંડો અને કેટલાક ડિજીટલ પુરાવા પણ મળ્યા છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આતંકી સુહેલે એક પાર્સલ આઝાદને મોકલાવ્યુ હતુ.. જે પાર્સલ અંગે ગુજરાત એટીએસની ટીમે તપાસ શરૂ કરી છે..&nbsp;</p>

Gujarat: સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં ભયંકર આક્રોશ, કરી દિધી આ મોટી માંગ

<p><strong>ગાંધીનગર: &nbsp;</strong>હાલમાં સમગ્ર દેશમાં SIRની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ SIR ની &nbsp;કામગીરી શિક્ષિકો દ્વારા કરવામાં આવી રહી છે. &nbsp;ગુજરાતમાં પણ શિક્ષકો હાલમાં SIR ની કામગીરી કરી રહ્યા છે. &nbsp;શિક્ષકોને સોંપવામાં આવેલા આ કામને મામલે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જેમકે શિક્ષકોને SIRની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે. &nbsp;બીજી તરફ શિક્ષિકોમાં આ કામને લઈ જોરદાર તણાવ વધ્યાંની પણ એક ચર્ચા ચર્ચાઇ રહી છે. આ દરમિયાન છેલ્લા 3 દિવસમાં 2 શિક્ષકોના મૃત્યુએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દિધો છે. &nbsp;ખેડામાં એક શિક્ષકને હાર્ટઅટેક જ્યારે કોડિનારમાં એક શિક્ષકની આત્મહત્યાની ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં શિક્ષકોમાં ભયંકર આક્રોશ છે. &nbsp;</p> <p><strong>3 દિવસમાં 2 શિક્ષકોના મોત&nbsp;</strong></p> <p>SIRની કામગીરી દરમિયાન &nbsp;2 શિક્ષકોના મોત થયા &nbsp;છે. આ ઘટનાની સાથે SIRની કામગીરીના કારણે &nbsp; શિક્ષકો પણ કામનો ડબલ બોજ વધી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે...

SIR:શનિ, રવિવારે BLO મતદાન મથક પર હાજર રહેશે

https://ift.tt/MQYxyRA આગામી તા. 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી BLO પોતાના મતદાન મથક પર હાજર રહેશે. જે મતદારોનું mapping / linking બાકી હોય તે મતદારો BLO ની મદદથી મેપિંગ કે લિન્કિંગ કરાવી શકશે. જો મતદારનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદી નું નામ 2002ની મતદાર યાદીમાં શોધવા BLO માર્ગદર્શન આપશે. હવે તા. 22 અને 23 નવેમ્બર, શનિવાર ેઅન રવિવારે BLO ને પોતાના મતદાન મથકે ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક છે. મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા(SIR)ની મતદારયાદીમાં https://ift.tt/GvsLr3I પર ચકાસી શકે છે, જેથી તેઓ ગણતરી ફોર્મ (Enumeration Form)માં વિગતો ભરી શકે. વધુ માહિતી માટે BLO નો ફોનથી સંપર્ક કરવા માટે મતદાર voters.eci.gov.in પરથી "Book a Call with BLO" વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. જિલ્લાના તમામ BLO તથા મતદાન મથકની યાદી https://ift.tt/ElNdT9A પર જોઇ શકાશે. જે મતદારોનું નામ અથવા તેના માતા-પિતા/દાદા-દાદીનું નામ 2002ની મતદારયાદીમાં mapping / linking થઇ ગયેલ હોય તેવા કિસ્સામાં મતદારે કોઇ પુરાવા રજુ કરવાના રહેશે નહી. 2002ની મતદારયાદી...

Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, નલિયામાં નોંધાયું 10.8 ડિગ્રી તાપમાન

<p>Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, નલિયામાં નોંધાયું 10.8 ડિગ્રી તાપમાન</p>

Gujarat CM Action: ભ્રષ્ટાચારીઓ સાવધાન! 'લોટ, પાણી ને લાકડા' હવે નહીં ચાલે, તૂટેલા રસ્તાઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ

<p><strong>gujarat road action:</strong> ગુજરાતભરમાં ચોમાસા બાદ બિસ્માર હાલતમાં ફેરવાયેલા રસ્તાઓને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે એક્શન મોડમાં આવ્યા છે. કેબિનેટ બેઠકમાં તેમણે પોતાના સાથી મંત્રીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં સૂચના આપી છે કે રસ્તાના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે જો નવા બનાવેલા રસ્તાઓ તૂટી ગયા હોય, તો માત્ર રિપેરીંગથી કામ નહીં ચાલે, પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાથી લઈ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.</p> <p><strong>કેબિનેટ બેઠકમાં સીએમનો આકરો મિજાજ</strong></p> <p>ગાંધીનગર ખાતે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રસ્તાઓના મુદ્દે ગંભીર નોંધ લીધી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની ખરાબ હાલતને કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેમણે તમામ મંત્રીઓને ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામા...

Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?

<p><strong>Gujarat:</strong> રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોટાભાગના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખાસ કરીને મગફળીને લઇને રાજ્ય સરકાર ખેડૂતોને એક પછી એક રાહત આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ પણ જાહેર કરેલુ છે. હવે આ મામલે કૃષિ મંત્રીએ પણ મગફળીની ખરીદી અંગે એક મહત્વની જાહેરાત કરી દીધી છે.&nbsp;</p> <p>તાજેતરમાં જ કિસાન સન્માન નિધીના કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વની જાહેરાત કરી છે, રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા અંગે મોટી રાહત આપી છે. જાહેરાત કરતાં તેમને જણાવ્યું કે, SMS મળ્યાના 15 દિવસ સુધી ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચી શકશે, એટલે કે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂત માટે સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મેસેજ મળ્યાના સાત દિવસ સુધી મગફળી વેચવાની સમય મર્યાદા હતી, જોકે, હવે મેસેજ મળ્યા 15 દિવસ સુધી ગમે ત્યારે મગફળી વેચી શકશે....

Gujarat DGP Vikas Sahay: રાજ્યના તમામ SP અને CPને રાજ્ય પોલીસ વડાએ આપ્યું અલ્ટિમેટમ

<p>Gujarat DGP Vikas Sahay: રાજ્યના તમામ SP અને CPને રાજ્ય પોલીસ વડાએ આપ્યું અલ્ટિમેટમ</p>

રાજ્યભરમાં ઠંડીનું મોજુ, સાત શહેરમાં તૂટ્યો રેકોર્ડ, હવામાન વિભાગે કોલ્ડવેવની આપી ચેતવણી

<p><!--StartFragment --></p> <p><strong><span class="cf1">Gujarat Weather: </span></strong><span class="cf0">રાજ્યમાં </span><span class="cf0">ઘીરે</span> <span class="cf0">ઘીરે</span> <span class="cf0">ઠંડીનો</span><span class="cf0"> પ્રકોપ વધી રહ્યો છે. ગત </span><span class="cf0">રાતથી</span><span class="cf0"> રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન </span><span class="cf0">ગગડતા</span><span class="cf0"> હાડ </span><span class="cf0">થીજાવતી</span> <span class="cf0">ઠંડીનો</span><span class="cf0"> અનુભવ લોકોએ કર્યો. હવામાન વિભાગે આગામી સાત દિવસ </span><span class="cf0">ઠંડીનો</span><span class="cf0"> પ્રકોપ </span><span class=...

વલસાડમાં SIR–2026 મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ:BLO 22-23 નવેમ્બરે મતદાન મથકે હાજર રહેશે

https://ift.tt/YiVE6Td વલસાડ જિલ્લામાં Special Intensive Revision (SIR)–2026 અંતર્ગત મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, કુલ 13,85,807 મતદારો પૈકી અત્યાર સુધી 1,57,568 મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયાને વેગ આપવા માટે જિલ્લાના 1359 મતદાન મથકો પર નિયુક્ત BLO (બૂથ લેવલ ઓફિસર) ને મતદારોની ડિજિટલ વિગતો એકત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને, 22 અને 23 નવેમ્બરના રોજ તમામ BLO સવારથી સાંજ સુધી મતદાન મથકો પર હાજર રહી મતદારોની નોંધણી, સુધારણા અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરશે. ચૂંટણી તંત્રએ મતદારોને યોગ્ય રીતે ફોર્મ ભરી, ફોટા સહિત તમામ જરૂરી વિગતો પૂરી પાડવા અનુરોધ કર્યો છે. વર્ષ 2002ની મતદાર યાદી અનુસાર ડિજિટલ નોંધણીનું આ કાર્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ઝડપથી ચાલી રહ્યું છે. મતદારો 4 ડિસેમ્બર સુધી પોતાના નામમાં સુધારણા અથવા જોડણી માટે ફોર્મ ભરી શકશે. નિર્ધારિત સમયગાળા દરમિયાન અરજી ન કરનારાના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર મુજબ, અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરીએ જાહેર થશે. ચૂંટણી તંત્ર દ્વાર...

શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે

<p><strong>Gujarat high alert:</strong> દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના ગંભીર પ્રત્યાઘાતો ગુજરાતની સુરક્ષા વ્યવસ્થા પર પણ જોવા મળી રહ્યા છે. રાજ્યની સુરક્ષાને અભેદ બનાવવા માટે ગુજરાતના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે તાત્કાલિક અસરથી એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ આદેશ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડાઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, છેલ્લા 30 વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કે પકડાયેલા તમામ આરોપીઓનું માત્ર 100 કલાકની અંદર સઘન વેરિફિકેશન કરવામાં આવે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય આવા તત્વોનો વર્તમાન ડેટાબેઝ અપડેટ કરવાનો અને કોઈ પણ અનિચ્છનીય પ્રવૃત્તિને ડામી દેવાનો છે.</p> <p><strong>100 કલાકનું અલ્ટીમેટમ: પોલીસ તંત્ર એક્શન મોડમાં</strong></p> <p>રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ગુજરાતના તમામ પોલીસ કમિશનર (CP) અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે સુરક્ષા બાબતે કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવામાં આવશે નહીં. દિલ્હીની ઘટના બાદ સતર્કતાના ભાગરૂપે, DGPએ એક વિશેષ ડ્રાઈવ શરૂ કરી છ...

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો

<p><strong>Gujarat liquor ban:</strong> ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે ખુદ સરકારના જ આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડાના એક નિવેદને ભારે વિવાદ સર્જ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં મંત્રી પોતાના પોલીસ અધિકારી તરીકેના કાર્યકાળને યાદ કરતા દારૂબંધીમાં ઢીલ મૂકવાની હિમાયત કરતા નજરે પડે છે. તેમણે આદિવાસી સમાજમાં દારૂના સેવનને સામાન્ય ગણાવીને "થોડું ઘણું ચલાવી લેવાની" વાત કરી છે. આ નિવેદન બાદ વિપક્ષ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે અને મંત્રી પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે.</p> <p><strong>મંત્રીના અતિ ઉત્સાહે ખોલી દારૂબંધીની પોલ?</strong></p> <p>ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડા, જેઓ ભૂતકાળમાં પોલીસ અધિકારી રહી ચૂક્યા છે, તેમનો 13 નવેમ્બરનો એક વીડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક જાહેર સભામાં સંબોધન દરમિયાન અતિ ઉત્સાહમાં આવીને મંત્રીએ દારૂબંધીની નીતિ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાના પોલીસ વિભાગના અનુભવો શેર કરતા કહ્યું હતું કે દારૂબંધી હોવા છતાં, વ્યવહારિક રી...

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

ગ્રેજ્યુએટ છો? GSSSB એ ભરતી બહાર પાડી, નાણાં વિભાગમાં 426 જગ્યાઓ માટે કાલથી અરજી શરૂ, ₹48,500 સુધીનો પગાર મળશે

<p><strong>GSSSB Recruitment 2025:</strong> ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 2025 ની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નાણાં વિભાગ હસ્તકની કચેરીઓ માટે કુલ 426 જગ્યાઓ પર આ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં સબ ઓડિટર, પેટા હિસાબનીશ અને પેટા તિજોરી અધિકારી/અધિક્ષક જેવી વર્ગ-3 ની પ્રતિષ્ઠિત પોસ્ટનો સમાવેશ થાય છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આવતીકાલે, 17 નવેમ્બર, 2025 (બપોરે 2 વાગ્યાથી) ojas.gujarat.gov.in પોર્ટલ પર શરૂ થશે.</p> <p><strong>ભરતીની જગ્યાઓનું વિવરણ</strong></p> <p>GSSSB દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન (જાહેરાત ક્રમાંક: 366/202526) મુજબ, નાણાં વિભાગ હેઠળના હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકના વિવિધ સંવર્ગો માટે આ સીધી ભરતી યોજાશે. કુલ જગ્યાઓને બે મુખ્ય સંવર્ગોમાં વહેંચવામાં આવી છે, જે નીચે મુજબ છે:</p> <p>પેટા હિસાબનીશ / સબ ઓડિટર (વર્ગ-3): કુલ 321 જગ્યાઓ</p> <p>હિસાબનીશ, ઓડિટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક (વર્ગ-3): કુલ 105 જગ્યાઓ</p> <p>કુલ જગ્યાઓ: 426</p> <p>...

ગુજરાત હવામાન: પરેશ ગોસ્વામીની મોટી આગાહી; 18 તારીખે માવઠાની અફવા કે હકીકત? જાણો ઠંડીનું જોર ઘટશે કે વધશે

<p><strong>Gujarat weather update:</strong> હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના આગામી દિવસોના હવામાન અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે 18 નવેમ્બર આસપાસ રાજ્યમાં માવઠાની જે વાતો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે તે સંપૂર્ણપણે અફવા છે અને ખેડૂતોએ ગભરાવવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, 10 નવેમ્બરથી શરૂ થયેલો ઠંડીનો પ્રથમ રાઉન્ડ સારો રહ્યો છે, પરંતુ 18 કે 19 નવેમ્બરથી તાપમાન થોડું ઊંચકાશે, જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે. જોકે, આ ફેરફાર શિયાળુ પાકોના વાવેતરને અસર નહીં કરે.</p> <p><strong>ઠંડી અને તાપમાનનું વિશ્લેષણ</strong></p> <p>પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 10 નવેમ્બરથી શિયાળાની ઠંડીની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે અને ઠંડીનો પ્રથમ તબક્કો સારો અનુભવાયો છે, જેમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે નવેમ્બર મહિનામાં 'કોલ્ડ વેવ' એટલે કે ગાત્રો થીજવતી તીવ્ર ઠંડીની શક્યતા નહિવત હોય છે, તે સામાન્ય રીતે ડિસેમ્બરમાં જોવા મળે છે. આગામી દિવસોમાં, ખાસ કરીન...